SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ તરૂણ જૈન તા. ૧૬-૨-૩૪ સાધુ સંમેલનનું બંધારણ અને બંધારણ અને કાર્યપદ્ધતિ. જે સાધુ સમેલનના લહુકારા દિગતમાં સંભળાઈ રહ્યા છે જેની સ ંમેલન માટેની ધામધૂમ અને દોડાદોડી જોરĪારથી ચાલી રહી છે, જે સ ંમેલનને માટે તેના સૂત્રધારે આકાશ પાતાળ એક કરી રહ્યા છે, તે સાધુ સંમેલનની જરૂરીયાત આજ ઘણાં વર્ષો થયાં સમાજને આવશ્યક લાગતી હતી. કારણ કે જે આ સંસાર છેડી ત્યાગી બન્યા છે, જેઓ આત્મકલ્યાણની ઉન્નત ભાવના માટેજ જીવે છે, તેમાંજ નાના મેટા, ઉંચા નીચા આદિની અહંભાવ વધારવાની ભાવનાએ વર્ષોં પહેલાથી ઘર કરવા માંડયું હતું, અને તેમાં પે।તપોતાના ભકત શ્રાવકાને સડાવી તેઓના પૈસાટકાની કાર્ટા આદિારા ખરાખી કરી, એ કલુષિત ભાવનાને એટલા ઉગ્રસ્વરૂપમાં તેઓએ મૂકી દીધી કે સમાજ છિન્ન ભિન્ન થઈ પક્ષાપક્ષીમાં વહે ચાઇ ગયા. આટલું પણ જાણે સપૂણ' હેય નહિ તેમ સાગરજીએ ગુજરાતમાં આવી આસ્તિક નાસ્તિકની ચર્ચા ઉપાડી, સમાજે તેઓના કહેવાના વ્યાજબી પણા માટે પુરાવા માગ્યા, પરંતુ તેમની હંમેશની ટેવ મુજબ એના સીધા ઉત્તરેય નહિ આપતાં લડાયક મને દશા અખત્યાર કરી. ખીજી બાજુ અયેાગ્ય દીક્ષા, દેવદ્રવ્ય, સધસત્તાની અવગણના, ચારિત્રની શિથિલતા આદિ પ્રશ્નોની શાસ્ત્રાથી અસંબદ્ધ અને મનમાનતી ચર્ચા ઉપસ્થિત કરી. આયી જૈન સમાજમાં યુવžાના લેહી ઉકળી ઉઠયાં અને સમાજ નાકા મધ્ય સમુદ્રે તફાનમાં સપડાઇ ખરાત્રે ચઢી જવાની અણી ઉપર આવી પહોંચી. જે સાધુસમુદાય પૂજ્ય મનાતો, તેની આ અધમ સ્થિતિ જોઇ એક પક્ષની એવી મજબૂત માન્યતા થઈ કે આ સ્થિતિમાં સુધારે થવા માટે સાધુઓએ અવશ્ય એકત્ર મળી કઈક તે કલાક જોઈ અને એ રીતે સાધુ સંમેલનની આવશ્યકતા સમાજને લાગવા માંડી, પરંતુ ક્રાઇ તેને વ્યવસ્થિત સ્વરૂપમાં કે મૃત'સ્વરૂપમાં મૂકી નિખાલસ ભાવે તે પરત્વે પ્રવૃત્તિ આદરી શકતું નહિ. કારણ કે જેઓ આ વસ્તુ સ્થિતિના તેડ કાઢવા ઇચ્છતા હતા તેઓ પણ એમ સમજતા કે, સાધુઓમાં ઘણા મેટા અને અનિચ્છનીય મતભેદો છે, તેને સ'પ્રદાય સંપ્રદાયની વચ્ચે આહાર પાણી લેવાના સબંધ નથી. એટલુંજ નહિ પણ ખીજાનેા લાવેલેા આહાર વાપરવાથી પણ વટલાઈ જવા જેવી સ્થિતિ હતી. એક બીજાનાં મસ્તકા નમવાં જોઇએ ત્યાં આંખા લડતી હતી. આ વસ્તુસ્થિતિ જેએ સમજતા હતા તે સાધુઓને એકત્ર કરવાની હિંમત કરી શકતા ન હતા. આખરે અમદાવાદના નગરશેઠે સાધુઓને એકત્ર કરી, એક સંમેલન ભરવાનું ગમે તે કારણે માથે લીધું, પર ંતુ અમારે કહેવુ જોઇશે કે નગરશેઠે આ ઉતાવળ કરી છે અને કેટલેક અંશે કાચું કાપ્યું છે. તેઓએ જે ઉતાવળ અને શૈલી અખત્યાર કર્યાં છે અને એ વાતાવરણમાં જે રંગ દેખાય છે તે જોતાં તેના લક્ષ્ય બિન્દુથી ઉલટાંજ પરિણામ આવે તેા ના કહેવાય નહિ, છતાં નિરાશ ન થતાં સમગ્ર હિન્દુસ્તાનમાંથી જેઓને પ્રભાવ સાધુ સમુદાય ઉપર પડે તેવા પાંચ કે સાત અગ્રગણ્ય શ્રાવકા પ્રથમ દરેક આચાર્યને મળે, તેમના દરેક તકરારી પ્રશ્ના સાંભળે, ખૂબ વાટાઘાટ કરી તેમના નિવેડે લાવવા પ્રયત્ન કરે, ત્યાર બાદ જ્યાં શ્રાવકાની દોડધામ ન હોય, અમુક સાધુઓની કિલ્લેખ દીજેવું ન www હાય તેવા એકાદ સ્થળને પસંદ કરી ત્યાં આગેવાન આચાર્યે તે ભેગા કરી પરસ્પર નિખાલસ ભાવે, ઉંચ નીચના ભેદ રાખ્યા સિવાય ખૂલ્લાં દિલે ચર્ચા કરે, જેએ માનાપમાનને અલિ આપી નમતુ આપવા તૈયાર ન હેાય તેમને તે પ્રભાવશાળી શ્રાવકા શામ, પ્રેમ દંડાદિથી જીતી લઇ વાતાવરણ નિર્વિકાર બનાવે અને ત્યાર ખાદ તે આચાર્યોની સહીથીજ સાધુ સ ંમેલન ખેાલાવે, જ્યાં બહુજ ધામધૂમ ન હેાય તેવું સ્થળ પસંદ કરે, અને આમત્રણની સાથેજ કાઇ પણ ગચ્છ કે સ ંપ્રદાયને બાધ ન આવે એવા પ્રકારના કરાવાના ખર અને બંધારણ પણ બહાર પાડે અને દરેક સપ્રદાયના પ્રતિનિધિ સાધુએ તેમાં અવશ્ય ભાગ લે અથવા (જેએ ન આવી શકે તે) સંદેશા દ્વારા સહાનુભૂતિ દર્શાવે. આ રીતે સર્વને એકત્ર કરે અને તેમાંથીજ એક નિડર. તટસ્થ, સેવાભાવી અને જૈનધર્મની તેમજ સાધુ સમુદાયની હંમેશને માટે પ્રગતિ ચ્છનારા ચારિત્રશીલ સાધુની પ્રમુખસ્થાન માટે વરણી થાય અને તેઓના દરેક કાયને ભેગા થયેલા સાધુ સમુદાય માન આપે, અને થયેલા ઠરાવે દરેક ગામના સંધેનુ બંધારણ નકકી કરી તે મારફત અમલ કરાવવાનું આગેવાન શ્રાવકે હાથ લે તે અમારી મજબૂત માન્યતા છે કે એકત્ર થયેલુ' સાધુ સમેલન સાચું અને ઐતિહાસિક નિવડે અને સમાજનૈ!કાને તારી શકે. આ વસ્તુસ્થિતિ લખવી જેટલી સહેલી છે તેટલી ઉત્પન્ન કરવી નાના મતભેદેરૂપી જે કાંટા વેરાયા છે, સ'ધ સત્તા, જામનગર સહેલી નથી. અમેએ ઉપર જણાવ્યુ તેમ પ્રથમ તે તેના માગ'માં પાટણ દિના ઝગડા, આહાર પાણી સંબંધ, વંદનવિધિ, આવા છે. એ અંદર અંદરના વાંધાઓની પતાવટ થઇ જાય તે પરસ્પર આવા અંતરાયાને દૂર કરી પ્રથમ ભૂમિકા સાફ્ કરવાની ખાસ જરૂર શાન્તિ અને પ્રેમને સ્થાન મળે, અને એટલુ થાય તોજ ખીજા વિષયો ઉપર નિખાલસ ભાવે તેઓ ચર્ચા કરી તેાંડ લાવી શકે. ધિ વળી સાધુ સ’મેલનના સૂત્રધારાએ એક મુખ્ય મુદ્દે ખાસ વિચારવા જેવા છે, ને તે એ કે સાધુ સ ંમેલન સાચું પ્રતિનિધિત્વવાળુ બનાવવુ હોય તેા દરેક સધાડા દીઠ અમુક સ ંખ્યાનાજ પ્રતિનિઆવી શકે. કાઇ નજીકમાં હોય તેના ઘણા અને કાઇ દૂર હાય તેને એકપણ પ્રતિનિધિ ન હોય તેવું બનવુ ન જોઈએ. જો એ રીતે સંખ્યાબળમાં પ્રતિનિધિત્વનું પ્રમાણ સરખું રાખવામાં ન આવે તે જેઓ નજીક હેાય તે સ ંપૂર્ણ` સખ્યામાં દાખલ થઇ પોતાની બહુમતિથી જે ફાવે તે કરી શકે, અને લઘુમતિને તે કાઇ દાદ પણ ન આપે, અને એમ થતાં એ સ ંમેલન નહિ પણ શ ંભુમેળા જેવું થઇ દ્રવ્ય અને સમયને નિરથ ક વ્યય કરવા જેવું થાય. તે ઉપરાંત સાધુ સંમેલને કરેલા ઠરાવે। કાગળ ઉપરજ ન રહે અને તેના યાગ્ય અમલ થાય તે માટે સધસત્તાના સ્વીકાર થવો જોઇએ. સધસત્તાના ભૂતકાળમાં સંધસત્તાને સ્વીકાર કરવામાં આવ્યા છે અને તે સત્તા નામથી જેઓ ચમકે તેએ ભૂતકાળ તરફ દ્રષ્ટિ કરશે તે! સમજાશે વિના ધરાવેાના યેાગ્ય રીતે અમલ થયેાજ અસંભવિત છે. જ લી. સેવàા, પ્રચાર કમીટી, શ્રી સુ’, જૈ, ચુ સંધ,
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy