________________ મjડી : : --"': ': ' + iii ' ' , : : * - સમય - તા. ર૭ સવારના તા. ર૭ સવારના નામ પર દસ વાગેથી જનરલ નવ વાગે વસ્કીગ કમી. વાર્ષિક સભાની બેઠક ટીની બેઠક મળશે. આ શરૂ થશે. શ્રી જૈન યુવક મહામંડળ. જનરલ વાપક સભા. .: શ્રી. સેક્રેટરી, ર૬-૩૦, ધનજી સ્ટી, મુંબઇ તા. ૧૨-૧ર-૩૪. સુજ્ઞ બધુશ્રી, , , , આપને તા. 1-12-34 ના કાગળમાં જણાવવા મુજબ મહામંડળની જનરલ વાર્ષિક સભા તા 27-12-34 માગસર વદી 6 ગુરૂવારે સુરત ખાતે ડે અમીચંદ છગનલાલના આમંત્રણથી બોલાવવામાં આવી છે. તે વખતે નીચે મુજબ કાર્ય રાખવામાં આવ્યું છે. (1) ગયા વરસને ઓડીટ થયેલે આવક જાવકને હિસાબ અને વકીંગ કમિટીએ કરેલા કામકાજના રિપેટ પાસ કરવા માટે રજુ કરવામાં આવશે. '' (2) નવા વરસ માટે એક્વેદાર તથા વર્કીગ કમિટીની ચુંટણી કરવામાં આવશે તથા ઓડીટરની નિમણુંક કરવામાં આવશે. (3) નવા વરસ માટે કાર્યક્રમ તૈયાર કરી તેના અમલ માટે પ્રચારકાર્યનું પ્રોગ્રામ ઘડી કાઢી તે પસાર કરવામાં આવશે. ' (4) મંત્રીઓ રજુ કરે છે. . આ વખતનું કામ ઘણું અગત્યનું હોઇ મહામંડળની ઉન્નત્તિ માટે જરૂરનું છે. માટે આપ આપના પ્રતિનિધિને : બપારણ કલમ 8, અનુસાર ચુંટીને મોકલી આપશોજી. 1. આપના પ્રતિનિધિના નામે અને અત્રે તેમજ સુરત ખાતે ડે. અમીચંદ છગનલાલ કે. ગાર્ડન ફેકટરી, રામપુરાને જણાવશે. તથા પ્રતિનિધિ સાહેબ સુરત કઈ ટ્રેનમાં આવશે તે પણ છે. અમીચંદભાઈને તેમના ઠેકાણે જણાવશે, જેથી સ્ટેશન ઉપર યોગ્ય ગોઠવણ તેઓ સાહેબ કરી શકે. - પ્રતિનિધિ ભાઈઓ બધા સાથેજ ઉતરી શકે તેટલા માટે ખપાટીઆ ચકલામાં ચંદાવાડી સામે જીવન નિવાસમાં તેઓ તરફથી ગોઠવણ કરવામાં આવી છે. શીયાળાની રૂતુ છે માટે બિછાને સાથે લાવવા સુચના કરીએ છીએ. બંધારણની કલમ 8, નીચે મુજબ છે. (8) પ્રતિનિધી. (1) જનરલ સભામાં જોડાયેલ સભ્ય (સંસ્થાઓ) પિતામાંથી નીચે મુજબ પ્રતિનિધિઓ મોક્લશે. ' જે સંસ્થામાં સભ્યોની સંખ્યા પચાસની અંદર હશે તેઓ બે, અને પચાશ ઉપરના સભ્યોવાળી સંસ્થા પિચાશે બે લેખે વધુ સભ્ય મોકલશે. (3) કોઈ પણ સસ્થા પાંચથી વધુ પ્રતિનિધી મોકલી શકશે નહી. (4) પ્રતિનિધિ અઢાર વર્ષની ઉમર ઉપરનો હોવો જોઈએ. આપ આપની સંસ્થાની સભા બેલાવી સુરતમાંજ જવાબ આપશે એવી આશા છે. લી. આપના સેવક, જમનાદાસ અમરચંદ ગાંધી મણીલાલ એમ. શાહ - માં. મંત્રીઓ. આ પત્ર શ્રી જમનાદાસ અમરચંદ ગાંધીએ ધી કલાપી પ્રેસમાં છાપી શ્રી જૈન યુથ સડીકેટ માટે ન્યુ બજાર, સેન્ટ્રલ બીડીંગ, દુકાન નં. 24 મુંબઈ નં. 2 તરૂણ જૈન ઓફીસમાંથી પ્રગટ કર્યું. : છે. આશા છે