SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૭-૧૨-૩૪ ૨ zx. ID NDC તરૂણ જૈન ...............ના.......વા દીક્ષાની વેદીપર એક બહેનનું બળીદાન. મારી કાઠીયાવાડની અંદર છ સાત વર્ષ પર વ્હેન જ્યા લગ્ન કરી કુંકુમ પગલે શ્વસુર આવી ત્યારીથી એના અંતરને એક કીય કારી ખાતેા. મહારા પતિદેવને દીક્ષા લેવાના કાડ છે,' છતાં મન મનાવતી અને ધરસંસાર ચલાવતાં ત્રણ બાળકાની માતા થઇ, છતાં પતિદેવ તેા દીક્ષાની ભાવનામાં મસ્ત હતા, લાક અનેક વાત ઉડાડતુ છતાં દ્રઢ મતે જયા સા વાતના ઘુંટડા ગળતી અને મન મનાવતી કે આ ત્રણ ત્રણ પુલ જેવાં બાળકાને ત્રણ ન્હાના દીયરને રઝળતાં મુઠ્ઠી નહિં ચાલ્યા જાય. એકદી વાવડ આવ્યા કે કાઇ સુખ સાધુએ પત્નિની સંમતિ સિવાય એના પતિને ચેાથા વતની ખાધા આપી તે પતિદેવે લીધી. આ સમાચારથી જયાના અંતરમાં કલાટ થયા. અનેક તર્ક વિત થયા. જરૂર દીક્ષા લેશે અને અમે રઝળી પડીશુ— આખરે એ સુકુમાર નવાવના જયાબ્જેન પેાતાના સુકેમળ શરીરને ઘાસલેટ છાંટીને દીક્ષાના ખપ્પરમાં તા. ૨૫–૧૧–૩૪ ના રોજ ખલીદાન આપી આ સંસાર છેડી ચાલી ગયાં. દીક્ષા આપનારાએાના કપાળે ચાંટતાં કલકામાંનું આ એક ભયંકર કલક છે. આચાય બનશે ? રાધનપુરમાં રામવિજયને આયા પછી આપવાના ભણકાર સભાા છે. રાધનપુરી યુવાને સાવધાન પુનર્લગ્ન કપડવંજના જૈન શાહ. રતીલાલ ખંકારદાસ તેમનીજ જ્ઞાતીના ખાઇ ચંદન જેએ એવષઁથી વિધવા થયેલ છે તેમની સાથે તા. ૧૬-૧૨ ૩૪ રવિવારે કપડવ’જમાં પુનઃલગ્ન ક" છે. સખાવત. ત્યાંના કચ્છ ભારપરમાં આંખની સ્મીતાલ આંધવા રહીશ શેઃ હાજીભાઇ મેશ્વજીભાઇએ એક લાખની સખાવત કરી કચ્છને આંખની સાર્વજનીક "સ્પીતાલ પૂરી સાચા સધપતિનું બીરૂદ મેળવ્યુ છે. . અથાગ્ય દીક્ષા. પાડી "...ak ૨૨૩ એટલે વડેાદરા રાજ્યના સુધારા તેમજ પોલીસ ખાતાએ સગીરાના રક્ષણ. ખાતર આ ધાડપાડુના હાથમાંથી એÜાળકામે અચાવવા યાગ્ય પગલાં લેવાની બનતી ઉતાવળે જરૂર જણાય છે. આ અંગે લાગતા વળગતા ચેાગ્ય પગલાં લેશે ? નાથાલાલ-ભાવતી લગ્નમિમાંસા—અનુ. પા. ૨૨૦ થી એટલે જો સમાજના એ યુવકા સ્વબળ ઉપર ઝુઝી, જાતે તૈયાર થઈ જાય તો સમાજનું કલેવર બહુજ સુંદર અને, સમાજ સુદૃઢ ખની જાય, અને પોતે વિશાળ થએલા સમાજની એકાદ કન્યાની મૈત્રી જરૂર સાધી શકે. ધન નહી પણ લાયકાતનું ધેારણુ પસંદગી પામે અને સમાજ ઉચ્ચ કક્ષાએ પહેાંચે. સગીરા, લાયક નાલાયક જે આવ્યા તેને મુડી નાખવાને ધંધા લઇ ખેડેલાનેા ધંધા ચામાસુ ઉતરતાં ખુલ્લા થયા છે એટલે સગીરાને મુડવામાં જાણીતા શ્રી સાગરા નંદજીએ વાદરા રાજ્યાના એ સગીર બળકાને વડાદરા રાજ્યમાં આવેલ મહેસાણા પ્રાંતના પાનસર ગામમાં શ્રી મહાવીર સ્વામીના દહેરાસરમાં મુડી નાખી ધાડપાડુની પેઠે એ બાળકૈાસહ વડેદરા રાજ્યની હદમાંથી ગચ્છંદી કરી ગયા છે. ચાર ડાકુએથી પ્રજાને રક્ષવા જેવી રીતે કાયદા છે, તેવીજ રીતે સગીર બાળકાને રક્ષવા ગઇસાલજ વડેદરા રાજ્યે એક કાનુન પસાર કર્યાં છે. પેપરામાં આવેલા . સમાચર સત્ય હોય તે સાગરજીએ રાજ્યના કાયદા ઉપર પગ મુકવાનું કૃત્ય કર્યું છે. જે યુવાનેાને એ લગ્ન વખતે સ્ત્રીએની સભા તરફથી એમની ચુપકીદી માટે તીાં મેણા મારવામાં આવ્યા હતાં છતાં જે એ પાતાને વિરાધ બતાવવાની પણ તસ્દી લીધી ન હતી તે યુવાને શ્રી જાસુદ મહેન તરફની ખાટી ગારી દયા ખાવાના કશાજ અધીકાર નથી. જો એમને સાચીજ પાસે ઢાડી જઈ જ્ઞાતિ બહાર શિક્ષા કરાવવાને કશીજ જરૂર સ્ત્રી-વનના આદર્શ માટે લાગણી હાય તા એમણે સમાજ ન હતી, પણ જે હિંદુ-કાયદા સ્ત્રીઓને આટ આટલા અપમાન આપી શકયા છે તે ફેરવવાને માટે–તે કાયદામાં પુરૂષ એક ઉપર ખીજી પત્ની ના કરી શકે--તેવી કલમે નાંખવાને પ્રયત્ન કરવાની જરૂર છે. હિંદભરમાં એ ચળવળ ચાલે છે એમાં ટકા આપવાની જરુર છે (હમણાંજ એક પારસી ગૃહસ્થને) કાયદાની રૂએ એક ઉપર બીજી કરવાને માટે એકાદ વર્ષની જેટલી સજા થઇ ) જ્ઞાતિનાં નાશ થતા અધનાને ટકાવી રાખવાની કાઇજ જરૂર નથી અને એ યુવા એમ ન માને એમના ઉહાપાહથીજ ફક્ત આ કરવામાં આવ્યું છે એની પાછળ અગત દ્વેષપ્રેરીત કેટલાક માનવીએની ધાક ધમકીથીજ એ વસ્તુ થઇ છે. યુવકા જોઇ શકશે કે એ શિક્ષાએ શ્રી જાસુદ ન્હેન અને તેમનાં બાળકાને શ્રી નાથાલાલ અને પ્રભાવતી સાથે ને સંબધ દૂરદૂર કરીને પરાક્ષ રીતે ખૂબ નુકશાનજ કર્યું છે. સ્ત્રી અને પુરૂષની સમાનતા સ્વીકારતા યુવાને સમજે તે જૂનવાણી સમાજ કાલે ફરી જશે એ નક્કી છે. યુવાને એ તાકાદ ખીલવવાની છે. સમાજનું તળીયું સાવ ઘસાઇ રહ્યું છે તેમના શાના ધૈ ણુથી એ પુટી જવાની રાહ જોઇ રહ્યું છે. જજે પ્રભુને વાચા હાત તેા.—અનુ. : પા. ૨૬૨ થી પણ આપણા માનેલા પ્રભુજીએ ને વાચા નથી. ટુંક મુદ્દીના અધશ્રદ્ધાળુ માનવીઓને પ્રભુની ઇચ્છા સમજવાને શકતી નથી, અને આપણે લેકા ગમે તેમ કરી પૈસા પેદા કરી એમાંથી અમુક ભાગ લઇ ઇશ્વરને નામે ખરચી પાતાની જાતને કૃતકૃત્ય માનીએ છીએ. કેટલી ઘેલછા? ઇશ્વરનું સાનીધ્ય આવી રીતે નહી પણ શ્વર આદેશ અનુસાર ચાલીને વનમાત્રના સ ંહારક નહી પણ પાષક બનીને પામી શકાવાનુ લાખા રૂપીયાનું આંધણુ જેમાંથી ધણુંજ કાપયોગી અને છે. શેઠશ્રી માકુભાઇ આ બધું સમજશે? અને મુકવા ધારેલુ કાયમી સ્મારક કરાવી શકાય તે રોકી રાખે. ઇશ્વર નારાજ નહી થાય. શ્રમજીવી.’ જન્મભૂમિમાંથી.
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy