SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ पुरिसा ! सच्चमेव समभिजाणाहि । सच्चस्स आणाए से उचट्टिए मेहावी मारं तरइ ॥ હે મનુષ્યા ! સત્યને જ બરાબર સમજે. સત્યની પર ખડે! થનારી બુદ્ધિવાન મૃત્યુને તરી જાય છે. ( આચારાંગ સૂત્ર ) તરૂણ જેન. ગુરૂવાર તા ૧-૨-૩૪ સંમેલનના મૂળમાં આજ્ઞા તરૂણ જૈન ગામેાના સદ્યાની એક સભા અમદાવાદના શ્રીમાન નગરશેઠના પ્રમુખપણા નીચે મળે અને સંમેલને જે ઠરાવો કર્યો હાય તે મ્હોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. વ્હેની પાસે કબુલ કરાવવાં'' તેવા પ્રકારના પ્રયત્ને પણ બહુજ આ બાબત અમદાવાદમાં નવી મૂશ્કેલ નથી. કારણ કે પહેલાં પણ તેવા દાખલાએ અન્યા છે. અમુક સમય પહેલાં શેઠ આણંદજી કલ્યાણુછનું નવુ બંધારણ ઘડવા સમસ્ત હિંદના જૈન સૌાના આગેવાનોની એક સભા ખેલાવવામાં આવી હતી તે સમયે પહેલેથીજ એવું તંત્ર ગાવવામાં આવ્યું હતું કે ફરાવરૂપે મુકાતા બંધારણ વિરૂદ્ધ ક્રાઇ ઉભા થઇ ખેલવા તૈયાર થતા તે તેને તરતજ બેસાડી દેવામાં આવતા હતા. કાર્યવાહકે પાલીસ પીને પણ લાવ્યા હતા. આમ મુત્સદ્દીગીરીથી મન માનતુ બંધારણ પાસ કરવામાં ફાવી ગયા હતા. આ વખતે પણ તેવુ નહિ કરે હેની ! લાગવગ છે, ત્રીજી સાસાયટી પણ ત્યાં મ્હોટા પ્રમાણમાં ખાત્રો ? બીજી શ્રી વિજયનેમિસૂરિની સર્વોપરિતા અને ખુબ પ્રયત્નશીલ છે, ચેયું ત્યાં જે લેકે આવશે તે બધા સાધારણ રીતે સાધુએ તરફ હમદર્દી ધરાવતા હો. તદુપરાંત ત્યાં અંધશ્રદ્ધાળુઓને તેટા નથી આમ દરેક રીતે રૂઢિચુસ્તો માટે અમદાવાદ ખુબ અનુકૂળ છે અને તે દ્રષ્ટિએજ આ બધા દાવે નંખાતા હોય તેમ માનવાને ખૂબ વિશ્વસ્તનીય કારણો મળે છે. જેમ જેમ દિવસેા જતા જાય છે અને સ ંમેલનની તિથિ નજીક આવતી જાય છે તેમ તેમ નવી નવી અફવાઓને જન્મ થતાજ જાય છે. હેનું કારણ જનતાને વ્હેની કાર્યવાહી ઉપર જરાયે વિશ્વાસ નથી. ખાસ કરીને હૅના કાય વાહકોએ જનતાને વિશ્વાસમાં લેવા ખાતર હતી કાર્યવાહી બહાર પાડવાની અનિ વા. જરૂર છે. (૨) કેટલાક ભાઈઓ તરફથી એવી સૂચનાએ મળી રહી છે કે “ મુનિએ પોતાનુ સ ંમેલન ભરે હેમાં આપણે શા માટે 'વિધ કરવે જોઇએ ? ” આ સૂચના સરસ લાગે છે,હેમાં તથ્ય જરૂર છે, પણ આ સૂચના કરનાર ભાઇઓએ સમજવુ જોઇએ કે આ મુનિએનું સ્થાન સમાજના જીનવાણી સ્વરૂ૫માં માનતા વર્ષોંમાં વિશેષ છે અને તેવા વર્ગને આગળ કરી તેએ સમરત સમાજના નામથી બધુ કરી શકે તેવી પરિસ્થિતિ ઉભી કરી શકે તેમ છે. આ વસ્તુ સ્થિતિ સમાજ માટે ભયજનક છે. સાધુએ આપસમાં મળે, સમાનતાના પડો પઢે, વિચારોની આપ લે કરે અને સમાજના પુનરૂત્થાન માટે પ્રતેની વિચારણા કરે હેમાં આપણું વાંધા ન હાય, અર્થાત મુનિ સંમેલન માટે અમારા કશા વિરાધ નથી. મુનિ સંમેલન ભરાય એ બાબત અમે ઇષ્ટ સમજીએ છીએ પણ એ મુનિ સ ંમેલનની કાં`વાહી તરફ અમારા વિરોધ છે. એ જે રીતે આજે મેળવવામાં આવે છે, હૅની સ્લામે અમારા પ્રબળ વિરાધ છે. NNNNN તા ૧-૨-૩૪ સાધુઓને આમંત્રણ આપવામાં પણ હૅાટે ભાગે પક્ષપાત સેવવામાં આવ્યા છે. દાખલા તરીકે સુરતમાં શ્રી સાગર નંદજીને આમ'ત્રણુ આપવા નગરશેઠ જાતે ગયા અને ત્યાંજ બિરાજતા યુવકની દ્રષ્ટિએ તે। આ સંમેલન ચાહે તેવા હરવા કરે છતાં નિષ્ફળ નિવડવાનું છે, કારણ કે સાધુએ કદિપણ પ્રણા નિકાવાદના ભ ગ કરશે નહિ. પ્રણાલિકાવાદમાંજ હેમની સલામતિ છે, ગમે તેવા સુધારક વિચાર ધરાવનાર સાધુ હાય છતાં તે તરફ યુવાનો જરાયે વિશ્વાસ નથી. લોકવાયકાથી જે કાઈ વધારેમાં વધારે ભીરૂ પ્રાણી હાય ! તે જૈન સાધુ શ્રી વિજયેન્દ્રસૂરિજીને આમંત્રણ પત્રિકા સ્વયંસેવકેાદ્રારા મેકલ-હેનાથી ખુલ્લી રીતે પ્રણાલિકાએના કદિ વિરોધ નહિ થઇ શકે. વામાં આવી. નગરશેઠે હેમની પાસે જવામાં આવશ્યકતા સ્વીકારી નહિ. આ વસ્તુ સ્થિતિ પક્ષપાત સૂચવે છે. નગરશેઠને માટે દરેક આચાર્યો સરખા હોવા જોઇએ. હેમણે તેા હેાટા ન્હાના કૅ વિદ્વાન બધાની સમાનતા સ્વીકારવી જોઇએ. પછી તે પ્રણાલિકા સારી હોય યા ખરામ, એ પ્રણાલિકાથી સમાજને લાભ થતા હોય કે નુકસાન પણ એ પ્રણાલિકાને અનુસરણ કરવામાંજ પોતાનું હિત જોશે એટલે મ્હાર્ટ ભાગે નિડરતાનેા અભાવ છે અને જે નિડર”, હેનો અવાજ ત્યાં કાઈ સાંભળશે કે કેમ તે એક પ્રશ્ન છે. આમ વિધ વિધ રીતે વિચારતાં યુક્રેને મન નિરક વ્યય શિવાય મુનિ સમેલનનુ કશુ સંગિન પરિણામ જણાતું નથી. વળ યુવક પ્રવૃતિને દાખી દેવાના આ ભયંકરમાં ભયંકર પ્રયત્ન કરવામાં આવે છે. એટલે સમસ્ત યુવક સંધાએ, યુવક પ્રવૃત્તિમાં માનતા યુવાનોએ તેમજ હેને વેગ આપનારાએ જરાયે સમય ગુમાવ્યા શિવાય એકત્ર ખળ જમાવવાની જરૂર છે. અને જરૂર જણાય તે એકત્ર બળના ઉપયેગ કરવામાં જરાયે પાછી પાની નહિ કરવા માટે સજ્જ થવું ઘટે. અમને આશા છે કે યુવા સંવેળા ચેતી અને સમાજમાં જે યુવક પ્રવૃત્તિ રૂંધવા જબરજસ્ત કાવતરૂં રચાઇ રહ્યું છે હેને જમીનદોસ્ત કરવા માટે પૂરેપૂરા તૈયાર થશે અને સમાજને કાઇ ભયંકર જ ઝાવાતના વમળમાં ફસાતા અ-કાવશે; આટલું કરવું એ યુવકને પરમધમ` છે. જે આમંત્રણ પત્રિકા બહાર પાડવામાં આવી છે. હેમાં ગેળગેાળ કારણ જણાવાયું છે, ખાસ પ્રîનુ સૂચન કરવામાં આવ્યુ નથી. હૅમાં લખવામાં આવ્યુ` છે કે “ હાલમાં કેટલાક સમય થયે આપણામાં કેટલેક અંશે અનિચ્છનીય વાતાવરણ થયું છે, આપણા અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિકાલાબાધિત શ્રી વિતરાગ શાસનમાં એટલું પણ છાજે નહિ જેથી શાતિ માટે એક મુનિ સમેલનની ખાસ જરૂર છે. તેમ ઘણા વખતથી આપણા મુનિ મહારાજાઓમાં ચતાં તેએશ્રીની ઇચ્છાનુસાર અમે શ્રી સંધે શ્રી જૈન શ્વે. મૂર્તિપૂજક મુનિએનુ સ ંમેલન અત્રે ભરવાનું નકકી કર્યું છે. આ આમ ત્રણુના કશા અ નથી, પરંતુ સમાજને અંધારામાં રાખી આવા સંમેલનેદ્રારા સમસ્ત સમાજના નામે મનમાનતું કરાવવાની પેરવીએ છે જુના પૂરાવામાં સંભળાયુ છે કે “મુનિ સંમેલનની સાથે દરેક
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy