________________
૨૧૪ ..SI, DINE=xરૂણ જન x xt, i-૧૨-૩
લોહીનાં વેચાણ
લેખકઃ-ભાગીલાલ પેથાપુરી. " પામે ૨૦૮ થી ચાલુ ]
[ ગતાંક.
[સ્વાદાસ આમતેમ આંટા મારી રહ્યા છે. ઘડીકમાં નાકરાતે ધમકી આપે છે તે! ઘડીકમાં ગેરમહારાજને ઉતાવળ કરવાની સૂચના આપે છે. ઘડીકમાં વાજાવાળાને વગાડવાનું ફરમાન કાઢે છે તે સ્ત્રીઓને પણ ગાવાનું જણાવે છે. એટલામાં નરહરી અને રસીક આવે છે. ત્યાં સ્વાઈઁદાસ તહુકયા—અણ્ણા રસીક”—તુ આવા શુભ અવસરે યાં રખડે છે? તારે તે। અહીં આવી કામ કરવાનું હોય કે રખડવાનું હોય ! આટલા પચીસ વર્ષના ગધેડા થયે! છતાં છાંટાયે અક્કલ ન આવી—]
રસીક..માસા-તમારી સાથે ઘડીક ખાનગીમાં વાત કરવી છે. આપણે ઉપર એરડામાં એકાંતે બેસીયે, મારી માસીની પણ જરૂર છે. હું મારી માસીને મેલાવી લાવું છું. સ્વાદાસ—પણ અહીં આ ભસીમરને, શું કામ છે ? ખાનગીક્ાનગી શેની આવી છે. ખેલ જલદી, શુ કામ છે ? “તમારા લાભની વાત છે. નીરાંતે બેસીને કરવાની છે. ડરતાં ડરતાં રસીકે કહ્યું.”
જ્યાં ૯,ાભની વાત કટ્ટી ત્યાં તુરત સ્વાર્થ દાસ ઉપર ઓરડામાં નરહરીને લઇ ગયા, સ્વાથી મનુષ્યાને પેાતાના લાભ ધાજ પ્યારા હોય છે. અનેક અટકળા બાંધે છે કે ક્રમ કાઇ, છેકરીના દસહજાર આપવાની વાત કરવાનેા નથી આવ્યા? જો પદરહજાર રૂપીઆ આપે તે! કઈ બ્હાનું કાઢી. લગ્ન બંધ રખાવું. આવા તરંગો ખાંધતાં રસીક અને તેની માસી આવી પહેાંચતાં ખેલ રસીક શું કામ હતું ? ”,
“માસા...આપે સરલાબેનના વરને આંખેથી જોયા તે હશે? મુખમાં એક પણ દાંત નથી. લગભગ પચોતેર વષઁ થવા આવ્યા છે, આવા ઘરડા ખુટ્ટાની સાથે લગ્ન કરી શા માટે સરલાબેનનેદુ:ખી કરવાને તૈયાર થયા છે ? ” કલેજે રસીકે કાર મારી.''
ઠંડા
•
તારા કરતાં મેં ઘણાં ચોમાસાં ગાળ્યાં છે. તડકા ઘણા વેડ્યા છે, તારા કરતાં મારામાં કંઇ વધુ અક્કલ હશે. મે જે કરેલું છે તે પુરો વિચાર કરીનેજ કર્યું છે. તારે વકીલાત કરવાની જરૂર નથી. તારી સાથે કાણુ માણુસ છે ? ” સ્વાદાસે ક્રાધાગ્નીમાં જવાબ આપ્યા.
તેમાં
મારી સાથે, આ મારેા મીત્ર છે, તેનું નામ નરહરી છે, સારા ભણેલા છે. સરલાબેનના લગ્ન ગામમાં હાહાકાર વર્તાવ્યો છે એથી અમે આપને કહેવા આવ્યા છીએ, કે આપ લગ્ન અટકાવી આગળ ઉપર મુલ્તવી રાખા-અને કાઇ યુવાન
કુળવાયલા સાથે લગ્ન કરી દીકરીને સુખી કરો. જાણીજીને જો આ કાય થયું હોય તે તેમાં ખરેખર ગોથું ખાધું છે, અને ખીજાપર ભરોસા રાખતાં આ કાય બન્યુ હાય તે તે આપણે કબુલ કરવા બંધાયેલા નથી.” રસીકે જણાવ્યું,
શું ! લગ્ન અટકાવવાની સ્લાહ આપવા આવ્યા છે, અને તે પણ મારે ત્યાં! કાઇ કાળે એ નહિ બને. આટલાં વર્ષે પળીઆમાં ધૂળ ધાલવાં તૈયાર થાઉં! બાપદાદાની આબરૂ પર પાણી ફેરવું, અને લગ્ન અટકાવવાની જરૂર પણ છે ? માંડવગઢમાં લાખા રૂપીયાની માલીકી ધરાવે છે. મેટર વાડી—ગાડી રહેવાને બંગલા છે. દીકરી કેટલી સુખમાં નાંખી છે. તેને વિચાર તમાને ક્યાંથી આવે ? પૈસાને માન છે આજકાલ. દીકરી જુલે પૂજાશે. શેઠનાં આ છઠ્ઠી વારનાં લગ્ન છે. દીકરી કેટલુ માનપાન પામશે તેના વિચાર કર્યાં.”
“કાકા, એ વાત તદ્દન સાચી છે પણ લક્ષ્મી ચંચળ છે કાયમની ટકીરહી નથી. ટકી રહેવાની નથી. દીકરીને જેની સાથે સંસાર બગવવાનો છે તેના પ્રથમ વિચાર કરવાના, પછી લક્ષ્મીને વિચાર કરવાને, આપણા ગામના કેટલાક દાખલાઓ છે કે ઘણા ધનવંતરી ભીખારી થઇ ગયા. અગલા, વાડી ગાડી એ બધાં હતાં નહતાં થઈ ગયાં અને માનપાન, પૈસા જતાની સાથે અદશ્ય થઈ ગયાં, દુનીયા પૈસાની પૂજારી છે. મનુષ્યની નથી. પણ આ દાખલા પૈસા સાથે બંધ એસ્તા નથી, પ્રથમ જમાઇની ઉમ્મરની તપાસ કરા, લગભગ પાણાસા વરસ થવા આવ્યા, ઘણાક કાઢે તે પાંચ દસ વર્ષ કાઢ માણસને ભરેસે નથી—તે વાત સાચી. પણ જાણીબુઝી હાથમાં દીવા લઇ કુવામાં પડવું તે શું આપના જેવાને ઉચીત છે ? પૈસા અને માનમરતબે! માણસ ગયા પછી' તેની કાડીની કીમ્મત નથી થતી. આજે પૈસાના તારપર લગ્ન કરનાર સુધ નજીકા કુમળી ખળાએ સાથે લગ્ન કરી યાવનમાં આવતાં પહેલાં સ્વ`ના રસ્તે લે છે. ... અને અણુભાગવ્યા સુખાની લાલસાએ યુવાન વીધવા છૂપા કૃત્યા કરી બાળહત્યા કરે છે એ આપનાથી કાં અજાણ્યું છે ?' નરહરીએ. ધીરે ધીરે વાત જમાવવા માંડી.
પણ સ્વાર્થ દાસને કાં હૃદયપર જરાએ અસર થવાની હતી ! પૈસાના પુજારી સ્વાદાસ તત્પુકયા. મારે તમારી કાઇની સલાહની જરૂર નથી. મારા કામની અંદર તમારે વચમાં આવવાના કે ડખલ કરવાનો અધીકાર નથી.
હું દીકરીને પીતા છું, હું મારી મરજી આવશે ત્યાં નાખીશ; દીકરીના સુખદુઃખનો વિચાર મારે કરવાના છે. જા એક અક્ષર પણ વધુ ખેલશે તો મયારે સ્વાધીન કરીશ.
સમજ્યા.”
આવા પૈસાવાળા જમાઇ મળ્યો છે અને રાયા. ફાયું કાઢયું મારા રાયા ભણ્યા એટલે કાઇની શરમ રાખે છે! મેલે છે જોને! અલ્યા રસીકડા છેડી સુખમાં જાય છે તે આંખે ખમાતું નથી કેમ ? મરચાં ભરે। મરચાં, પાંચ દસ વરસ કાઢરો.' 'તમારી જીભે કાંટા કેમ નથી વાગતા. ! આવુ ખેલતાં, હજી મારી કુમળી કળીને તેરમું વષઁ જાય છે. તેના નશીબમાં સુખ હશે તે સુખ રહેશે. અને દુઃખ હશે તો દુ:ખ આવશે. એમાં માબાપ શું કરવાનાં હતાં તેએ તા સારૂં રૂપાળુ પૈસાદાર ઘર જોઇને દીકરી નાંખે અને પછી તેા. નશીબ એનાં. ચાલા ઉઠો. જમાઈરાજ માંડવે આવ્યા છે. ગારમહારાજ રાહુ જોતા હશે. સ્વાદાસની ધણીઆણીએ સૂરપૂરાઝ્યા.”
થયું ભાવી બનવાંકાળ હતું તે બન્યુ. લગ્ન થયું. દીકરીને સાસરે વળાવી. સાત દીવસમાં તારઆવ્યું કે શેઠ જમના