________________
*૧
તરંગ સ્ક્વેાલઃ—
એ!હ ! મી, તત્રીજી ! હમે જળમાંથી શેાધી કાઢો, પણ મહેરબાની કશી જવાબદારી ન નાખશે, હમારા બાપના બાપના આભાર માનીશ
એટલી
તરૂણ જૈન
હને સમુદ્રના અગાધ કરીને મ્હારા માથે મહેરખાની બદલ હુ
સમજ્યા કે !
X
X
X
લે કર વાત, આ તે। ચતુરભાઈ ચપડાસી અચાનક પુટી નિકળ્યા અને વીરશાસનના ચારે ખૂણા ફરી વળ્યા. પણ મ્હારૂં બેટું કયાંયે જૈનત્વ ન દેખાયુ, ક્યાંથી દેખાય ! ટુકી દ્રષ્ટિના ચશ્મા ચડાવલ હાય અને રામજી પ્રેમજીની ફેક્ટરીમાંથી તૈયાર થયેલ માલને ઠેકાણે કરવા હાય, ત્યાં ખરી વસ્તુ સ્થિતિ કયાંથી હમજાય ? ચતુરભાઇની ચકાર દ્રષ્ટિ પહેલાં તે
તરૂણ જૈન'
ઉપર પડી જાય છે, કારણ કે હૈના ક્રૂટ પેજની ચાર લીટી
લઇ જાણે કાષ્ઠ ઇડરીયો ગઢ જીત્યા હેાય તેમ બહાર લીટીનુ' પૂરાણુ અડાવી દીધું છે. છે, બુદ્ધિ કાના બાપની
હેના ઉપર
!
X
X
X
પણ ચતુરભાઇનું ધર્માંશાસ્ત્ર ક્રા! જુદી દ્રષ્ટિનુ જણાય છે. હેતે મન તે! ગરીબના મેઢાંમાંથી બટકુ રટલે અને છાશ્યું છાશ પણું ઝુટવી લેનારા માલેતુજારા–ગરીમાને ભાગે લખેાપતિ બનનારા પોતાની મેાટી મિલ્કતમાંથી હજાર બે હજાર કે પાંચ દશ હજાર રૂપીયા ચતુરભાઇના ચાર ખૂણામાં વસ્તા કાઇ પુરાહિતાદ્દારા ખર્ચાવે, ઉપધાન ઉજમાં અને નવાં
E";
તા ૧-૨-૩૪
--~ર્ગીક
મંદિરે બંધાવે, એજ સાચું. જૈનત્વ જાય છે. આ વસ્તુ સ્થિતિ જૈનત્વ ાને કહેવાય વ્હેતી અજ્ઞાનતા સૂચવે છે.
X
x
X
આ હિસાબે તે જ્યારે ઉપધાન, ઉજમાં કે નવાં મદિરા માટે સ્થાનજ ન્હોતુ ત્યારે ચતુરભાઈનુ જૈનત્વ ક્યાં હતું. સમુદ્રના અગાધ જળમાં કે માઉન્ટ એવરેસ્ટના શિખર ઉપર ! ચતુરભાઈના દિવ્ય જ્ઞાન પ્રમાણે જે જૈનત્વની વ્યાપ્તિ કરવામાં આવે તે એમ થાય કે ‘જ્યાં જ્યાં ઉપધાન, ઉજમણાં અને રામજી પ્રેમજીની ફેકટરીને માલ ખપતો હોય ત્યાં ત્યાં જૈનત્વ છે, અને જ્યાં જ્યાં હેનેા અભાવ છે ત્યાં ત્યાં જૈનત્વ નથી. ચતુરભાઇની આ વ્યાપ્તિ જે માનવામાં આવે તે પછી ઉપધાન અને ઉજ્જમાં તે અર્વાચીન છે, પ્રાચીનતાનું ઈતિહાસ સાક્ષી આપતે નથી, એટલે જૈનત્વ હતુ ંજ નહિં. એમને ? વા! ચતુરભાઈ વાહ ! અધુરો ડેા છલકાય, એ આનુ નામ.
X
X
X
હવે ચતુરઆઇની ચાર ખૂણાની ચર્ચા આગળ વધે છે, કેવળ ક્રૂટ પેજને સ્પર્શીનેજ એ નથી અટકયા પણુ અગ્રલેખની છુટી છવાઈ સાડાતેર લીટી એકઠી કરી વીરશાસનનું કાલસ ભરેલ છે, અને હેના ઉપર ટિપ્પણ કરી ક્રાઇ અજબ શાસ્ત્રો તરીકેની પ્રતિભા દાખવેલ છે. ઉપરોક્ત લીટીઓમાં ‘સાધુશાહી’ને બદલે ‘નાકરશાહી' શબ્દ ઘુસાડી દીધેલ છે. આ મુત્સદીભરેલી ચાલબાજી સત્તાવાળાને ઉશ્કેરવાની તે નથીને ! કે ટુંકી દ્રષ્ટિના ચશ્મા અને જૈનત્વની ધૂનમાં આંધળીયા કરેલ છે ચતુરભાઈ 1 આના જવાબ હમારી સાક્ષાત સરસ્વતી (?) સ્વરૂપ જન્માન આપશે ! !
નમ્ર ભાષામાં ટંકાર કર્યાં કરે છે અને તે દ્વારા લેખકા પોતાનુ માનસ વ્યક્ત કર્યા કરે છે. પણ હમણાં મુંબઈથી યુવકેાનુ જે નવું છાપુ નિકળ્યું છે તેમાં વરજીભાઈના પરમાનંદે મ્હારા માટે ખુબ ટાક્ષો કર્યો છે. શું જમાના આવ્યા છે ! ગઈ કાલના છોકરાએ અમારા જેવા વર્ષોથી ચારિત્ર પાળી રીઢા થયેલા એની સામે કટાક્ષ કરતા શીખ્યા છે. હજુ તે એને પહેલેજ અંક નિકળ્યેા છે ખરૂંને ! વારૂ જોયું જશે. :મે એક કામ કરી ? હજી હમે સબ્ર મેળવ્યો નથી, ખરૂં કે ? સધ મેળા અનેસ્વાગત માટે સમિતિ ઉભી કરો, અને સંધના સહકાર સાથે ત્યાર પછી હું આવીશ ત્યારે બધુ થઇ રહેશે. આ આદેશ લગ્ન પહેલી વ્યક્તિ એરપ્લેનમાં પેાતાને પંથે પડી. આપણે પણ બહાર પડયા. મુનિ સ ંમેલનના સૂત્રધારાનું માનસ પારખી ને તે એમજ થયું કે આ સધ મક્કા પહેાંચશે કે નહિ ? સ્વપ્નદેવીની આ મુસાક્રીમાં મ્હેં હુને પેતાને રાજનગરમાં જોકે, અહિં શાસન સુલટાની છાવણીમાં તરખાટ મચેલા જણાયે વાતાવરણ બહુજ સંક્ષુબ્ધ જણાયુ'. હેમને પણ અવિશ્વાસ હાય તેમ જણાયુ, તેમની મુરાદમાં ફાવશે કે કેમ એ એમને મન પ્રશ્ન થઇ પડયા છે. છતાં પણ કંઇક સાથ મળશે એમ ધારી તે મુનિ સ ંમેલનનું ડેાલચુ ખેચી રહ્યા છે, રાજન-તે ઉભાજ રહ્યો, ચતુરભાઇ ચોવીસ હાથને ચેફ્રાળ એઢી હેમના બાપના બાપ અને હેના બાપના નામની પોક મૂકે તે પણ જ્યાં સુધી રામજી પ્રેમજીની ફૅક્ટરીમાં એ હશે ત્યાં સુધી જૈનત્વ હેમને હેમના શિવાય કયાંયે દેખાવાનું નથી, પછી હાલે આલમના ચારે ખૂણા ફરી વળે. પણ આલમમાં કરવાની હેમને પુરસદ કયાં છે!
X
X
X
વળી પાછુ કયાં છે જૈનત્વ ? ચતુરભાઇને એ પ્રશ્ન
ગરની રંગભૂમિમાં કંઇક વધારે ટહેલવાની ઈચ્છા થઇ પણ પહેલા કાલાતરીયાએ આવીને સપ્ત ગ્રહ યાગ તેડી નાંખ્યો. નિદ્રા અને સ્વપ્નદેવી બન્ને અદશ્ય થયાં. બંદા પોતાના આરામગાહમાં ટાઢથો રક્ષણુ મેળવી રહ્યા હતા તે ઉષાના આછા અજ વાળાં પૃથ્વી ઉપર ઉતરી રહ્યાં હતાં.
X
X
X
ને ચતુરભાઇએ એ તેર લી’ટીથી ‘તરૂણ જૈન’ની લાયકાનનું માપ કરેલ છે. એટલુંજ નહિં પણ પાતાળ ફાડીને ખૂણ 'પ્રસગરગ'માં શ્રીમંતશાહીના અને સાધુશાહીના નાશને અ કરી કમાલ કરી છે. તેએની સામાન્ય બુદ્ધિ શ્રીમ’તશાહીને નાશ એટલે મેન્શેલીઝમ સમજે છે, પણુ આ બાબત ખોટી છે. શ્રીમંતશાહીના નાશ એટલે પટેલશાહીને નાશ કે જે સમાજમાં આપખૂદી ચલાવે છે. અને સાધુશાહીનેા નાશ એટલે સેતાનશાહી પ્રવર્તાવી ‘એ' નહિ પણ આજકાલના સફેદ કપડાં નીચે છુપાયેલા સાધુતાના પવિત્ર ઝબ્બા નીચે સેતાનીયતભરી ચાલન બાજી ચલાવી સમાજને ત્રાહિ પાકરાવતા સેતાનેાની સેતાનીયુતના નાશ એ અર્થી છે. ચતુરભાઈનુ કાળજી ઠેકાણે હોય તે આ બાબત હમજવી મૂશ્કેલ નથી. પણ દુ:ખે છે પેટ અતે ફુટાય છે માથુ ! હેમાં તરંગી શો દોષ ?