SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ V ૧૯૩૪ - 1934 અમારી મુરાદ ITI Gol સમાજ, ધમ અને સાહિત્યની સેવા બજાવતુ નૂતન યુગનુ જૈન પાક્ષિક પત્ર છુક નકલ ૨૧ ના શ્રી જૈન ધ્રુવ સીડીકેટનું મુખ પત્ર વાર્ષિક શ. ૧-૮- s તંત્રી:---કાન્ત વી. સુતરીયા. સમાજને....પી.ડી....રાપુટીનશાહી અખિલ બ્રહ્માંડમાં હ્યુમ ” એ શબ્દ ઘણેજ વ્યાપક બન્યા હતા. જેની ઢાલ નીચે શયતાનીયત, દગાખોરી, લ, ચિા અને દિશામારી ખુબ ફૂલીફાળી હતી. તેમ આ રૂપ અથી માસને બેભાન બનાવી હૈના ઇમારા મનમાનતી લટ ચલાવતા હતા. હન્તુ ગઇ કાલેજ ઇતિહાસને પાન ચઢેલા પેનમાં ધર્મના ઇજારદાર અજ્ઞાન માણસોને અનેક રીતે ભરમાવી હેની પાસેથી અમુક રકમ પડાવી હેને સ્વગના પરવાના આપતા હતા, અાની મીલ્કત મેળવી જૅમના ઉપર તાગડધિન્ના કરતા હતા. લોકોની પરલેક તરફ દ્રષ્ટિ ખેંચ, તેમ આ લોકના આનંદ ભોગવતા હતા. આમ વર્ષો સુધી માણતાં એક દિવસ સ્પેન સફાળુ ઉંઘમાંથી તર્યું, અને એકજ ાએ આ ધર્મના ઈજારદારની ઇંદ્રજાળ તાડી હેને પહેરેલ લુગડે દેશપાર કર્યા. આજે એ સ્વર્ગના ઇજારદારો સ્વર્ગની ટીકીટ ખરીદવા માટે સ્પેનના સીમાડા ઉપર ઉભા રહી ઈશ્વરની પ્રાર્થના કરી રહ્યા છે. પરંતુ હજી ઇશ્વરે સાંભળ્યું હોય તેમ જણાતું નથી. બે દાયકા પહેલાના શીયાનો ઇતિહાસ પણ તવેજ કરૂણાજનક છે.. એ સમયમાં સમગ્ર . રૂશીયામાં રામ્પુટીનની સત્તા ચાલતી, રહેની લાલ આંથી અનેક માણસનાં માથાં ધડથી જુદાં થતાં, હૅની કૃપાદ્રષ્ટિથી અનેક માણતા અમીરાત ભાગતાં, ટુંકમાં તે વખતે શરૂપુટીનનું વાક્ય એટલે ઇશ્વર વાકય તરીકે મનાતું. ખુદ ખારવા હેના વાકયને ઉથલાવવાની કદિ હામ ભિડી શકતા નહિ એટલે રાપુટીનની સ્વચ્છંદતા દિન પ્રતિદેિન વધવા લાગી. ઇશ્વરના પ્રતિનિધિ તરકે ાહેર થઇ અનેક કુમારિકાઓનું કૌમાર્ય - ઋતુ લાલુએ છેક રાજકુમારિકાઓને પણ પેાતાની લાલસાની ગુલામ બનાવી,આમ મેમેજા લૂંટતા રાસ્યુટીનના અંતકાળે નજદિક આવ્યા અને ર!જકુમારના હાથે હાર થતાં હેતુ મુડદુ નદીનાં પાણીમાં તણાયું. રશીયા ધમ ગુરૂસ્માના ત્રાસથી મૂક્ત બન્યું, ત્યારથી ત્હની પ્રગતિ દિન પ્રતિદિન વધતીજ રહી છે, આજે હનુ સ્થાન દુનિયાની સમય સત્તામાં મેખરે છે. આર્યાવત માં પણ આજ સ્થિતિ છે. હેના સાત લાખ ગામડામાં કોઇ એવું ગામ નહિં હોય કે જ્યાં સમાજને પૈસે તાગડધન્ના કરનાર ધર્મના ઈજારદારો નહિ હાય, અહીં તેર લાખ ખાવાએ આવા આર્થિક બેહાલીના સમયમાં પારકે પૈસે પરમાનદ કરી રહ્યા છે. જૈન સમાજ પણ હેનાથી વિમૂક્ત નથી. પ્રભુ મહાવીરના નામે કરાડે રૂપીઆ લાતા અને મા માંધવા પાછળ ખચાઈ રહ્યા છે. જ્યારે સમાજ આર્થિક જ ઝાવાતમાં સપડાયા છે, એકારી અને શારીરિક અસ્વસ્થતા હૈને પીડી રહી છે, ત્યારે આ ધગુરૂએ ઉપધાન, ઉજમણાં, નવાં મંદિર અને પુસ્તક માને નામે ભદ્રિક લાકા પાસેથી લાખો રૂપિયા પડાવી હના મનમાનતા ઉપયોગ કરી રહ્યા આ બીના જરા ચલાવી શકાય હમ નથી. યુવકોએ આ સમાજને પીડતી રાપુટીનાહીના નાશ કર્યે જ છુટકા છે સમાજના યુવકોએ આ હની સામે પડકાર કર્યો છે, હૅની સત્તાના કાડા ધીમે ધીમે મેર હામ ભીડી છે. જેમ જેમ લેકની કિંષ્ટ પુલાક તરફથી ખસી આ લાક તરફ ચોંટતી જાય આ ધાર્મિક ગુંડાશાહીના નાશ નર્દિકને નદિક આવતા જાય છે. વર્ષ લ અ ? લે સાબથાર તા --૧૯૩૪
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy