SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ તરૂણ જૈન તા ૧-૨-૩૪ એક વિદ્યાથીએ લેઢાની સાંકળ તેડતાં શ્રીયુત મણીલાલ એમ. શાહ તરફથી તે વિદ્યાથી ને અગ્યાર રૂપી નામ આપવામાં આવ્યું હતું. ધાર્મિ ક પરીક્ષા પારિતોષિક પ્રદાન સમારંભ પણ એ સાથે જોડવામાં આવ્યા હતા. ખંભાતમાં કલેશ ઉભાજ છે. નૂતન સમાચાર. અમદાવાદ-અત્રેની શેઠ આણુંદજી કષાણુજીની પેઢીના વહીવટદાર પ્રતિનિધિ શેડ પ્રતાપસિંહ મેહેાલાલભાઇ લખી જણાવે છે કે ઘણા વખતથા અંબાજી કુંભારીઓજી યાત્રાએ જતા યાત્રાળુઓ પૈકી યાત્રાળુએ પાસેથી આજીજીની ચાત્રા બદલને આણુજીની યાત્રાએ જવાના છે કે જઇ આવ્યા છે. તે સાગનપૂર્વક પૂછીને માથા દીદ રૂ।. ૦૬-૦ આનાને વધારાને કર લેવામાં આવતા હતા. હાલમાં સુરતના દેવીભકત ઝવેરી અની મેતીઅે તે કર હાલના દાંતાના મહારાણા શ્રી ભવાનીસિંહજીને પ્રસન્ન કરી માટે કરાવ્યા છે તે બદલના માતા મહાલકારીના ઝવેરી અમીચંદભાઈ પરના પત્રની નકલ સૌની જાણ માટે પ્રગટ કરીએ છીએ નખર ૨૨૮ નેક નામદાર શ્રી મહારાજાધિરાજ શ્રી મહારાણાજી શ્રી ભવાનીસિંહજી સાહેબ બહાદુર સ્વા. દાંતા ભવાનગઢ વી શ્રી માતાજી મહાલકારી કાર રા. રા. દેવીભક્ત શ્રી અમીચંદભાઇ જત લખવાનું કે આપને જાણતાં આનંદ થશે કે નામ દાર શ્રી હનુર સાહેબ બહાદુરને આપની રૂબરૂ અરજ ઉપરથી નામદાર શ્રી હજુર સાહેબ બહાદુરે શ્રી માતાજીએ આવતાં યાત્રાળુએ પૈકી જૈને પાસેથી માઉન્ટ આબુની જાત્રા કરવા બદલ મુંડકા ઉપરાંતના જે હકક લેવાતા, તે મા કરવામાં આધ્યેા છે, અને તેવી મતલબને! હુકમ નંબર ૯૧ તા. ૬–૧–૩૪ ના અમારી તરફ આવી ગયા છે. તે જાણુરો તા॰ ૧૩ માહે જાન્યુઆરી સને ૧૯૩૪. સહી. નથુસીધ જી. માતાજી મહાલકારી. સધ સેવાના આવા ઉમદા કાર્ય માટે સધ તરફથી અમે ઝવેરી અમીચંદભાઇને સહુ ધન્યવાદ પાડવીએ છીએ અને જેના પરના આ વધારાના કર ઉદાર ચિત્તે` માફ કર્યા બદલ ના. મહારાણાશ્રીને પણ આભાર માનીએ છીએ. અત્રે ડોશીવાળાની પાળમાં ડેાકીયુ કરતા એક ભાઇ લખી જણાવે છે કે અમારી પાળમાં ખીરાજતા ઉપાધ્યાયજી તથા અન્ય સાધુની પૂરી ખાત્રી છે કે અમદાવાદ મુકામે ભરાતું સાધુ સ ંમેલન ફળીભુત થવાનું નથી. તે માટે ઉપાધ્યાય પ્રેમવિજય તથાબીજા સાધુએ પ્રયત્ન કરી રહ્યા છે. શ્રી લબ્ધિસૂરિ, શ્રી દાનસૂર તેમજ શ્રી રામવિજય અમદાવાદ આવે એટલે શાસ્રા ની તૈયારી માટેની બધી ગોઠવણા કરી ચેલેજ અપાશે, વિશેષમાં પાકે પાયે માને છે કે આ કાન્તિવિજયજી સાથે અનથવાનો નથી. આ બાબત શ્રી સાગરજીને શાસ્ત્રાની દાનસૂરિના સંધાડાના બધા સાધુ જી ંદગીમાં શ્રી વલ્લભસૂરિ સાથે વાનું નથી અને કાષ્ઠ દિવસ સંપ માટે શ્રી નગરોનુ લક્ષ્ય ખેંચાય તેમ ઇચ્છું છું. મુંબઇ-—શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આશ્રય નીચે ચાલતા મહાવીર સ્ટુડન્ડસ યુનિયને પેાતાનુ છ ું સ્નેહ સંમેલન એન. મી. જસ્ટીસ હરીલાલ જે. કણીયાના અધ્યક્ષપણા નીચે તા૦ ૨૮મી જાન્યુઆરીએ ઉજવ્યું હતુ. તે પ્રસંગે આખા ઢાલ ચીકાર ભરાઇ ગયા હતા, આ પ્રસંગે વિદ્યાધી' એએ અંગ કસરતના જુદા જુદા પ્રયાગે કરી બતાવ્યા હતા પન્યાસ શ્રી રિદ્ધિમુનિજીની સાધુ સમેલનમાં જવાની ખુલ્લી ના. અમદાવાદના નગરશૅડ કરતુરભાઇ મણીભાઇએ ખંભાતની વીશા શ્રીમાળી ન્યાતને ઝગડા પતાવ્યા એ ખુશી થવા જેવુ છે પણ લાંબા વખતથી ચાલ્યા આવતા અત્રેની પાંચે ન્યાને કલેશ નગરશેઠે પનાવ્યો નથી. ખરા કંકાસ છે. તે તે ઉભાજ રહ્યો. કહેવાય છે કે ખભાતનું સેાસાયટી ટાળું એસવાળ પારવાળ વગેરેને સાથે લેવા ના પાડતુ હેવાથી નગરશેઠ એ બાબતમાં કશું કરી શકયા નથી. આ બાબતમાં ઘટતું કરવા અત્રેના શ્રી રતીલાલ બેચરદાસે નગરશે કસ્તૂરભાઇ મણીભાષ્ટને ફરી ખંભાત આવવા માટે વિન ંતિ કરી છે. કારણ કે ખરો આ ક્લેશ પતાવવાનો છે. એક ન્યાતનું પત્યું. હેમાં મૂશ્કેલી ન્હાતી પણ પાંચે ન્યાતાને લેશ પતાવવા એમાંજ ખરી મૂશ્કેલીઓ છે. અત્રે જ્યારે નગરશેડ આવ્યા ત્યારે ખરતર ગચ્છના પન્યાસ શ્રી રિદ્વિમુનિજી પણ અહિંજ હતા તે પણ નગરશેઠે હેમની પાસે જવું ઉચિત માન્યું નહિં. અને આમંત્રણ આપવા મી॰ કઢીને મોકલ્યા, જ્યાં પક્ષપાતને મેલ ભર્યો હોય ત્યાં સફળતાની કઈ જાતની આશા રાખી શકાય ? પંન્યાસ રિદ્ધિમુનિજી સ ંમેલનમાં જવાની ખૂલ્લી ના પાડે છે, જૈન સમાજ સાવધાન ! જ્યાં આવી દાવપેચની રમત રમાતી હોય ત્યાં સાચા સાધુ સહકાર કેવી રીતે આપી શકે ? શ્રી રિદ્દિમુનિજી અત્રેથી અમદાવાદ તરફ ન જતાં સુરત તરફ વિહરી ગયા છે. શ્રી મુ`બઇ જૈન યુવક સંઘની મળેલી સામાન્ય સભા અને નવા વર્ષો માટે ચુંટાયેલી. કાય વાહુક કમીટી, સભાની એક મીટીંગ સધની એપીસમાં શ્રીયુત નાનજી શામજી તા ૨૧-૧-૩૪ ને રવિવારના રોજ વાર્ષિક સામાન્ય શાહના પ્રમુખપણા નીચે દિવસના ત્રણ વાગે (સ્ટા. ટા) મળી તેમાં સર્વાનુમતે નીચે મુજબ કામકાજ થયું હતું : -- ૧ સંવત ૧૯૮૯ ના કારતક શુદ ૧ થી આસા વદ ૦)) સુધીના એડીટ થએલા હિસાબ, સરયુ અને રિપેટ પાસ કરવામાં આવ્યા હતા. ૨ સંવત ૧૯૮૯ ની સાલની કાર્યવાહક સમિતિએ કરેલા કરાવ મુજબ કાર્યવાહક સમિતિની ચુંટણી થઇ હતી. ૩ સેક્રેટરીઓની નીચે મુજબ ચુટણી કરવામાં આવી છે ૧. મણીલાલ એમ. શાહ ૨ અમીચંદ ખેમચંદ શાહુ ૐ રતિલાલ સી. કૈાારી ૪ એડીટરાની નીચે પ્રમાણે ચૂંટણી થઇ હતી. ૧ નાનચંદ છગનલાલ શાહ २ જીવતલાલ ચંદ્રભાણુ કાહારી. ગત વર્ષની કાર્યવાહક કમીટી અને એડીટાને તેમણે કરેલ કામકાજ માટે આભાર માનવામાં આવ્યા હતા. બાદ પ્રમુખશ્રીના ઉપકાર માની સભા વિસર્જન થઇ હતી. મેનેજી ંગ કમીટીમાં ચૂંટાયેલ સભ્યોના નામ આવતા કે.
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy