________________
વિચારનાં વ્હેણ, આપણે સુધારક છીએ ?
સ્વજાતને સુધારક કહેવડાવતા એવા સજ્જતાના હૃદ સહ હું બેઠે હતા. ઠંડ હેર હતા. સમિર સુસવા
હતા અને દરેક હેણે સ્ત્રી
ઉન્નતિ અર્થે શા શા સુધરા
તરણ
જૈન
કર્યાં સમાજમાં ને ઘરમાં, વ્હેની અનુક્રમે કથા કહેતા હતા. એકે કહ્યું એણે સુધારા કર્યાં અને રજા આપી એની સ્ત્રીને લાજ નહિ કાઢવાની ને વિડલા સમક્ષ બેસવાની.
ખીજાએ કહ્યું એણે સુધારા કર્યાં પાષાકમાં એની સ્ત્રીને એણે રજા આપી બાંય વિનાનાં બ્લાઉઝ વ્હેરવાની અને મરજી પડે તે શિર નહિં, ઢાંકવાની.
ત્રીજાએ કહ્યુ, એણે સુધારા કર્યો અને એની સ્ત્રીને એના (પુરૂષના) પુરૂષ મિત્રા સાથે પત્તાં કે પ્રીજ, ખીલીય કે રેશમ
ગવાની પરવાનગી આપી.
ચેાથાએ કહ્યુ એણે સુધારે કર્યો ને પરવાનગી આપી, એની સેાળ વની પુત્રીને કાટ ને પાટલુન પહેરવાની ને પુરૂષ વેષ ડેરવાની.
પાંચમાએ કહ્યું એણે સુધારા કર્યો અને પરવાનગી દીધી એની પત્નીને વાળ બેઝ્ડ કરાવવાની અને હેના પુરૂષ મિત્ર
સાથે કરવાની.
ફરતી કરતી. આંગળી મ્હારી સામે આવી થાભી
હુ શા સુધારા કર્યા અને સ્ત્રી ઉન્નતિમાં હેરો કાળા વિષે
એ મ્હારે કહી બતાવવાના હતા.
!
મ્હેં કહ્યું ક્ષમા દેજે સ્પષ્ટ કથનને મ્હારી અગાઉના વકતવ્યને વિચારતાં મ્હને લાગ્યું છે કે આપણે કાઇ સુધારકજ નથી સ્ત્રીને પરવાનગી દેવાના કાણુ જ્હાં સુધી પુરૂષ હાથમાં રાખી રહ્યો છે સ્હાં સુધી સ્ત્રી સ્વતંત્ર નથી એ છે ઝાંઝવાનાં જળ. માત્ર સ્ત્રીઓને મારી ઇચ્છા મુજબ હમે પરવાનગી
આપે છે, અને સુધારક ગણાવવાનો ગર્વ લેવાય તે સારૂ મે એને કેળવો. હું તે! ઇચ્છું છું કે પુરૂષ સ્ત્રીને શિખામણ દેવ ના અને પરવાનગી દેવાનો ઇજારા જતા કરે તેા શ્રી જલ્દી સ્વતંત્ર આપમેળે બની રહે. આજે તા સ્ત્રી સુધારાને ક્હાને હમે એને કાંતા ગુલામજ બનાવે છે. અગર તે હમને શાભા દેતુ નિર્નીચર બનાવી મૂકેા છે.’ પરવત ન કેમ થાય ?
'
જ્યોત્સના ખુમ તેફાની કરી છે. એને મીયલ પતિ, ડૉક્ટરની આજ્ઞા અવગણીને ખાડી પીવી છેડતા નથી અને શરીરની પાયમાલી કરી રહ્યો છે. જ્યોત્સનાની વિનવણી
એને એ માનતા નથી,
આ પત્ર શ્રી જમનાદાસ અમરચંદ ન્યુ રેશમ બજાર, સેન્ટ્રલ બીલ્ડીંગ દુકાન નં
ગઇ પમ રાજયોત્સના, હું ને એને પતિ બેઠા હતા. મ્હારી ને એના પતિની આશ્ચર્ય મુગ્ધ અજાયબી વચ્ચે ન્યાસનાના પતિએ ખીડી માગી ત્યાત્મક બીડી એણે પતિને દીધી
અને ખીજી બીડી જ્યોત્સનાએ પેાતાનાં મ્હોંમાં મૂકી સળગાવી.
અમે કમકમી રહ્યા. સસ્કારી ગણાતી એક સ્ત્રી આમ બીડી પીએ એ અણુગમતી વાત હતી. જ્યાત્સનાનો પતિ તે ખૂબ ખીજાયા. એ છેકજ અસસ્કારી બની ગયા અને જ્યેાસનાને ગાળો દેવા માંડશે.
બીડીને! દમ લઇ, ધુમાડા કહાડતાં હસ્તી હસતી જ્યેત્સના એલી, અપને ખીજા વાનું કારણ શું છે હે પણ આપની જેમ બીડીમાં ં રસ લેવાને નિશ્ચય કર્યો છે. અને હારી ચ્છા છે કે બીડીદેવીને આરાધવામાં હું
આપને સંપૂર્ણ સાથ દઉં.” સારા કામમાં સીએએ પુરૂષને સાથે દેશ એવી ધમંજ્ઞા છે.”
હને કાંઇ આબરૂના ખ્યાલ છે,' પતિએ પૂછ્યું.
હું આપને પૂછુ' છું કે વન કરતાં આબરૂ મેરી છે જ્યેનાએ પૂછ્યું અને એની ચારેગમ ધુમાડાના ગોટેગોટા ખડા કર્યાં.
એક પળ એ પળ, અને પતિને ગુસ્સા ઉતરી ગયા. એણે મ્હારી સમક્ષ પ્રતિજ્ઞા લીધી બીડી નહિ પીવાની, અને જ્યેત્સનાના દાર્શનિક ટાક્ષ પર્ ને એની હિમ્મતપર હેં એને અભિનંદન દીધાં.
વર્ષો જૂની વસ્તુઓનુ પરિવર્તન હમજાવટથી નથી થતું, નવી દુનિયા કૂદરતને સવાની હાય છે ત્હારે ધરતીક પના આંચકા લાગે છે. જીનુ વિનાશ વ્હારે છે અને નૂતન સર્જાય છે. વિચારાના પરિવર્તનને સારૂ ખડખાર માણુસ પ્રગટે છે
એ ધીરે ધીરે આંચકા મારે છે સમાજને સમાજ ખળભળી ઉઠે
છે ને પરિવર્તન થાય છે. કાર્લ માર્કસ એવા આંચકા મારનાર હતા. એણે નવાં સત્યાથી જત ખળમળાવી મુકયુ અને આજે એ ખળભળાટથી થએલું પરિવર્તન આપણે જોઇ શકીએ છીએ. આજે જવાહરલાલ પંડીત આપણે હાં આંચકા દેવામાં કુશળ ગણાય છે. શાંત વાતાવરણને એ ધીરે રહી એક આંચકા દે છે અને લાંબી મુદત સુધી ખળભળાટ થતા જાહેર પત્રામાં આપણે જોઈ શકીએ છીએ. બનાશા એવાજ કુશળ આંચકાદેનાર છે.
હમારે સ્થપાકલા સિધ્ધાંતાનું, જીની માન્યતાઓનુ
પરિવર્તન કરવું હાય તો સૌ એકાએક ચમકી ઉઠે એવા એ જીની માન્યતાઓને જડમૂળથી હચમચાવી દે એવા આંકા મારતાં રાખી લેવું જોઇએ. એકે એક સુધારક, એકે એક પરિવર્તનકારમાં હમે એ કળાને ખૂબ વિકસેલી જોઇ શકશે. સાધુઓ પર સ્વામિત્વઃ
જૈન સાધુઓના પ્રશ્ન જરા વિકટ બનતે જાય છે, ક્રિશ્ચિયન ધર્મ માં પાદરી બનતાં પહેલાં કેટલી કસોટીમાંથી પસાર થવું પડે છે અને છેલ્લે જહેને સત્તા આપવામાં આવી છે તે પૂરતી કસેટી પછી એને પાદરી બનાવે છે. આપણા જૈન ધર્મમાં એવી કાઇ સેટી નથી અને એવુ કાઇ બંધારણ નથી ગમે તે સાધુ, ગમે હેને આધા ને મુપત્તિને ચાળપટ્ટો આપી સાધુ બનાવી દે છે અને એવા ગમે હેવા સાધુનાં ખાદ્યને સાધનો પૂરાં પાડવા માટે સમાજ ખધાયલા ગણાય છે.
આ મૂળ સ્થિતિજ ખાટી છે. આ જાતનાં સાધુને આપણે રોટલા નહિજ પૂરા પાડવા જોઇએ. ગમે હેમ સ્વેચ્છા ચારે સાધુએ 'ડીતે આપણી પર કાઇ બેન્દ્રે વધારી મૂકે એ આપણે નહિજ ચલાવી લેવું જોઇએ અપૂર્ણ
તારાચંદ. ગાંધીએ ધી કલાપી પ્રીન્ટીંગ પ્રેસમાં છાપી શ્રી જૈન યુથ સીડીકેટ માટે ૨૪ મુંબઇ ન. ૨ તરૂણુ જૈન આીસમાંથી પ્રગટ કર્યુ”.