________________
...........
..................
અમને એની જાણ નહતી, નહિ તે કૃષ્ણપક્ષી કાર્તિકી ચોથને ધમ રક્ષા દિન ઉજવવાની વિન ંતીમાં અમેય અમારા સુર પુરત. ગયા વર્ષોંના એ ઐતિહાસિક દિને સર સયાજીરાવે દિક્ષા-પ્રતિબંધક કાનુન કરી દિક્ષા એથે ભાગેડુ ને લુટેરૂ બનેલા સાધુએથી ગુજરાતના જૈન સમાજને ઉગાર્યાં.
*****....
X
X
X
X
X
ધમ રક્ષા ઉ-તેજક ઉત્સવ'ના મંત્રી રા. કડીને એમનું નિવેદન વાંચતા. સાંભળી એક ભાઈને દણ ભેટ ધરવાનું મન થયું હતું—એથી કે એમાં રા. કડી એમનુ જીવન બરાબર જોઇ શકે. સમાચાર અપૃણુ છે......દર્પણની ભેટ ધરાઇ કે નહિ એની માહિતિ હજી મળી નથી.
X
X
X
X
X
: એહદ ખેલતા આદમી શકે છે એમ વ્યવહારમાં મનાયું છે. બકતા આદમી ઘણી વાર અંતરમાં છુપાયેલું સત્ય ખેલી. જાય છે. બિરાદર રામવિજય નુતન વર્ષની ભાવના' ભાવતા યંગમેન્સ જૈન સોસાયટીને મમ નીચે મુજબ ખાલી નાંખે છે::
“પેટ ભરવા ખાતરજ દેવ-ગુરૂ-ધમ'ની નિદા કરતા હાય, પૈસા આપવાથી સુધરે તેવા હાય, તેઓને પૈસા આપીને, તેમનાં પેટ ભરીને પણ દેવ-ધ-ગુરૂની નિંદા કરતા અટકાવવા જોઇએ.” અને ભક્તજનાને ઉદ્દેશીને એ ભાઈ આગળ વધે છે; તમારી લક્ષ્મીથી જો દેવ-ગુરૂ-ધર્માંના નિદા નિદા કરતા અટકી જતા હોય, તે। એ લક્ષ્મીને જેવા તેવા સદુપયેાગ નથી !
આ વાંચ્યા પછી યંગમેન્સ જૈન સાસાયટીનાં દુધપાક પુરીનાં જમણે શી ભાવનાએ થાય છે એ વિષે અમને શંકા નથી રહી! દુધપાક પુરી જીન્દાબાદ ! યંગમેન્સ સેાસાયટી જીન્દાબાદ! અને હેની એથે આ થઇ રહ્યું છે તે ધના ઝંડા! તું અજર અમર થજે! હીપ, હીપ્, 'હુરરરરે !
રહ્યા છે
X
X
X
X
X
રામવિજયે કહેલું આ વાક્ય કેટલું સાચું છે ?
આજે ગુણાનો આડબર કરનાર દંભીઓ દુનિયાને પાયમાલ કરવાનો ધંધો લઇ એઠા છે.’ હજીય હમજશે? કે માત્ર સ્વાંગ છે તેથીજ રામવિજયને રામવિજયાને ખમાસણાં દીધેજ
X
X
જશે !
X
X
X
પુનઃલગ્નના હિમાયતીઓને પડકારતાં શ્રી. નારંગીન્હેન વાસના અને વિકારાને ખાળી દેવાની ‘ઠંડી ઠંડી ખાતેાં’ અમદાવાદની વિસાશ્રીમાળીની વાડીમાંથી કરે છે.
બરાબર છે વ્હેન! હયાત પતિગ્યે આવી વાતે કરવી મુશ્કેલ નથી !
X
X
X
X
કુમારી કાન્તામ્હેન મણીલાલ એજ સ્થળેથી ઉચ્ચારે છે:
આપણાંજ સતાનામાંથી કેટલાંક ધમ ના કેહ કરી રહ્યા છે, આપણા પતિવ્રત્ત ધમ હામે ઝુંબેશ ઉઠાવી
X
સબુર ! સબુર ! ભાનુ ! આપ તે કુમારીકા છેને?
X
X
X
X
X
· ગ. સ્વ. ડાહીબ્ડેન વાદી વિવેચન કરતાં પૂછે છે: શુ કામ સ્ત્રીઓને નામે તેમની વિષયવાસનાની વાતેા કરા છે? જાહેરમાં આવા પ્રશ્ન આ રીતે છેડવા બદલ ડાહીમ્હેન! હમને અભિનંદન ! પણ વ્હેન ! મા કરો. કાં તે
હમે વ્હેરાં છે યા તેા જડ છે. નહિં તે પુછ્યોજ આવી વાતો કરે છે એમ કહેવાની ત્વમે ધૃષ્ટતા નજ કરી હાત ! સ્ત્રીઓનાં એવાં કથન હમે નહિ સાંભળ્યા હોય, એ ૧૯૩૪ માં તે! સાવ અસંભવીત છે—સિવાય કે હમે અેરાં હા! x x x x x ‘ભીખ માંગવી એ હલકટતા છે' રામવિજય કહે છે.........અને એમણે હવેથી જાતે કમાઇ, પેટ ભરી, ધર્માંધાર કરવાનું નક્કી કર્યુ છે ! ! !
X
X
X
X
X
ધર્મ પર આક્રમણ કરનાર સ્હામે વધુ વાર ઉધ્યા વિના કમ્મર કસવાની, અને ધર્મના રક્ષણાર્થે કમ્મરે તલવાર લટકતી રાખવાની મુનિ મહારાજ એક હજાર આઠ શ્રી શ્રી શ્રી રામવિજયજી મહારાજની ઉશ્કેરણી મળ્યા પછી, અમદાવાદના સોસાયટી ભકતા એમના વડદાદાની, મહમદ બેગડાના યુગની કટાયલી તલવારાને ગ્યાસતેલથી સાર્ક કરવા મંડી
પડયા છે.
યોજવા પડયા છે.
......અને એ હકિકત જાણ્યા પછી, અમદાવાદના કલેકટરને સુલેહશાંતિનો ભંગ ન થાય તે સારૂ ચાંપતા ઉપાયે ...............અને ગામેગામના જૈન યુવક સધા આ ધમ રક્ષા ઉતેજક સેનાના હલ્લાની હરઘડીએ રાહ જોઈ રહ્યા છે. ‘દેમાર' ‘દેમાર' હવામાંના રામવિજયના દેકારા સંભળાય છે અને એની હાંસી કરતા સમયદેવના પડધા ચોમેરનાં વાતાવરણ કપાવી રહ્યા છે.
આ પત્ર શ્રી જમનાદાસ અમરચંદ ગાંધીએ ધી કલાપી પ્રેસમાં છાપી શ્રી જૈન યુથ સીંડીકેટ માટૅ ન્યુ બજાર, સેન્ટ્રલ ખીલ્ડીંગ, દુકાન નં. ૨૪ મુંબઇ ન. ૨ તરૂણ જૈન એપીસમાંથી પ્રગટ કર્યું.