________________
તા. ૧-૧૨-૩૪ DELD"Da તરૂણ જૈન ĐDe
ધ ર્મ નું
“મુખ્ય પ
[છેલ્લા લેખ માટે જુએ ધમ નું શુદ્ધિકરણ વાંછનારાઓએ નિસ્તેજ થયેલા અથે કંઇક આત્મસમર્પ`ણુ કરવું પડશે એ વાત નિ:સંશય છે.
ધર્માંચામાં તે કહે છે કે દુબળા અને અજ્ઞાન લેાકા તેા પૂર્વે ‘પાપ' કરીને અવ
તર્યાં છે, એમના એ ભાગવે. હવે એ માટે આપણાથી શું થાય ?
આ નિર્માલ્ય મનેાદશા
વચ્ચે આધુનિક ધર્માંચા પાસેથી વધુ આશા ન રાખી. શકાય, કાઇપણ પુરૂષાથ વાદીએ ન રાખવી જોઇઅ
અને દુબળા કે અન્નાન હિરજન, સ્ત્રી, ખેડુતા અને એવા પછાત લેાકાને ઉધ્ધાર પૈસાથી કે એવા પાર્થિવ સુખો વડે થોડાજ શ્વાના છે?
શુધ્ધિ ક ર ણ .
લેખાંક છડા.
તે આ વના ઉધ્ધાર ચવાતા હાય તે! આપણે પાર્ટ ચડી બેઠેલા વિદ્વાન, કેળવણી પામેલા અને શિક્ષિત સમુદાયના દીલપલટાથી થવાને છે. ધંતુ શુધ્ધિકરણ નવીજ રીતે થવા સર્જાયું છે. જ્યારે આજના વિદ્વાનો અને રાજદ્વારીએ નિરાભીમાની થઇને પેાતાના અશ્વય, વલવ અને સપતિના ત્યાગ કરી લેાકસેવા. સ્વિકારો, ઉચ્ચ નીચના બેદોને લાત. મારરો, અને ગરીબાઇના વ્રત લેશે ત્યારે દુખા જનાને કઇક રાહત મળશે.
તા. ૧-૭–૩૪ ના અંક ] અત્યારે ધર્મોની વાતે કયાં છે ? ધર્માંને નામે સા
મ હા મેં ડ ળ
ની
જનરલ સભા
નાતાલમાં
સુરત મુકામે
મળશે.
જોડાયેલી દરેક સંસ્થાને
પોતાના પ્રતિનીધી
માલવા વિનંતિ
કરવામાં
આવે
આપણે આગલા પાલે ઇતિહાસ તપાસીશું. તા માલુમ પડશે કે મહારથી જેવાએ વિજયને સ્વાદ ચાખવા થાલવાને બદલે તેએ રાજદ્વારી. સન્યાસી થયા છે. રાજનિષ્ઠ અને રાજદ્વારી કહેવાતા આગેવાનાએ સન્યાસ" સ્વિકારવે પડશે.'
છે.
પાછળ નૈતિક તત્વના અંશ કાઈ આર્થિક અને સામાજીક વ્યવહારનીજ સગવડા શેાધે છે.
એટલાજ ધમ માટે શુધ્ધિકરણ માગે છે. ધર્મની · સળીંગ કાયા પલટી નાખવાની જરૂર છે.
ધમ તા સનાતન અને અવિચળ છે. તેના મુળ તસ્વેમાં કાઈ ઠેકાણે વિરેષ નથી, ખાચારમાં હંમેશાં પલા લીધા છે અને રહ્યાજ કરવાના.
ધમતા અચા ગમે તેવા સફેદ હાય કે ના હાય તેનું સ્વરૂપ પ્રેમમય હોવુ જોઇએ. આજે એ ધર્મને સ્થાને ખુલ્લા દ ભ દેખા
ય છે.
આવા ધમ અમારે ના જોઇએ એમ પાકાર કરીને આપણે કહેવું જોઇએ, જે ધમ થકી અમને સુખ અને શાંતિ સાંપડવા જોઇએ, : 'એ ધમ આજે . લગ્ન-વ્યવહારની ૩ ધમ ના ક્રિયાકાંડાની અ મુક પ્રણાલિકામાંજ સમાઈ જાય છે.
ધર્મના આ વિકૃત અને સંકુચિત સ્વરૂપમાં પરિવર્તન લાવવાની અગત્ય છે. સાધુ આચાર્યંના વાડા વાડીએને તાડવા જોઇએ, શ્રીમતે અને આગેવાનોની સગવડરૂપ ન્યાતેમની ગઢ તેાડવી જોઈએ, જુલ્મી રાજાઓના ‘કાયદા અને વ્યવસ્થા ભાંગવા જોઈએ.
ધર્મના શુધ્ધિકરણ માટે ----લાલચ': જયચંદ્ર વેારા.
સાચા આત્મસમર્પણની જરૂર છે.