________________
૨૦૬ xxi
XXXX
મહાસભામાં...........
ચુકાદાની ગંદી વિગતાની માલવીયાજી ઝાટકણી કાઢી
રહ્યા હતા.
મહાત્માની નિવૃત્તિને પ્રશ્ન હજુ અબ્દુરજ લટકી રહ્યા હતા.
તરૂણ જન ૪ "G.૪ તા. ૧૬-૧૧-૩૪
પ્રેસિડન્ટ સહાબ ! મારે ખેલવું નથી પણ જરીક જરીક......” કાઈ સભાજને ચલાવ્યુ., એ મહાત્મન,
ડાહ્યાલાલ વી. મહેતા.
કામી
• સાંજ પડી ચૂકી હતી, વર્લીની ગટરાના મુખ ખુલતાં અસર એટલી સરસ થઇ કે પહેલીજ વખતે કાય વાહી ચારે ગમ દુધ દુર્ગંધ પ્રસરી રહી હતી. વિષયવિચારીણી સમીતીના ઠરાવને સભાએ ઉડાડી મુક્યા. સમાના મંડપમાં પયગમ્બરાએ તા ભાગી નહી છૂટવુંજ જોઈએ. ભાગી જવાથી કશું જ થતું નથી. પયગમ્બરાએ જોવુ જોઇએ કે પ્રગતિ થાય છે કે નહી. છૂટા છે.
પયગામ દેનારાના દીધેજ મી. સિધવા. હું તે બહાર હાઉ કે અંદર હાઉ' પણ એને એજ, ¥કત અહાર રહી અન્ય કાષ્ઠ શક્તિની શોધમાં વિહરૂ એજ ઉદ્દેશ. ---ગાંધીજી.
X
X
X
X
મશીનરીના આપણે દુશ્મન નથી. મશીનરી ચાહનાર તે છીએ. મશીનરીના આપણે ગુલામ બનવાનું નથી. પણ મશીનરીને આપણે ગુલામ બનાવવાની છે.
|
--—ગાંધીજી.
X
X
X
X
(મારી' Socialism) મારા સમાજવાદ એજ કે માથુસ સ્વાશ્રયી બને, અને હું ગરીબેને સ્વાશ્રયી બનાવવા તમામ જ્ઞાન અપુ. —ગાંધીજી.
આપવા થાકી જવું
આ માલવિયાજી મહારાજ આપ બન્ને બહુમતિએ કાય”પ્રણાલીકા આદરવી જોઇએ | જાતે એમ માને છેને?”
મારૂ
માલવિયાજીને વચમાં જવાબ પડયું “હા, જરૂર.”
તા મહારાજ, આપ અને મહાત્માજી બન્ને આ સભાના નિર્ણય પ્રમાણેજ કામી ચુકાદાને વિધિ અને નિવૃત્તિના પ્રશ્ન છેડી દે'. સભાનુ માનસ એવું છે એમ આપ ચોક્કસ માનતાજ હશો.” જરીક ખેાલવાની રજા માગનારે તે ચલાવ્યેજ રાખ્યું,
******...
“કાણુ ! એ; છે 'કાઇ ગુજરાતને વાણિયા.” મહાભાએ મજાકમાં સભાને ગુજરાતની વણિક બુદ્ધિની સચોટતા બતાવી, વાતને ઉડાવી મૂકી. એ પણ વણિક બુદ્ધિજને?
અને સભાનું કામકાજ આગળ ચાલ્યું. અને કરીને હિંદના એ જ્યોતિધરને લાગણીપૂર્વક શરૂ કરવુ પડયુ. “મિત્રા, આપ જે કાઇ ઠરાવ પસાર કરી તે તમારા આત્માની સાક્ષીએ વિચારીને પસાર કરશે!, અને મારી ખાતર કરવાને આપ જરીકે લલચાશે! પણ નહી. કારણ કે એ પ્રમાણે કરવામાં આવેલી વસ્તુ મારી ગેરહાજરીમાં તમને એકજારૂપ અનતાં મુઝવણમાં નાંખી દેશે; અને મારે માટે ફકત એકજ રાહુ એજ રહેશે કે એવી રીતે થએલી વસ્તુ મારે ત્યાજ્ય ગણવી પડશે.”
કંઈક
કેટલા સરસ આદશ ! જૈન આદર્શ એવું જ કહે છેને ? ભાજનાથે વિહરતા સાધુએએએમના માટે તૈયાર થએલી રસાઇ વહેારવી નજ જોઇએ, એમ જૈન શાસ્ત્રાનાં પાનામાં ઉલ્લેખ છે. કારણ કે એ વસ્તુ એમણે ત્યાજ્ય ગણવી જોઇએ. (રસાહ ત્યાગનો આદશ હોય તે પણ રસોડા સાથે રાખવાનો વાંધો નહીજને ?) અને આની
સંપૂ.
રોડ આણુ દજી કલ્યાણજીની પેઢીને ખુલ્લા પત્ર.
અનુ.
પા. ૨૦૩થી સભા ભરવાની ભાઞતમાં આપ જણાવા છે. ક ‘તા. ૧ લી તથા ૨ ટી ડીસેમ્બરે મીટીંગ રાખવામાં આવી છે. સંવત ૧૯૮૮
તથા ૧૯૮૯ ની સાલના ચોપડા
અનુક્રમે ૧૯૮૯ તથા ૧૯૯૦ મી સાલમાં એડીટ થઈ ગયા છે.
શે、 કસ્તુરભાઈ લાલભાઈ વીલાયતથી આવતાં
તરત
મીટીંગ ભરવા વિચાર ક પણ કેટલાક અનિવાય. કારણોને લઇ જલ્દી નહી" બની - શકવાથી ઉપરની તારીખે મીટીંગ ભરવાનુ નક્કી થયું છે.
એ પ્રમાણે લખી છે તે આપને જણાવવાનું કે સભા ભરવા બાબત મે' પતે તા. ૨૯-૭-૩૪ ના રાજ પત્ર લખેલે ત્યારે આપે જણાવેલું” કે ‘‘સંવત ૧૯૮૯ ના ચેપડા હજુ એડીટરા તપાસે છે.” આ અને આપના આમંત્રણપત્ર ઉપરથી જણાય છે કે સંવત ૧૯૮૮ ની સાલના તે એડીટ થઈ ગયા હતા. મીટીગ લંબાવ્યાથી મત્તુરીની શરતે સંવત ૧૯૮૯ ના એડીટ કરાવ્યા. તે જણાવવાનું કે સંવત ૧૯૮૭ના ઓડીટ થયા હતા તે ગઇ સાલ મીટીંગ નહી ભરતાં એ વરસ સુધી મીટીંગ લંબાવવાનું શું પ્રયેાજન તે જણાવવા કૃપા કરશે. પાલીતાણા ઉપર એવાં કામ થાય અને એ વરસ સુધી સભા મળે નહી ત્યારે જૈન જનતામાં અસા ફેલાય એ સ્વાભાવિક છે. તે દરેક ખુલાસા આપવા તસ્દી લેશે.
લી. મહાસુખભાઇ ચુનીલાલ સ્થાનીક પ્રતિનિધિ–વીસનગર.
પાલણપુર સ્મૃતિ પૂજક સમાજના દફ્તરે જ્ઞાતિ બહારની શીક્ષામાં શ્રી નાથાલાલ–પ્રભાવતીનાં નામ ચડી ચુક્યાં છે. શ્રી. નાથાલાલ–પ્રભાવતી લગ્નની મિમાંસા, સમાજરચના, સમાજ આદ'ની ચર્ચા કરતા અને યુવાનના વિકૃત માનસની ઝાટકણી કાઢતા શ્રી. ડાહ્યાભાઈ વી. મહેતાને એક લેખ તરૂણ પાલણપુરના અનિશ્ચિત પ્રકાશનને લીધે આવતા અંકે આ પુત્રમાંજ પ્રગટ થશે.