SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ - તરૂણ જેને બુદ્ધિનો. ઉપયોગ કરે. ૨૧૦ desers Expe=તરૂણ જેને ઝcebcapi>c તા. ૧ - ૧૨-૩૪ ણે ત્યાગને મહામંત્ર સુણાવ્યું હોય, જેણે ત્યાગ માટે અનેક પરિશ્રમ વેશ્યા હોય તેનાજ મંદીરીએ જરઝવેરાતના ઢેરાથી એમના ઉપદેશની વિરૂદ્ધ કર્તવ્ય નથી લાગતું? તમે કહે છે કે “ભગવાનની પૂજા અને જીવદયા એ બંને અમારી આરાધનાનાં અંગ છે.” આ તમારી વાત શનીવાર, તા. ૧-૧૨-૩૪, કબુલ રાખીએ છતાં તમે એટલે તો વિચાર કરી જુઓ કે તમે દુકાનદારીને રીતે જે ભકિત પૂજા કરે છે તે જગતના દુઃખ નિવારણમાં ઉપયોગી થાય છે કે વધારે કરે છે. તમે માની લીધું કે જનસેવા કરતાં ભગવાનની મૂર્તિની સેવા મુખ્ય છે. એટલેજ જનસેવાની ચિન્તા ઉંચી મૂકી ખરૂં કર્તવ્ય છોડી દઈ મૂર્તિમાટે જરઝવેરાતની આંગી કરાવવી, નિવેદ્ય ધરવું, લાખ ખરચવા, ભગવાનની નામે દુકાનદારી કરવામાંજ ધર્મમાની મોટામાં મહેણું કામ પૈસાના જેને સહેલાઈથી પતાવી નાંખી જનસેવાનું કામ ઉંચે કર્યું. આપણું સમાજમાં મનુષ્યને કેટલી વિટંબણું થાય છે? થા બાગમાંથી એ સુગંધ આવે છે? કયા પમ્પની એ જેને શાસ્ત્ર કહેવામાં આવે છે તેના લેકમાં મનુષ્યત્ત્વની મીઠી ખુશ છે? ક્યું અત્તર મહેકે છે તે આપણે નથી મહત્તા છે, તેને ગાવી ને સાંભળવી ગમે છે, પણ આજના જાણતા; પરંતુ સૈરભની મજા ભોગવી શકીએ છીએ એ ગાનાર ને સાંભળનારનું આચરણ જોતાં એમ કહેવું પડશે કે વાત એટલેથીજ પતાવી આગળ શોધ કરવાને પ્રમાદ આચારમાં મોટું મીંડુ મૂકાય છે, કારણ કે ધર્મ સાધનામાં સેવીએ છીએ. મનુષ્ય સેવાને આપણે ગાણ બનાવી મૂર્તિ, મંદીર, આંગી, બોલી વિગેરે પાછળ આપણે પાગલ બન્યા એટલે જ પરમાત્માની સેવા, પૂજા કે ભકિત ભાવને આનંદ આ 2 તિ ઉત્પન્ન થઈ એથી જુદા પ્રકારનો છે. એ આનંદને સેવાના રૂપમાં પાછા વાળવો પડે છે, પરંતુ દેકાણાની જે બરાબર ખબર ન હોય ધર્મના ઠેકેદારના હાથે આપણે ઘણે માર ખાધે. તે એ સેવા પ્રાપ્તિ કરવાને બદલે ગેર વલ્લે જાય. આનંદ મુંગે મોઢે સહન કરતા આવ્યા. આપખુદીના પરવાના પાકો કયાંથી મળે છે, એ ન જાણવાથી નુકશાન નથી, પણ થતા ગયા. બટામાં સમાજને દીનતા, વહેમ, ને અજ્ઞાનતાનો આનંદને બદલે પાછો વાળવામાં જે સ્થળની ભૂલ થાય વાર મળે. પુરૂષાર્થને બુદ્ધિ બાજુએ મુકાઈ. બે હાથ બુદ્ધિનો ઉપયોગ ન થાય તો નુકશાન વેઠવું પડે. કપાળે મુકી દૈવ સામે તાકીને બેસી રહેવાનું સૂઝયું એ દુર્દશા નહી તો બીજુ છે શું? પરમાત્માને તમે નિવેદ્ય ધરે છો, એમના અંગની આસપાસ હીરા, માણેક, મોતી ને સોના ચાંદીના આભૂષણ મનુજબળના કલ્યાણ માટે જે રાતદિવસ મા રહે ગોઠવો છે. એમને કસ્તુરી, બરાસ, ચંદન ને કેસર જેવી છે—–સેવા કરે છે, ત્યાગ પાળે છે, તે શું ભગવાનનો ઓછો સુગંધી વસ્તુઓના લેપ કરે છે, નિર્મળ જળ, ને દુધથી ભક્ત છે? વાતે વાતે જે વાતડીયાઓ શાસ્ત્રના હવાલા આપે સ્નાન કરાવે છે, પણ એ નૈવેદ્ય થી લાખો ભૂખ્યા છે, વિધિ-વિધાનના નવાં નવાં વસ્તુ લે રચે છે, પિતાને જ પરમ માણસેના પેટમાં એક ટુકડે પહોંચતો હશે ખરો? તમે જર ધાર્મિક અને શ્રદ્ધાળુ માને—મનાવે છે, એવા અહમભાવીઓ અને જવેરાત ઓઢાડે છે પણ વસ્ત્ર વિના ચિંથરેહાલ કરતાં પ્રાણીમાત્રના સુખ, કલ્યાણ અને શાતિ માટે કાયા નિચાવી કરનાર, પૈસા માટે કાળી મજુરી કરનાર. ગરીને લીધે નાખનાર મહારથીઓ સાચું આત્મકલ્યાણ કરી રહ્યા છે. તેજ પાયમાલ થના૨, કેળવણીના સાધનોના અભાવે અનાત ના સાચા સાધુઓ છે તેજ જગત મહાપુરૂષો છે. અનેક કુટુંબને એક કોડીને પણ લાભ મળશે ખરા? લગાર એટલું તો વિચારો કે જેના પસીનાથી તમે ભગવાન ભક્તિ જગતના કલ્યાણ માટે છે; છતાં એ માલદાર બન્યા છે, તેની સેવાની, મનુષ્યસેવાની ઉપેક્ષા સેવી ભકિતનું એવું પરિણામ ન આવતું હોય અને વિપરિત મંદિરે અને કહેવાતા સાધુઓ પાછળ લાખોને કરોડો ખરચે છે પરિણામ આવતું હોય તો એ ભકિત ને કાંઈ વિચાર કરે છે તેમાં કલ્યાણ છે? તેમાં સેવા છે? તેમાં ભૂખ્યાને રેટી છે? તેમાં કે વિચાર બુદ્ધિને બાજુએ મૂકી ગાડરીઆ ટોળાની પેઠે ચીંથરેહાલને એક તાંતણો પણ છે? બીજાની બુદ્ધિએ દેવા હાંકયે રાખે છે! બુદ્ધિ શાળીનો દાવો કરનાર વણીક કેમ સાથે તમારી બુદ્ધિનો ઉપયોગ કરશે તોજ સીધે રાહ સૂઝશે, બુદ્ધિનો ઉપગ ન કરે તો એ વણીક કહેવાય ? સેવા, પ્રજ એટલે પુરૂષાર્થ સાધી શકશે, સત્ય સાધી શકશે, ત્યાગી કે ભકિતને અર્થ એ નથી થતો કે આપણે આપણી જાતને બની શકશો, ધર્મસાધના વિકૃત બનતી અટકાવી શકશે અને છેતરી સમાજમાં વાહવાહ કહેવરાવવા મેટા ભા બનવા, તમારૂં તેમ અન્યનું કલ્યાણ કરી શકશે. ધર્માત્મામાં ખપવા દંભ કરે.
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy