SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ - = શ્રી. પ્રભાવતી-નાથાલાલ લગ્નમિમાંસા: તરૂણ જૈન લઇ તા. ૧-૧૨-૩૪ સમાજઆદશ અને યુવાન માનસ. રચના પાલણપુર સ્મૃતિ પૂજક સમાજની એ કથા છે. સમાજ માનવીએ પોતાની કન્યાએનાં વૈભવશાળી સ્વપ્નાંઓ જોવાને જે કુટુંબ તરફ એકી ટશે મીટ માંડવાની હરીફાઇ આદરી શકે છે, એટલુ સાધનસ'પન્ન એ પરીખ કુંટુંબ છે. તે કુટુંબના જદિન સુધીના સમાજ સુત્રધારામાંના એક આગેવાન પિતાના શ્રી. નાથાલાલ પુત્ર છે. સમાજના માનવીએ! શ્રી. નાથાલાલને દોષિત ગણે છે. સમાજના સતેષી યુવાને શ્રી જાસૂદબહેનને કારણભૂત ગણે છે. વિચાર વગરના શ્રી. પ્રભાવતીના માટે તમામ દેના ટાપલા મૂકવા કાંફાં મારે છે. કા ધનના તે કા વિદ્યા ઉપર ખૂબ થઈ છેઃ જાતે સશક્ત દેહધારી યુવાન છે. સ્વભાવે હેરી અને મેાછલા છે. હમણાં હમણાં વધુ સમય વિલાયતમાં એ ગાળે છે, અને ત્યાંના સંસ્કારને જીવનમાં પચાવે પણ છે. એમણે ખૂબ વાંચ્યું છે; વાંચનની અસર પણ એમનાભ્યાસનાં વાંક કહાડે છે; કાઇને કાઇ કારણથી માલવુ પડે છે, કાઇ બીજા કારણે બીજીજ રીતે ખીજે મહાડે માથા કરે છે. x x x x x X X X તમામની અસર આપે દસ માસ વિત્યે પાલણપુરના મૂર્તિપૂજક સમાજ ઉપર ખીજી રીતે થાય છે. કેટલાકકા કા કદાચ લાંબા સમય ઉપર વિખુટું પડ્યું હશે એવુ” એ કારણે જ્ઞાતિબહાર”ના સરના પડધા પાડે છે, અને સમૂબળ પરીખ કુટુંબનું ભાયાત કેાડારી કુટુંબ છે. સમાજના જુનવાણી કલેવરા જેના એક એક કાર્ય દાઝી ઉઠે એવું એ સુધારક કુટુંબ છે. સમાજનું સુધારક માનસ પણ જેને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વખાડી કહાડે એવી એ સુધારક કુટુંબની લે!એ છે. પરીખ કુટુબ પેાતાની કન્યાને કે પુત્રને મરી ગયેલા ભાયાત કુટુંબ સાથે પરણાવવામાં વાંધો ગણતા નથી, અલકે મોટપ મહાણે છે. કદાચ કાહારી કુટુંબ સુધારક તરીકે પાછળથી ગણાયુ હશે સમાજના તરમાં શ્રી. નાથાકાલ–પ્રભાવતીને જ્ઞાતિબહારના માનચાંદની લહાણીની નોંધ કરવાની ફરજ પાડે છે. એટલે શ્રી. નાથાલાલ–પ્રભાવતીનાં પુત્રાને એ સમાજના માનવીઓન કન્યા નહી મળી શકવાની શિક્ષા થાય છે! x xxx X X X બન્ને કુટુ ંબે સમાજને સમયાનુસાર અનેક આગેવાનેા આપ્યાં છે, એવા એક સમાજનેતા કાકારી પુત્ર પિતાનાં, અને પરીખ પુત્રી માતાનાં શ્રી. પ્રભાવતી પુત્રી છે, અને પરીખ કુટુંબનું લોહી એમની નસેામાં આવેલું છે. કાહારી ઉતરી મથાભાઇ વી. મહેતા. ખુબ પરિચય પછી લગ્ન કર્યાં: અને શ્રી. જાસુદšનને તમામ પતિહક જતા કરવા પડયા. xxx Xx X X X શ્રી. નાશાલાલ નાની ઉંમરે માતાપિતાએ કરેલા સગપણ સધને માન્ય રાખીને લગ્નગ્રંથીથી જોડાયા હતા. સમાજ માનવીઓની દ્રષ્ટિએ તેમનાં પ્રથમ પત્ની શ્રી. જાસુએન એક સંસ્કારી, સુશીલ અને ઘરરખુ ગૃહીણી છે; ત્યારે શ્રી. નાથાલાલની દ્રષ્ટિએ એ નુતન દ્રષ્ટિને નહી સમજનાર; જડ અને અસંસ્કાર સ્વામીની છે; પેાતાના જ્વનને અનુકુળ થઇ શકે, પોતાના જીવનને સમજી શકે, પેાતાના મિત્ર બની એટલી શક્તિ વગરનાં એ છે. x x x x x શકે લેાકમત અને શ્રી. નાથાલાલ અને સાચા છે. સ્ત્રીજીવનની ગઈ કાલ સુધીની નક્કી થયેલી કાર્ય પ્રણાલીકા પ્રમાણે શ્રી. જાસુદન્હેન સારાં, ડાહ્યાં ધરરખ્ખું (House woman) ખાઇ તરીકે ગણાય, અને શ્રી. નાથાલાલના મત પ્રમાણે એ ફક્ત ઘરરખુજ છે, આજના યુગમાં એમના વિચારેને સમજી શકે, એમના કાને પ્રેત્સાહન અર્પી શકે, અને સહકારના ધેારણે આગળ વધી શકે તેવું નથી, જેને આપણે વિચારતાં કજોડાં કહીએ તેવુંએ જરૂર છેજ, અને તેથીજ શ્રી. નાથાલાલે માનસીક સંતોષ આપી શકે તેવી; વિચારાને ઝીલી પ્રેરણા અર્પી શેકે તેવી, કવે યુનિવર્સીટીનાં વિદ્યાર્થીની શ્રી. પ્રભાવતી સાથે સહવાસ અને શ્રી. નાથાલાલ-જાસુદન્હેન–પ્રભાવ ની ત્રણએ વધતે ઓછે અંશે દાષિત તેા છેજ. શ્રી. નાથાલાલ જેવા સાધનસપન્ન યુવાન થાડાક ધનના વધુ ભાગે શ્રી. જાસુšનને પેાતાને મળતા વિચારાનાં બનાવી શકત. કદાચ થોડી ઘણી ખામી રહી જાય તે પોતે આત્મભેગ આપીને પણ એ વસ્તુ પ્રાપ્ત કરી શકત, અને છતાંએ ક ંઇક કઇક અંતરના ઉદ્વેગ રહત તા પાતે એક યુવાન વિચારકને છાજતા સહનશક્તિના~-~~ નિભાવી લેવાના—પાદ સમાજને આપી શકત. પણ એટલી સહનશક્તિના અભાવે, એ પ્રકારના આદશૅ પહેાંચવાના પ્રયત્ન ન કરતાં માનવસુલભ પ્રકૃતિએ એમણે શ્રા. પ્રભાવતી સાથેના લગ્નથી શ્રી જાસુબહેનને જીવન્ત વૈધવ્યમાં મૂકી દીધાં, હિન્દુ સમાજના—હિન્દુ કાયદાના મળતા લાભ હક એમણે સ્વિકારી એબ લગાડે એવી કરી મૂકી. x x x x લીધાં અને એમનાં પત્નીની સ્થીતિ એક સુધારક–વિચારકને શ્રી. જાસુદ્રમ્હેનને પણ દાષ છે તે નથીજ. શ્રી. નાથાલાલે જ્યારથી નૃતન વિચારનાં પીણાં પીવા માંડયા, ત્યારે એમણે એમના જીવન-સંગાથી તરીકે જીવવાને, એમના પતિની ભાવનાઓને પાવાને, એમના વિચાર ઝીલવાને, અને કાર્ય પ્રદેશ સમજવાને માટે પ્રયત્ન કરવાની ખૂબ જરૂર હતી. શ્રી. નાથાલાલની ખામીએને સમજીને ધોળીને પી જવાની; હિંદુ સંસારની અબળાની નિરાધારીતા સમજીને નમ્ર ભાવે એમને વિનવવાની, સમજાવવાની જરૂર હતી. શ્રી. નાથાલાલે એમણે વિદ્યાવ્યવસાયી બનાવવાને કરેલા તમામ પ્રયત્નાને આવકાર આપીને પેાતાની જાતને નવયુગ પ્રમાણે તૈયાર કરવાની જરૂર હતી. એમણે કરેલા નિષ્ફળ પ્રયત્નામાંથી ઉપજેલા પ્રત્યાઘાને શ્રી, નાથાલાલને બીજા લગ્ન માટે અન્ય સુખ માટે વિચારતા કર્યાં તે પહેલાં જે લાંબા સમય—સુલેહકાળ-તરીકે ગણાયા હતા તેટલા સમયમાં ભાવી સ્થીતિની કલ્પના કરીને પણ . એમણે એમની જાતને તૈયાર કરવી જોઇતી હતી. પણ એ સ્વપ્રયત્નથી મળતા લાભો જતા કરીને એમણે
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy