SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ pe તા ૧-૧-૩૪ તરૂણ જૈન પ્રગતિ ના શિ ખરે થી 3 મુનિ સ*મેલન:— સફળ બનાવવું હાય તા જે જે સાધુઓને જે જે સધાએ સધ બહાર કર્યા છે, તે તે સંધેાની તે તે સાધુ પાસે મારી મંગાવે અથવા તે સંધ અને સાધુ વચ્ચેના વિખવાદને દૂર કરી. આપણા સમાજમાં વર્ષોંથી અનેક નિરર્થીક ચર્ચાઓ ચાલે છે, એ ચર્ચાઓએ વર્ગભેદ ઉભા કર્યાં, વર્ગભેદે દ્વેષ કેળવ્યા,સંધાના હરાવા પાછા ખેંચી લેવરાવે, કદાચ ઘડીભર એમ અને દ્વેષે આજે સમસ્ત જૈન સમાજની છિન્નભિન્ન સ્થિતિ કરી મૂકી છે. આ બધી બાબતાના મૂળમાં સાધુએ છે. શાઓને નામે તેઆએ ખૂબ મતભેદે જગાડયા છે, ખૂદ તેએામાં પશુ સવિચાર નથી અને સૌ કાઇ પોતાના કવ્યના બચાવ માટે શાસ્ત્રોની આડ ધરે છે, શ્રાવક્રાને એ શાસ્ત્રો જોવાની સત્તા નથી, એટલે હેન્રી અજ્ઞાનતાના લાભ લઇ સમાજની સત્તા સાધુએએ હાથ કરી, હેમાં પણ ઈર્ષ્યા અને હરીફાઇ જાગી, અમુક સાધુની કીતિ જોઈ પેાતાને તેનાથી વધારે મહાન કહે વડાવવાને ખાતર અંગત બાબતેમાં ઉતરી પડયા, સેવકાના વર્તુલા તૈયાર કર્યાં અને બિભત્સ તેમજ ગંદું સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. ખુદ ઘરમાંજ આગ લાગી. એક ગુરૂના દશ શિષ્યા હાય તેમાંથી પણ ઐકયને નાશ થયેા. આમ દરેક રીતે સાધુતામાં સમાજ નિષ્ફળ નિવડયે। ત્યારે સમાજને અમુક સમજી વર્ગ ભૂતકાળને દૃષ્ટિ સમક્ષ રાખી મુનિ સમેલન ભરાય એમ ઇચ્છવા લાગ્યા, તે માટે અનેક પ્રયત્ને કરવામાં આવ્યા, પરંતુ જ્યાં સુધી હ્રદયની મલીનતા હૈાય ત્યાં સુધી તેમાં સક્ળતા કિંદ મળે” નહિ, આમ દરેક પ્રયત્ને નિષ્ફળ નિવડયા એટલામાં સ્થા. જૈન મુનિ સંમેલન અજમેરમાં ભરાયું, તેઓએ માની લઇએ કૅ મુનિ સંમેલન ઠરાવા કરવામાં સફળતા મેળવે તાં એ ઠરાવને અમલમાં મૂકવા માટે સધ સ-તાની સર્વોપરિતા સ્વીકરાવવાની અનિવાર્ય આવશ્યકતા છે. જો સંધ સન્તાની એટલે મુનિસ ંમેલન સફળ ત્યારેજ થઈ શકે કે જે નિયા તે અવગણના કરવામાં આવે તે મુનિ સ`મેશ્વનનેા કરો। અર્થ નથી. કરે તેને અમલી કાર્યંમાં મૂકવા હેની પાછળ કાઇ જબરજસ્ત સ-તાનું પીઠબળ હૈાય. આપણે વ્યવસ્થિત બની જે રહેની પાછળ પીઠબળ ઉભું કરીએ તાજ તે સંમેલન સળ થાય, અન્યા હૈતી સફળતા ઉપર અમને જરાયે વિશ્વાસ નથી. અમને આશા છે કે મુનિ સ`મેલનને નાતરનારાઓ હની શકયતા તેમજ સફળતાની વિચારણા કરીતેજ આગળ પગલું ભરશે કે જેથી બીજે કશે! ઉલ્કાપાત ન મર્ચે. યુવક પ્રવૃત્તિ સમયાનુસાર પોતાના કાયદા કાનૂનો ધડયા; જ્યાં જ્યાં મતભે હતા, ત્યાં ત્યાં જુદી જુદી કમિટિ દ્વારા હેતે નિકાલ કરવા લાગ્યા અને ઘણાખરા મતભેદોને દૂર કરી સાધુ સ ંમેલનને લગભગ સફળ બનાવ્યું. એ પ્રસંગને લાભ લઇ સ્યા. કાન્ફ રન્સનું અધિવેશન પણ ત્યાંજ ભરાયું અને સમાજનું મજબૂત બંધારણ બનાવ્યું. આ બંધારણની સત્તા નીચે સાધુએને આણ્યા, ત્યારેજ સાધુએ ઠેકાણે આવ્યા. આજે હેના પ્રમુખ તે બંધારણના અમલ માટે ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે. આ સ્થિતિથી આપણા સમાજમાં પ્રેરણા મળી, મુનિ સંમેલન માટે ફરી ફરી પ્રયત્ના કરવામાં આવ્યા અને હેમાં સફળતા સાંપડી હૈ।ય તેમ કસ્તુરભાઈ મણીભાઇના ‘મૂર્તિપૂજક જૈન સંધાને વિનંતિ નામના જાહેર નિવેદનથી જણાય છે. આ પ્રયાસ સ્તુત્ય છે, પરંતુ હેને સફળ બનાવવા માટે પહેલાં અનેક મતભેદોના નિકાલ લાવવે પડશે. દાખલા તરીકે જે જે સાધુએ સધની મર્યાદાના ભંગ કર્યાં છે ત્હને . મુનિ સ ંમેલનમાં આમંત્રણુ આપી શકાય કે નહિ ? મુનિ સંમેલન પહેલાં આ પ્રશ્નને ઉકેલ લાવવા જરૂરી છે, કારણકે કેટલાક સાધુઓને પાટણ અને જામનગરના સÛાએ જૈન સાધુ તરીકે નહિ માનવાના પેાતાના અભિપ્રાય જાહેર કર્યાં છે. આ બાબત જો અમદાવાદના સંઘ લક્ષ્યમાં ન લે, તે સંધ સંધમાં અથડામણુ ઉભી ચશે. જામ. નગરના સબની આમન્યા અમદાવાદના સધ આજે તાડશે આવતી કાલે જામનગરના સધ અમદાવાદના સંધતી આમન્યા તેાડશે, પાટણ તેા મકકમ ઉભુંજ છે. આમ થવાથી એક ખીજા સધાની આમન્યાએ તૂટશે, નિરČક વિખવાદ ઉભા ચશે, અત્યાર સુધીની અમદાવાદના સંધની સર્વોપરિતા ઉપર ઝાંખપ લાગશે. એટલે અમદાવાદના સત્રને જો મુનિ સમેલન જગતમાં જ્યારે યુવક પ્રવૃતિનાં પૂર ફરી વળ્યાં છે, નવચેતન અને પ્રાણુને સ ંચાર થઇ રહ્યો છે, ત્યારે દિન પ્રતિદિન આપણામાં નિષ્ક્રિયતા આવી રહી છે. જ્યારે ચોમેર દાવાનળ સળગી રહ્યો હાય, જ્યારે આપણા નાશની નાખતા વાગી રહી હાય, ત્યારે આપણાથી ચૂપ કેમ બેસી શકાય તે સમજમાં આવતું નથી. આજે આપણી પ્રવૃતિમાં ખૂબ એટ આવી છે, આજે આપણી પાસે રચનાત્મક ક્રાઇ જાતના કાર્યક્રમ નથી. એ બાબત યુવકૅ માટે શરમાવનારી છે. સને ૧૯૩૧ ની યુવક પરિષદના ઉત્સાહ આજે લગભગ મર્દ થઇ ગયા છે. તે ઉત્સાહ ક્રમ માં થયા હૈની વિગતામાં ન ઉતરતાં અત્યારે તે માત્ર એટલીજ સુચના આપવી. બસ થશે કે જે સંજોગામાં એ પરિષદનું કાર્યં પડી ભાંગ્યું હતું, એ સ ંજોગા પટ્ટાયા છે. તેના પ્રમુખ જેલમાંથી બંહાર આવ્યા છે. હેની વર્કીંગ કિમિટના સભ્યો અને મત્રોએ બધા છૂટા છે. તેમા જે પેાતાની જવાબદારી સ્લૅમજે અને કાઇ પણુ જાતની, પરિષદના ધ્યેયને અનુસરીને પ્રવૃતિ હાથ ધરે તા યુવકામાં કંઇક ઉત્સાહ પ્રગટે એમ અમે પ્રમાણિકપણે માનીએ છીએ. સમાજમાં આજે કાર્ય કરવાનાં અનેક ક્ષેત્રો અસ્તિત્વમાં આવ્યાં છે, તેમાનાં અમુક ક્ષેત્રો પસંદ કરી યુવક પષદની વર્કીંગ કિંમિટ ઘણું ઘણું કરી શકે તેમ છે. હેનામાં શકિત છે, તે કિતના સદુપયેાગ કરે એમ ઇચ્છવું અસ્યાને તેા નથીજ. ત્યાર પછી યુવક પ્રવૃતિને વેગ આપવા હેતું સંગઠન સાધવા યુવક પ્રતિનિધિનું એક સંમેલન વડેરામાં ભરાયું અને જૈન યુવ મહામ`ડળ અસ્તિત્વમાં જાગ્યું. હૈના બંધારણ માટે એક કિંમિટ અને સેક્રેટરીએની નિમણુંă કરવામાં આવી. હેમાં લગભગ ચૌદેક મડળા જોડાયાં. એ મડળે કેટલી પ્રગતિ કરી તે જાણવામાં આવ્યું નથી. જો કે હેના મંત્રીઓ ઉત્સાહી સેવાભાવી છે, છતાં જ્યાં સુધી કે કા` હાય ખામાં ન આવે ત્યાં સુધી જનતાની દૃષ્ટિએ હેની કશી કિંમત નથી, એ બાબત કા કર્તાએ લક્ષ્યમાં લે એમ અમે ઇચ્છીએ છીએ. તે .
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy