________________
તરૂણ
તા. ૧-૧૨-૩૪-૪. નારીની નીરાધારીતાથી પાલણપુરના મુર્તિપુજક સમાજ પાસે પુરૂષ એક ઉપર ખીજી સ્ત્રી કરી શકે નહી'ના કાયદાથી શ્રી. નાથાલાલ સામે સમાજના તુચ્છ બંધને મૂકવાની ધમાલ આદરી.
નારીજીવનપરની સહીતૃષ્ણુતા દાખવીને નહી પણ ઉત્સાહના આવેગમાં શ્રી. જાસુદન્હેનના અહેાળા સગાવ્હાલાએની અને યુવાનોની ધમાલના લીધે, સમાજે કાયદે કર્યાં. શ્રી. નાથાલાલના દીલમાં રહીસહી પુરૂષજાતની દયાના અંશ પણ ચાલ્યા ગયા. શ્રી. જાસુબહેને પાતાનાજ હાથે પોતાના દુઃખમય ભાવીને પરાક્ષ રીતે આવકાર આપ્યા.
શ્રી. પ્રભાવતીએ પણુ જો શ્રી. નાથાલાલ અને જોસુબહેનના જીવન-કલહને ઓછા કરવા પ્રયત્ન કર્યાં હેાત તા એ વધારે સફળતા પ્રાપ્ત કરી શકત. શ્રી. જાસુબહેન અને શ્રી. નાધાલાલના વિચારાની ભિન્નતા સમજી કંઇ રાહ દર્શાવી શકત, પણ એ સ્ત્રી પુરૂષના વિચાસને ફેરવવાને. ખૂબ લાંબા સમયની જરૂર પડત કે જે પાલણપુરના સમાજની આંખમાં કણની માફક ખુંચી જાત.
ત્રિપુટીના આટલા દેષ કરતાં સમાજરચનાના દોષ એથી ભયંકર છે. સમાજને એકેય ધ્યેય નથી, સમાજને સ્ત્રી પુષની સમાનતા માન્ય નથી, સમાજરચના અને પુરૂષને જીવતા નર્કામાં ધકેલી મુકવાનુંજ કા કરે છે. એ માનવીએને જીવતાં સડાવી મારે છે. સમાજની માન્યતાએ શ્રી છે. સમાજની સમજણુ અવિશ્વાસના વાતાવરણપર સરજાઇ છે. સમાજ માનવીને ભીરૂ બનાવે છે. મનુષ્યને નિર્માલ્ય કરી મુકે છે.
એવી એ સમાજરચનાથી સમાજના માનવીએ બિચારાં થરથર કંપે છે, અને મુંગે મોઢે સહન કરી લે છે, કેટલાક સીફતથી સમાજને છેતરે છે, કેટલાક સમાજને બનાવે છે. એથી સમાજ ધાર્યાં કરતા જ પરીણામ નિહાળે છે. સમાજ સ્ત્રીજાતીને ગાયની ઉપમા આપી ગમે ત્યાં વળગાડી દે અને અત્યાર સુધીની તમામ કન્યાએ એ પ્રમાણે માતાપિતાની કુલીનશાહીના ખપ્પરમાં ભાગ બનતી આવી છે. આજની સમાજચનામાં કાઇ પિતા વિક્રય કરે છે ત્યારે બધાજ પિતા
અદલાબદલા કરે છે. (Some cash girls while all exchange girls.) શ્રી. પ્રભાવતી સંસ્કારી, અભ્યાસી અને વિચારક હાઇ સમાજનાં એવાં અંધનેાના પુર્વા ઉડાવી, દેવા પ્રયત્ન કરે એ સ્વાભાવિકજ હતું; પણું સમાજર્ચના કુમાર અને કુમારિકાના સહવાસ અને પરિચયપર અવિશ્વાસ રાખતુ હાઇ-સ્ત્રીજીવનને ફેલી ખાતું હૈાઇ, સ્ત્રીજાતિની નિ ળતાને વશ થઇ શ્રી. પ્રભાવતીએ અન્ય કાઈ કુમાર સાથે સહવાસ ન રાખતાં, જેની સાથે પત્નીની આ હાય તેવા શ્રી, નાથાલાલ સાથે પરિચય વધાયા; પ્રથમ લગ્નજીવનની તપશ્ચર્યામાં નિરાશ થયેલા શ્રી. નાધાલાલને જીવનમાં શાન્તિ અર્થે શ્રી. પ્રભાવી સહવાસ——સહકાર ખૂબ જરૂરીયાતને લાગ્યો, અને અન્તે એમને ગાઢ પરિચય લગ્ન-જીવનમાં પરિણમવા પામ્યો.
જૈન EDM KCG ૨૧૩ નાથાલાલે ઉડાવી દીધા, અને સમાજના બની બેઠેલા અગ્રેસરાના સાચા કસોટીકાળ' પાસે આવ્યા. x x x x
આ ચુપકીદી એ કાઇ સામાજીક ક્રાન્તિને કાળ ન હતું. એ ચુપકીદી સમાજ માનવીએને વધુ હેરાન નહી કરવાના ઉદ્દેશવાળી નહતી, એ ચુપકીદી ‘જ્ઞાતિબહાર'ની શિક્ષા જંગલી છે એમ માનીને કરવામાં નહેાતી આવી, પણુ એ ચુપકીદી નારીજીવન તરફ ઉપેક્ષા કરતી, નારીજીવનને તુચ્છ ગણતી વૃત્તિવાળી હતી, કારણ કે સમાજના એ અગ્રગણ્યાએ એ કાયદો કાષ્ટ સુધારક વૃત્તિને લઇને કર્યાં નહતા. સ્ત્રીજીવનપર સ્ત્રી‘શાય’ આફતરૂપ છે એમ માનીને કર્યાં નહતા, સ્ત્રીજીવનને
એમાંથી બચાવી લેવાને હમદર્દી માટે કરવામાં નહાતા આવ્યા, પણ લાગતાવળગતાની ધમાલે—એ લગ્ન કાયદાના ડરથી અટકી પડશે એ આશાએ કરવામાં આવ્યા હતા. આશાનાં ચુર્ણ થઇ ગયાં, છતાં સમાજના માનવીઓને શ્રી. જાસુદબહેન તરફ હમદર્દી બતાવવાની પણ પુરસદ નહતી. પણ કાઇ વ્યુહરચના ગોવાતી હોય, એમ લાગ્યા કરતું હતું. x x x દિવસો પસાર થતા હતા અને એના ઉપર પડદો પડવાની તૈયારી હતી. બીજાને શિક્ષા કરવામાં પાવરધા સમાજ અને અગ્રેસર ગણાતા પુરૂષો શા માટે આ પ્રસંગે ગ્રૂપ છે ’ કેટલાક યુવકો ! હમદર્દી પુરતા એ લખવા ખેલવાના પ્રશ્ન ફક્ત એક ગાજી રહ્યા હતા. ૪ x x x x
જે લગ્ન અટકાવવાને યુવાનોએ સાચી વસ્તુસ્થીતિ રજી કરી હતી, જે લગ્ન અટકાવવાને સમાજના વૃધ્ધા સાથે યુવાનોએ સાથ દીધા હતા તે કાયદો આમ મેધડક શ્રી.
એક બાજુ કાહારી કુટુંબની લાગવગ મેટી, અને એક બાજુ પરીખ કુટુંબના સબ ધ–સ્નેહી પરિવાર-હેાટા. વળી લગ્ન પૂર્વે તરતજ પૂર્ણ થયેલા ઉત્સવમાં પાલણપુર સમાજના અગ્રગણ્ય ચળવળીઆએને માનપાન મળેલા ડે તેમનાં મુખ બંધ થઇ ગયેલાં. મુંબઈમાં પાલણપુરની બહેનોની એક સભાએ શ્રી, જાસુબહેન તરફ હમદર્દી બતાવી, અને નારીની નિરાધારીતાથી પાલણપુરના સ્મૃતિ પૂજક સમાજને ચાગ્ય પગલાં લૈવા વિનવણી કરી; પણ સાની અજાયબી વચ્ચે એ સમાજે કાન બહેરા કરી ચુપકીદી પકડી.
એકાએક વાતાવરણ ફેરવાઇ ગયું. પાલણપુરના સ્મૃતિ પૂજક અને પુત્રનાં સગપણ ફ્રોક કર્યાં; અને બીજા કેટલાક એ સમાજમાં સબળ કારણાએ એકાદ બે પિતાએ પુત્રીનાં માગે વિહરવાને તૈયાર થઈ રહ્યા હતા. જેને આથી ખમવું પડતુ હતુ. તેમની ધમાલે સમાજને સચેત કર્યાં અને એક પછી ઍક .થીલ બનેલા બંધનને મજગૃત કરવામાં આવ્યાં.
સગપણ તાડનારને શિક્ષા ફરમાવવાનું કાર્ય ખત્મ થયું, અને ફરીને સ્લો એ પ્રશ્ન જગાડવામાં આવ્યું. જ્ઞાતિનાં અધનાને નિર્માલ્ય ગણતા યુવકેાએ પણ ‘તરૂણ પાલણપુર’ અને અન્ય જૈન પત્રામાં શ્રી. નાથાલાલને શિક્ષા કરવાને લખવા માંડયુ. (સમાજના યુવÝાને નાથાલાલ માટે એ શિક્ષા `ખૂબ આકરી સમજાઈ હશે ?) આ સમયમાં શ્રી. નાથાલાલ–પ્રભાવતી હામે પુરતું પ્રચારકાય થઇ ચુકયુ હતું. અને તેમનાં નામ પણ તડ અહારની શિક્ષા પામેલાએની, નામાવલીમાં ચડી ચુકયાં.
(અપગ )