SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬૨-૩૪ mmmm તરૂણ જૈન ધર્મ નું શુદ્ધિકરણ કર્યું * ['વ્હારા' એક સારા વિચારક અને લેખક છે. હેમણે અનેક વખતે પ્રભુ અને જૈન પત્રામાં લેખા લખી જનતામાં સ્થાન મેળવ્યું છે. ધમ'નાં શુદ્ધિકરણમાં એ ખૂબ ઉંડા ઉતર્યાં છે, અમે વાંચકાને આ લેખ વિચારપૂર્ણાંક વાંચવાની ભલામણ કરીએ છીએ. ‘ત’ત્રી’] અનિવાયૅ અગત્યતા છે . આવે સમયે આપણી વ્યક્તિગત્ કે સામુપ્રથમ લેખમાં જણાવ્યા મુજબ ધર્મ સન માગે છે.દાયિક, આર્થિક કે સામાજીક શક્તિ વેડફાય એ પેાશાય તેમ નથી. ધમ' સદ્વિચાર માગે છે. બાહ્ય નિશાનીઓ હૈ।ઇ શકે પણ તે અતિ એટલે કે ધર્માંચાય. ધમક શાસ્ત્રાને નામે જાણ્યે અજાણ્યે ગાણુ છે; અને તે બાહ્ય સ્વરૂપે દેશ-કાળ અનુસાર બદલે પળ્યુ છે. સમાજ ઉપર જે અત્યાચાર કરી રહ્યા છે તેના સામના કરવે જોઇએ. તેએના હાથમાંથી સત્તાની પ્યાલી આપોઆપ સરી પડે તેવા પ્રયત્ને થવા ોઇએ. ધર્મ સંસ્થાએ કે સાધુ સંસ્થાએ, અનાધ અને અજ્ઞાનની સેવા સુશ્રુષા અર્થે હોય છે અને એ સંસ્થાએાની હસ્તી સેવા અને શુદ્ધિ અર્થે હાવી જોઇએ. સાદુ અપરિગ્રહી જીવન, કાટુંબિક ભાવના, સત્યની ઉપાસના, અહિંસામય આચાર, બ્રહ્મચર્ય, નમ્રતા, શ્રદ્ધા અને એવા ધમ' અને નીતિના ભવ્ય હેતુએથી સંસ્થા બંધાય છે. પણ અત્યારે આાપણે જોઇએ છીએ કે ધમ'ના ટેકેદારો અથવા ધમની પછેડી એઢી અહિતહિ વિચરનારા ધમ' અને નીતિના ભાગલા પાડી રહ્યા છે. અત્યારના સાધુએ ધર્મીના નશાની પ્યાલી હાથમાં લઇ સત્તા ચલાવી રહ્યા છે અને એથી ધમ' હારી બેઠેલા જણાય છે અને એની નિશાનીરૂપે સમાજના નવયુવાન વ` બધે ધર્માંચા પ્રતિ શંકાની નજરે નિહાળી રહ્યા છે સાનુ એ શુદ્ધ સાનુ જ છે, પણ ફરી ફરીને શુદ્ધ થવા અને સમય પરત્વે તેને ભટ્ટીમાં રોકાવું પડે છે. તેમ અત્યારે ધમ બાહ્ય સ્વરૂપ કાયા પલટા માગે છે. ધમના શેાધક અને ઉપાસકને નાસ્તિકતા અને એવી કેટલીએ ઝાળમાંથી પસાર થવાના સમય આવી ચુકયા છે. ધ સ્વરૂપને કાયા–પલટા કઇ રીતે થાય ? સાધુ સમેલનથી થશે ? શ્રાવક સંમેલનથી થશે ? કે બન્નેના સાથ સ’મેલનથી થશે ? સાધુ કહેવાતા વર્ગની નિંદા કે ટીકા કરવાથી થશે ? છાપાએ દ્વારા જબ્બર પ્રચાર કાય થી થશે ? કે કોઇ રાજ્યના કાયદાથી થશે ? મને લાગે છે કે આપણે ગમે તેટલા આકળા થઇએ ! આમાને કાઇ માગ' એ ધમ'–સ્વરૂપને સાચેા પ્રાણ નથી. ધતુ શુદ્ધિકરણ, વ્યક્તિ વિકાસ અને મરીને જીવવાની જીજ્ઞાસામાં છે. ધમનુ શુદ્ધિકરણ યુવકગણુના તપ, ત્યાગ અને પુરૂપા માં છે, ધમ'તું શુદ્ધિકરણ પોતે પોતાના ગુરૂ થવામાં છે. અને વ્યવહારથી જોઇએ તે ? શિષ્ય તેમના કેટલાક શિષ્યા સહિત ખીરાજેલા. સાધુ સંમેલનમાં હજી થોડાજ દિવસે પહેલા શ્રી વિજયનેમિસૂરિના પ્રધાન પહોંચવા અથે' તેઓ ત્વરાથી કૂચ કરી રહ્યા હતા. ધર્મના શુદ્ધિમાટેકરણ અર્થે મારે લાંબી અને મીઠી ચર્ચા થયેલી. આવી વેળા જેમ નું પિતાપુત્ર પોતાના વિચારો છૂટથી ચર્ચી શકે તેટલાએ અવકાશ તેમના શિષ્યાને મળતા નથી. તા પણ આપણને અત્યારના સાધુકે ધર્માચાર્યાં સાચુ ભાન કરાવી રહ્યા છે. તેઓ અંદર અંદર લડે એ સમાજને શું શીખવે છે? તેઓ ગુણતત્ત્વોને નિરખ્યા વિના સંખ્યાબળ વધારવાને ક્ષુદ્ર પ્રયત્ન કરે તે શું સૂચવે છે ? તે હિરજનને કે ખીહાર એરિસા જેવા ભયંકર ભૂક પના સંકટગ્રસ્ત લેાકાને સહાયક ન તી શકે એ સમાજને કુવે પાઠ આપી શકે ? ૩૯ wwwww --—લેખક લાલચન્દ્વ જયચ' વારા. સેવાના આ યુગમાં, સાધુ સમુદાયે શાસ્ત્રાર્થ કે દલીલ કરવાનો સમય છે કે સેવાના માર્ગમાં સમાધિ લેવાના અમૂલ્ય અવસર છે ? સાચા સાધુએ કે સાધ્ધાએ અત્યારે વિદેશીક હિંસાથી ખરડાએલા પુડી નીચે કે આરસની તખતીઉપર અતિ કિંમતિ આસન ઉપર બીરાજી ‘પ્રમાણ-પ્રમાણ મુનિરાજ'ના પોકારા સાંભળી કે લાંબી ચાડી પદવીઓની ઉપાધીથી રાચવાનું નથી, તેમ સાચા જીજ્ઞાસુ શ્રાવકે કે શ્રાવકાએ સાધુ સ ંમેલન મેળવવા માટે આડા ખેસ નાખી કરવાનું નથી, અત્યારે તે! સમાજની સર્વ દિશાએ બુલવાની જેમ રાજાએની સભામાં તેના આપ્તજનો સ્વતંત્ર વિચારો દર્શાવી શકતા નથી તેમ અત્યારના આચાર્યાની આસપાસ ખેડેલા સાધુ ઇચ્છવા છતાં પેાતાના વિચારો દર્શાવી શકતા નથી રામવિજ્યે કે સાગરાના, સૂરીશ્વરે કે મુનિવરાની આસપાસ બેઠેલા યુવાન સાધુઓની મેંઢા જેવી સ્થિતિ મે નિહાળી છે હાલના સાધુઓમાં આમ અમલદારીના કૈફ અને અહંભાવ વિષે ઘણું લખી શકાય પણ એવી વ્યક્તિગત કાઈ ચર્ચામાં ઉતરવુ એ અયેાગ્ય જણાવાથી નામ પણ આલેખતા નથી. તેના ગુણ ગાવાથી આરામ પ્રાપ્ત થતું નથી, પણ તેનું સેવન પણ એટલું તાત્પય નિકળે છે કે જેમ દવાનુ નામ લેવાથી કે કરવાથી, પથ્યાપથ્યના નિયમો જાળવવાથીજ, નિરોગી થવાય છે, તેમ ખાંડાની ધાર જેવા ગણાતા ધર્મ કે ધર્માંચાર માત્ર સ્ત્રી પુત્રાદિને, માલ મિલ્કતનો ત્યાગ કરવાથી નથી સચવાતો, સાથે સાથ લેકેષણાને મેહ છોડવા જોઇએ. કુટુંબના કે પૈસાના બાહ્ય ત્યાગથી ઘણીવેળા સમાજ ઉપર વધુ અત્યાચાર થયા છે, કારણ કે અંદરની વાંચ્છના જ્યાં સુધી જ્ઞાનપૂર્વક મરી નથી, ત્યાં સુધી પોતાના સુખ સગવડા શેાધવા પાછળ, શિષ્યા અને સાધના વધારવાની વૃત્તિ રહે છે વળી આવા ધર્માચાર્યોંની આંતરિક નબળાઇ અનેક રીતે જામતી નય છે. કંચન અને કામના ત્યાગી હેાવાના કારણે તે પોતાને ઉચ્ચ માનતા થાય છે તે સંસારી જતેને કીચામાં પડેલા માને છે. તે શાસ્ત્રને અને વેશને આગળ ધરી, સમાજ પાસે પોતાની પ્રતિષ્ઠા અને આગેવાની સાચવી રાખવાના પ્રયત્નો નિત્ય કરે છે. અત્યારે કંઈક આવી સ્થિતિ હોવાથી ધર્મનું. શુદ્ધિકરણ આવશ્યક છે, અનિવાય' છે અને સ્વાભાવિક છે. એ શુદ્ધિકરણના કિરણે ખુણે ખાંચરે પણ પ્રસરી રહ્યાં છે. » યુનાને અને યુવતીઓજ આ કાયતે મદદ આપી શકશે, યુવાન અને યુવતીઓજ દંભના દેખાવાને ફગાવી શકો, યુવાને અને યુવતીએજ વિચાર, વાણી અને વતનને સમન્વય કરી શકશે અને એમ કરી નવુ સંસ્કરણ નિપજાવી શકશે.
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy