SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ EK_TTERNS?? $wāmi તા. ૧-૧૨-૩૪ ૨૩. દરદથી દેવલોક પામ્યા. અધે રોકકળ થઇ સમાજમાં જેતે વિધવા કહે છે તેની ગણત્રીમાં સરલા આવી. હજી તેરમું વર્ષ પુરૂ′ ચશે. શેડની મરણતીથીને પંદર દિવસ બાદ લેણદારાના તગાદો થયા. મોટર, વાડી, ખગલા લેણદારાએ જપ્તીમાં લીધું, સરલાને પીયરમાં આવવાની ફરજ પડી. હજુ પુરૂ જ્ઞાન પણ આવ્યું નથી. સારા નરસા વિચાર કરવાની શક્તી પણ કેળવી નથી. તેટલામાંજ વૈધવ્યનું દુ:ખ કપાળે લદાયું. શ્વસુરગૃહેથી ત્યજાએલી એ તેર વર્ષની બાળા-સરલા પીતાને ઘેર રહેવા લાગી—પારકાજણી જેવી સ્થીતિ થઈ. · તરૂણ જૈન તેના રહેવાથી માતાપિતાને એક કટક સમાન ભાસવા લાગી. ધરમાં ફક્ત ૨૪ કલાક મહેનત મજુરી કરી એંઠું જીરૂં પુરૂં અાપણુ મેળવવા માટે પચાત પડવા લાગી. ચેધાર આંસુએ રડતી એ બાળા માતાપીતાને અનેક શ્રપેા આપવા લાગી. “એ હિંદુ સમાજ” તારા પાપે આવી સીતમની ચક્કીમાં કેટલી આળાઓનાં બળીદાન અપાતાં હશે ? પેાતાની લાભદશાની ખાતર દીકરીના શું હાલ થાય છે તે તપાસવાની માં સમાજને ઝુરસદ છે ? લગ્ન વખતે મેાજથી લાડવા ઉડાવનાર સમાજના નાયકા ગરીબડી ખીચારી વીધવાની કથની સાંભળવા પણ રાજી નથી હેાતા, એ હિંદુ સમાજ ! જે પુત્રીના પૈસે સમાજમાં અત્યાર સુધી શ્રામ'તાઈ ભાગવી, જે લેહીના વેચાણે સમાજમાં પ્રતિષ્ઠીત ગણાવ્યા. તે દીકરીને વીધવા થતાં પાળવી પણ મુશ્કેલ પડે છે? પેાતાનાજ વીયથી ઉત્પન્ન થયેલ પુત્રીના સાટા માં તીજોરી ભરી અગર પુત્રવધુ આણી વંશવેલો વધારી નાર માબાપોને કેટલા ધીક્કાર આપવા ? શ્વસુરગૃહેથી ત્યજાએલી, માબાપની કરડી નજરમાં આવેલી, સગાસબંધીથી વિખુરી પડેલી યુવાન વિધવાને જ્યારે સમાજ તેના તરફ પ્રેમભરી દૃષ્ટીથી ન જુએ ત્યારે તે ક્યાં જાય ? ‘મુંઝાય' અકળાય’ ત્યારે શું કરે; પતીત થાય ! આ વિષય જો ખૂણે ખૂણામાં પહેોંચાડવામાં આવે તે આ કાય` એટલું દુષ્કર નથી કે તે ન બની શકે. માત્ર દુઃખને વિષય એટલે છે કે હજુ સમાજના ઘેાડાણા સીતમગારાની રાક્ષસી તરસ છીપી નથી. છતાં એટલું તે ધ્યાનમાં રાખી લેજો કે આ અઢારમી સદી નથી. વીસમી સદી અને નવયુવદ્યાને જમાને પુરબહારમાં રંગાતા ચાલ્યેા છે. વિધવા હાય કે સધવા હાય, બાળક હાય કે વૃદ્ધ હોય, છતાં તમારા જાલીમ સમાજના કુરિવાજો, કુનીતિને પૂર્ણ પણે જાણી ચૂક્યા છે, સમાજના અઘટીત અધનાને દકનાવવા હૃદય તત્પરતા દાખવી રહ્યા છે, ચેડાઘણા અંશે નારી વગમાં પણ બહાદુરી, હિમ્મત અને વિચારશક્તી ઉત્પન્ન થઈ છે, તેમણે વાપરેલી ઉદારતા અને અજ્ઞાનતા હવે તેને સાલે છે, ધના આઠા નીચે ચાલનારી સમાજતે માંગી ભૂક્કા કરવાની તૈયારી થઈ રહી છે, યુવાનવગ પણ તેમને પુ` સહાનુભૂતિ આપી રહ્યા છે. વિધવાઓના શીરપર બાપદાદાની આબરૂ કીંવા કુળના ખાનદાનીના હથેાડા મારવામાં આવે છે તે ફક્ત વિધવાઓની કેળવણી અને સંગઠ્ઠનના અભાવેજ. પરંતુ આ નવર્શ્વન પ્રેરીત નવયુગમાં એ દરેક દરીયામાં પધરાવવાની જરૂર પડશે. એ યુવાન બંધુ ભગીનીએ.—” સમાજના સડેલા કુરિવાજોને માતાનીહાળી પ્રગટાવા—ગાડરીયા પ્રવાહની માફક અધ રૂઢીના ચીલામાં જલાવા ! આપણે એ કબ્રસ્થાનની શાન્તિમાં જીવનારના દીલનો બહેનને ન ધણીતી કહી સમાજ ઠોકરે મારે છે તેને આંખે પાટા બાંધી ચાલી જનારાના આંખના પડદા ચીરે--જે સૈભાગ્યવતી ધમ પત્નિએ બનાવે અને એએને દેખાડી આપેા એવા પડકારા કરવામાં આવશે ત્યારેજ હવે લાભીએ રસ્તાકે રંગશીયુ ગાડુ હવે આ માગ માં નહિ ચાલે અને જ્યારે માંથી ખસી જઈ મા મેાકળા કરી આપશે— ... ૨૧૫ આજના સમાજ વિધવા શબ્દથી ભડકે છે. જેના મેઢાના શબ્દો સમાજ તો શું પણ ખુદ માતાપીતા સાંભળવા રાજી નથી હેાતાં. ત્યાં બે ટંક ભોજનપણુ સુખેથી તેમને કાણ આપે ? તેમની તરફ સહાનુભૂતિ કે દિલસોજીથી કાણુ જુએ છે ? સમાજ તેમના માટે બેદરકાર છે, ખીને કામમાં પેાતાના ભવીષ્યના સુખદુઃખની પાળ બાંધી આનંદમાં જીવન વ્યતીત કરી રહી છે. ત્યારે શું આપણાથી આપણી વીધવા વ્હેનેાની જીંદગી આનંદમાં રહી નવછનન પ્રાપ્ત કરે તેવી ગેાવણુ ન થઈ શકે ? હિંદુ સમાજ તમે સન્નારીએ—જગતની ધ્રુવી કીંમત આંકી છે ? એક એ ટક રોટલાની તે પણ એકા બુટ્ટાની ? સમાજના પોલાદી પ ંજા નીચે જકડાઇ કુળની અમર્યાદિત લાજના ભયંકર એઝલ પાછળ દુ:ખી જીવન ગાળે છે. તેમની અશ્રુભીની આંખે, ચીરાતા હૃદયે અંતરથી અનેક ફીટ્કાર આપી રહી છે. અનેક જીજ્ઞેા સહન કરી રહી છે, તે તરફ નજર કરે. સમાજમાં તમારા પાપે એવી કેટલીક ગભરુ આળાએ અગ્નીમાં બળી ખાખ - થતી હશે તે તરફ ડાકીયુ' કરશે. નારી વિકાસને ભેાંય તળીયે કુંદનાર મનુષ્યોએ સભ્યતાના ગુપ્ત પડદા પાછળ એવા કેટલા ખેલા ખેલ્યા અજ્ઞાન દશાનો લાભ લીધે—પણ હવે અજ્ઞાનતા એએને સાલવા લાગી છે. હમણાં હમણાં ઘણી બાબતે! ચર્ચાયા લાગી છે. તેમની જીંદગીની શી શી જરૂરીયાત, તે પર વિચારણા ચાલી રહી છે.' સમાજમાં વિધવાઓનું સ્થાન, અપમા ીત જીંદગી; વિગેરેને વિચાર કરતા. વિધવાઓમાં સ્વમાન જેવું કશું લાગતુ' નથી. સ્વમાનની લાગણી દરેકમાં હાય છે, પુરૂષ અગર સ્ત્રી, અરે પશુમાં પણ હોય છે, આમ હાવા છતાં પણ સ્વમાનની લાગણી ગુમાવવાનું બળજબરીથી વિધવાના કપાળે લાદવા માગીએ છીએ એજ આપણા માટે અધોગતિની નીશાની છે આપણામાં ઉછળતુ ખમીર વહેતું હાય, વિધવા હેના પ્રત્યે જરાપણુ કળકળ હાય તો આપણે તન મન અને ધનથી જરૂર કાળે આપા ોઇએ, આટલું જ યુવાનવ માટે ખસ થઈ પડશે. અસ્તુ. સંપૂર્ણ. નજીવી છતાં જીવલેણ~~ઉત્તર અમેરીકામાં, એમેઝેન નદીમાં જોવામાં આવતી એક જાતની મનુષ્યભક્ષી માછલીઓનું કદ તેની ભયંકરતા જોતાં આશ્રય પમાડનારૂં છે. તેનું કદ નાકથી તે પુંછડી લગીની લંબાઈ માત્ર દોઢ ઇંચજ છે; છતાં તે દુનિયામાં સાથી વધારે ભયંકર પ્રકારની માછલી ગણાય છે. તે તરનારાઓ ઉપર એકદમ હુમલા કરીને મારી નાંખે છે. પછી તે તારાની લાશ પણ નજરે ચઢતી નથી.
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy