SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ पुरिसा 1 सचमेव समाभजाणाहि । સ सचस्स आया से उबठ्ठिए मेहावी मारं तरई ॥ હે મનુષ્યા ! સત્યને જ બરાબર સમજો. સત્યની આજ્ઞા પર ખડા થનાર મુદ્ધિવાન મૃત્યુને તરી જાય છે. ( આચારાંગ સૂત્ર. ) તરૂણ જન. સામવાર તા૦ ૧–૧–૩૪ વર્ષના પ્રભાતે. તરૂણ જૈન અમારી મુરાદ સમસ્ત વિશ્વમાં આજે ક્રાન્તિનાં આંધ્રલને ફેલાઇ રહ્યાં છે, ડગલે ને પગલે હેંનુ વ્યાપક રૂપ થતું જાય છે, અને જેમ જેમ વ્હેની વ્યાપકતા વધતી જાય છે લ્હેમ વ્હેમ જાનવાણીના નાશ નજદીક બહુ નજદીક આવતા જાય છે, અને તે ઇચ્છનીય છે કારણ કે ભૂતકાળના આચારે, વિચારો, વિધિવિધાના કે ક્રિયા વતમાનકાળને અધ એસ્તી ન હેાય તે રહેતા નાશ કયે જ છુટકા છે. આજના ઇતિહ્રાસ બતાવી રહ્યો છે કે જગતની પ્રતિને મારે જો કાપણ બાબત નડતી હોય તે તે જુનવાણીજ છે. એટલે હેના સંપૂર્ણ નાશ કર્યાં પછીજ જગત અને આપણે પ્રગતિના પંથે પડી... - તા. ૧-૧-૩૪ પહોંચવાની તૈયારી કરી રહ્યા છે. તેએ પણ પેાતાને યુવાન તરીકે ઓળખાવવાનું ગૌરવ લઈ રહ્યા છે; આ યુવાનીનુ મહત્ત્વ આપણા સમાજના તા સમજશે કે ? આ ખધી ખાખતાને વિચાર કરીનેજ તરૂણ જૈન અસ્તિત્વમાં આવ્યું છે. હૅના ઉદ્દેશ આ રાક્ષસેના નાશ ઉપરાંત સમાજના સળગતા પ્રને ચર્ચાવાના છે. આાજનુ બંધારણ બીન ઉપયાગી છે, તે નવેસરથી રચાય તે માટેના પ્રચારકાની પણ અમને ઉમેદ છે. તદુપરાંત ‘સાધુ સ ંમેલન’ની પણ ખૂબ બાંગ પુકારાઇ રહી છે. જો કે આ બાખત બનવી અમને તે કષ્ટસાધ્યું લાગે છે છતાં એ બાબત બને તે યુવકાના સ્પષ્ટ સિધ્ધાંતા હૈની સ્લામે મૂકવા એક પેપરની પણ આવશ્યકતા હતી, • તરૂણ જૈન ' એ આવશ્યકતા પૂરી પાડરો. આપણુા સમાજમાં પણ દિન પ્રતિદિન એ જીવાણી ભય’કર સ્વરૂપ પકડતી જાય છે, શ્રીમંતશાહી અને સાધુશાહી ના રૂપમાં એ પાતાનું તાંડવ નૃત્ય ખેલ્યેજ જાય છે, વષઁથી આપણા સમાજ ા ક્રૂર રાક્ષસની સીતમ ચકકીમાં પીસાયાજ કરે છે, અજ્ઞાન જનસમુદાય ઉપર તેએ પેાતાનુ ં સામ્રાજ્ય ધર્મીના નામે ચલાવ્યાજ કરે છે. ઉપરાક્ત રાક્ષસેાએ પોતાની સત્તાના સિંહાસને કાયમ ટકાવવા માટે ધમ, સમાજ અને સાહિત્યને એટલું વિકૃત બનાવી દીધું છે, કે વ્હેની આગળ જૈન શબ્દ મૂકવા એ કુદરતના મેટામાં મોટા અપરાધ કરવા જેવું છે. આ સ્થિતિ જરાયે ચલાવી લેવાય તેમ નથી. આ બાબત જ્યાં સુધી આમવર્ગ પાસે ન સૂકાય ત્યાં સુધી આ રાક્ષસાને દૂર કરવાના કાઇ સંજોગા નથી, એટલે પ્રચાર કાર્ય સિવાય તે અનવું અશકય છે; એ કામ યુવકેાને ફાળે જાય છે, યુવા ઉપર સમાજની માટી આશા છે, કારણ કે વૃધ્ધા ધાર્મિક, સામાજિક અને આર્થિક આંધીમાં સપડાયા હાઇ સમયને એળખી આગળ ધપી શકે તેમ નથી. દુનિયાના દરેકસમાજો, રાષ્ટ્રો અને ધર્માંની પ્રગતિ તે તે સમાજના, રાષ્ટ્રના અને ધર્માંના યુવાનાથીજ થઇ રહી છે. યુવાની વ્યાપક જાય છે, તેમાં પ્રાણ છે, આત્મભાગ આપવાની તમન્ના પહોંચવાની મુરાદ છે. યુવાન એ શબ્દ કેટલા નિરૂત્સાહીમાં 'પ્રાણ પૂરે છે ! સ્વયં ગાંધીજી 1 મહાપુરૂષ કે જેએ જીવન સ ધ્યાના આરે આપણામાં એક કહેવત કુ ખેલે હેનાં ખેર વેચાય ' તેમ યુવકાએ પોતાની પ્રવૃત્તિ આગળ ધપાવવી હોય તે હેતે લેાકમત કેળવવા જોઇએ, તે માટે સ્વાભાવિક રીતે એક પત્રની જરૂરત ઉભી થાય છે. આ બાબત માટે ‘તરૂણ જૈન'ના કાલમા હંમેશાં ખુલ્લાં રહેશે. આપણા સમાજ એ એક એવા સમાજ છે કે વીસમી સદીના પ્રતિકારક યુગથી ઘણું જ પછાત છે, અનેક નિરક ચર્ચાઓ અને આંતરિક કલહેાથી તેનું હાર્દ સડી ગયેલું છે, ખૂબ મતભેદ, આપસમાં ઇર્ષ્યા અને દ્વેષથી પક્ષભેદનુ સામ્રાજ્ય પ્રવતી રહ્યું છે, રૂઢિચુસ્તતાની જંજીરમાં સપડાયેલ ટુકી દૃષ્ટિવાળા સમાજને અમુક વ યુગ પ્રવસ્તુથી તદ્દન વિમુખ ચાલી રહ્યો છે, અને તેમ કરી નિરર્થક સમય. તેમજ પૈસાની બરબાદી કરી પોતાને હાસ કરી રહયા છે. અને તેમ કરી સારીયે આલમમાં સમાજ, ધમ અને સાહિત્યને નિંદનીય સ્થાને મૂકી રહયા છે. પ્રભુ મહાવીરની વિશ્વ બન્ધુત્વની દિશ્ય ભાવના તેમજ તેમના જગત વ્યાપક સુંદર સિધ્ધાંતને ચઢી રહયા છે. યુવકા માટે આ ખીના અસહય છે, તેણે તેની સામે ખૂબ આંદોલન ઉભાં કર્યાં છે, છતાં હજી પણ તે માટે પ્રયત્ન કરવાની જરૂર છે. છેલ્લી જૈન યુવક પરિષદ પછી યુવક પ્રવૃત્તિમાં ખૂબ એટ આવી છે. જો કે ભરતી ને એટ એ કુદરતને અટલ નિયમ છે, પણ આ નિષ્ક્રિયતા હવે લાંબે વખત ચલાવી લેવી જોઇતી નથી. જ્યારે દરેક સમાજો પ્રગતિને પંથે પડી રહયા હાય, ત્યારે આપણા યુવકાનુ` મૌન કાઈપણુ રીતે ઉચિત નથી, આપણે પણ કવ્ય પથ પડવાને કટિબધ્ધ થવુ જોઇએ. ‘તરૂણ જૈન' તે માટે મા` દર્શન કરાવશે. આપણે ત્યાં અનેક મ`ડળેા છે, કુંડા છે; શાળાઓ છે, તેમાં ખુબ સુધારણાને અવકાશ છે. એટલે ‘તરૂણ જૈન’ હુંમેશાં નિડરતાથી હેના ગુદોષમાં ઉતરશે. આમ અનેક દૃષ્ટિબિન્દુથી તરૂણ જૈન' અસ્તિત્વમાં આવ્યું છે. ‘તરૂણ જૈન'ના પહેલા પેજ ઉપર જે ચિત્ર આપવામાં આવ્યું છે તેમાં ઉપરાત બાબતે સમાવવામાં આવી છે. સમાજ અને ભાવી પ્રજા, જુના ધર્માધ્યક્ષા અને પટેલીના જુલ્મ અને બધનમાં છે. ‘તરૂણ જૈન' તેના બંધના તાડી તેને પ્રગતિના માગે. વાળો, બાળસૂર્ય તણુ વયનું સૂચન છે. આધુનિક નગરને દેખાવ નવા યુગનું સૂચન છે.
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy