SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૩૪ PDDED. તરૂણ જૈન વિદ્યાલયની કા. સ.ની ચુંટણી. કૃતિવાદને અનાદીકાળના ડરાવવાનાં ખણુગાં પુકે છે. XXX XP C૨૦૭ જમાનામાં મૃતિ પૂજા ન્હાતી, છતાં દરેક ધર્મના ઠેકેદારો જૈન મહાત્મા દેવધર્મી ક્ષમાશ્રમણે જૈન આગમને પુસ્તકારૂઢ વીક્રમ ૫૧૦ કર્યું. જે આગમના નામથી એાળખાય છે તેમાં પણ પૂજાવિધાન સ્મૃતિ કે મદિર અંગે કશું નથી. એટલે સ્મૃતિવાદ અનાદિ કહેનારા બાબા વાક્ય પ્રમાણ' સિવાય કશું' સાધન રજુ કરી શકે તેમ નથી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયને ચાલુ સાલને વહીવટ કરવા એમ્બેદારા સહુ કાર્યવાહી સમિતિની વરણી તા. ૧૮–૧૧–૩૪ના રોજ શ્રીયુત રણુÈાભાઇ રાયચંદના પ્રમુખપણા નીચે મળેલ સામાન્ય સભામાં નીચે મુજબ થઈ હતી:— ટ્રસ્ટીએ. શેઠે મેાતીચંદ્ર ગીરધર કાપડીયા રણછેડભાઈ રાયચંદ ઝવેરી 12 મણીલાલ મોતીલાલ મુળજી , અમૃતલાલ કાળીદાશ શે 37 ચંદુલાલ સારાભાઇ મેદી શ્રી. મેાતીચંદ્ર ગીરધર કાપડીયા ચંદુલાલ સારાભાઈ મેાદી રણછેાભાઇ રાયચંદ શેઠે 21 22 در 23 33 37 ' 22 ,, કાય વાહટ્ટે સમિતિ. "2 ડા. નાનચંદ્ર કે, મેદી પરમાનંદ કુંવરજી કાપડીયા ચીમનલાલ મેાતીલાલ પરીખ અખલચંદ્ર કેશવલાલ મેદી ઉમેદચંદ દોલતચંદ ખરેડીઆ લલ્લુભાઈ કરમ દલાલ મેહનલાલ દલીચંદ દેસાઇ ડૉ. મેહનલાલ હેમચંદ મણીલાલ મહાકમચંદ શાહ .. છે. જમનાદાસ અમરચંદ્ર ગાંધી હીરાલાલ મંછાદ સેાલીસીટર મંત્રી 37 ખજાનચી સભ્ય '' 13 સ્મૃતિવાદની શરૂઆત—બુદ્ધના નિર્વાણ પછી તેના અવશેષેપુર, રાજાએ તે લક્ષ્મીનંદના તરફથી ચૈત્યા સ્મારક સ્વરૂપે ઉભાં કરવામાં આવ્યાં, અને તે પણ શહેર કે ગામડામાં નહિ પણ પ તાપર, ગુફાઓમાં. જેવાં કે કેનેરી, એલીફન્ટા, કાર્લો નાસીક ઇત્યાદિ. તેમાં મુખ્ય સાધુએ રહેતા અને સમાજસેવા તેમ આત્મકલ્યાણ સાધતા. આ રીતે મુખ્ય નિર્વાણુ બાદ ચૈત્યની પ્રથમ શરૂઆત થઈ. તેમાં અશે કે અનેક સ્થળે સ્તૂપે ઉભાં કર્યાં એટલે લેાક ભક્તિભાવથી તે તરફ ખેંચાયું. વીરના ભકતો પણ એ દિશા તરફ ખેચાયા અને ચૈત્યની શરૂઆત કરી. ચૈત્યવાદ એટલે સ્મૃતિ વાદ નહિ. તે પૂજવા માટે નહિ પણ યાદિ માટેની એક નિશાની. તેમાં સાધુએ રહેતા અને ઉપદેશ દેતા. લગભગ પ્રભુ મહાવીરના નિર્વાણથી આસો વર્ષે એના શિષ્યા જંગલના ખુલ્લા વસવાટ ખેડીને ચૈત્યમાં એટલે મઢેામાં વાસ કરવા લાગ્યા. ત્યારથી તેઓ પણ ચૈત્યવાસીએ કહેવાયા. ચૈત્યા સ્મારક તરીકે ઉભાં થયેલાં તેમાં પાદુકાઓની પધરામણી થઇ અને પછીથી સ્મૃતિની પધરામણી થઈ. એટલે તેને માટે કાયદાની કલમે જેવાં શાસ્ત્રા રચાયાં, લાભ પ્રલાભની લાલચેા અપાઇ, નરક સ્વાઁની ધમકીએ અપાઇ, રાજાએ અને ભકતાદ્વારા છૂટે હાથે નાણાં ખરચાયાં અને ચૈત્યા ક્રિશના રૂપમાં ફર્યાં. જે અત્યારે કરેાડાની મુડી ધરાવે છે. પ્રસન્નમુખ સુરચંદ બદામી આ રીતે થયેલ વરણીમાં જુના સભ્ય શ્રીયુત માહનલાલ ભગવાનદાસ સોલીસીટર અને શ્રીયુત મગનલાલ મુલચંદ ચુંટાયા નથી. પરંતુ અમને લખતાં હ` થાય છે કે ઉત્સાહી અને યુવાન ભાઈઓ દાખલ થયા છે. તેમાંયે મંત્રીમાં ભાઇ ચંદુલાલની વરણીથી વધારે હર્પીત થયા છીએ અને આશા રાખીયે છીયે કે વિદ્યાલયને વધુ મજબુત કરવા તેમ જૈન સમાજમાં કેળવણીને ફેલાવેા કરવા દરેક પૂરતે ભેગ આપશે. સ્મૃતિ પૂજા—અનુ. પા. ૨૦૨ શ્રી સાથ હૈાને લગી ! શકિત યા પ્રકૃતિકી પ્રજા પાંચવી યા છટ્ટી શતાબ્દીસે શુરૂ હુઈ! તાંત્રીક મત હીકે ખાસે સ્મૃતિ પુજનને જોરે પકડા.’ આ ઉપરથી એમ લાગે છે કે યુદ્ધને મહાવીરના ભલે આવા અનુ. પી. ૨૦૧ થી ધર્માં પ્રકાશ પાથરે છે—ધર્માંધતા ગાંડા પેદા કરે છે. ધમ સતત્ જાગૃત ભાન આણે છે--ધર્માંધતા ભાન ગુમાવતી ગુડાશાહી પેદા કરે છે. ધમ પેાતાનુ બીજાને આપવાનુ સુચવે છે—ધર્માંધતા દિક્ષાના નામ તળે ખીજાનાં ખૂંચ્ચાં પડાવી લેવાની અધમ બુદ્ધિ ઉત્પન્ન કરે છે. ધર્માં ભાષા, વિવેક સુચવે છે—ધર્માંધતા સવિજીવ કરૂ શાસનરસી” એમ ભાખતાં છતાં ગાળાને શબ્દકોષ' નિપજાવે છે. સ્ત્રીજાતિની અધોગતિ પાંચ પ્રકારે થાય છે: (૧) સ્ત્રીએને અવિવાહિત રહેવાને નિષેધ કરવાથી. (૨) તેઓના માનસિક, આત્મિક અને શારીરિક હકક્કા છીનવી લેવાથી. (૩) બાલ્યાવસ્થામાંજ પેાતાની પુત્રીઓના વિવાહ નહીં કરી દેવામાં આવે તે નરકમાં પડવાનો વારે આવે છે; એવુ માતાપિતાને ધર્માંપ્રથા અથવા ભાષણોદ્વારા સમજાવવામાં આવે છે તેથી. (૪) સ્વાર્થસિદ્ધિને માટે નવા નવા શ્લે કા રચીને ધગ્રંથેામાં ભેળી દેવાથી. અને (૫) સ્ત્રીઓને માટે દ્રાદિ નિદાસૂચક શબ્દોના પ્રયોગ કરવાથી, ધ અને ધર્માંધતાના આ ભેદ પારખી લીધા પછી, કયેા યુવાન ધર્માંધતાના પોપડા ઉખેડવા કામે નહિ લાગે? નાશની નાખત ગડગડે છે. ધર્માંધતાના વર્ષો જૂના કિલ્લામાં ગાબડાં પડયાં છે. અને એ ઘડી દુર નથી હારે એ કિલ્લો જમીનદોસ્ત થઇ ચૂકયા હશે. ભલે આવા એ ઘડી! તરૂણ જૈન એને આવકાર આપે છે. * 'વિર શાસન'નું સુત્ર અને એનાં પાનાં જુએ.
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy