________________
૮ - ૧'-'.-૩૦
x
x
xx તરૂણ જૈન
ze
.
z
Lz૨૦ ?
'
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ખુલ્લો પત્ર.
2.
ખુલશે એ પ્રમાણે
જદાવાદ "
પત્રિકા અને
તે માટે રૂ૫
મતિમાજી
જવવામાં આવતાં કેટલા
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદાર એ પ્રમાણે જન્મભૂમિ લખે છે તે તેને આપ શો
પ્રતિનિધિઓની સેવામાં, ખુલાસે આપે છે? થાંભલા કેચવાથી કમતાકાદ બને છે તે મુ. અમદાવાદ.
સિા કોઈ જાણે છે. ટાંકણાથી કાચી આરસને રંગબેરંગી પાલીતાણ ઉપર શ્રી આદીશ્વર ભગવાનના દહેરાસરમાં
કકડા એડવા તે તે બહારની શોભા છે પણ ભીતરની કમજોરી થતાં જીર્ણોદ્ધાર અને પ્રતિમાઓના ઉત્થાપનથી વર્તમાનપત્રમાં
છે. દેવાલયનું આયુષ્ય ઓછું કરનાર છે. આ બહુજ ગંભીર થયેલા ઉહાપોહ સંબંધી તથા બે વરસથી હીંદુસ્થાનના સ્થાનિક
પ્રશ્ન છે. પ્રતિનિધિઓની સભા નહી મળવા બાબત આપને તા.
આપ લખો છો કે “દેરાસરમાં ગોખલાનું કામ કરતાં ૩–૧૧–૩૪ ના રોજ પત્ર લખી ખુલાસે માગેલ તેને જવાબ
અનિવાય જણાતાં નાની સત્તર પ્રતિમાજીઓને ઉથાપન
કરવાની જરૂર પડી હતી ને તેને ઉપાડીને સુરક્ષિત રાખવામાં જાવક નંબર ૩૮૨૨ તા. ૭-૧૧-૩૪ ને મને મળે છે. તે પહેલાં સભા મળવાની આમંત્રણ પત્રિકા મને મળવાથી
આવી હતી. પણ ત્યાં હાલ , કેટલાક કારણસર કેટલીક
આંતરીક ખટપટ ચાલ્યા કરે છે. તેથી આવી નાની બાબતને અપને ઉપરની હકીકત સંબંધી ટુંકામાં પત્ર લખી તથા તે સાથે તા. ૭-૧૧-૩૪ નું “જન્મભૂમિ” પત્ર બીડી ખુલાસો
મેટું રૂપ આપવાને નાહકને ઉહાપોહ કરવામાં આવ્યો હતો. માગેલો છે. પરંતુ તે પછી આપને સદર જવાબ મળે.
આ બાબતના સમાચાર અને મળતાં અત્રેથી તરતજ તેમાં કેટલીક હકીકત સંબંધી તા. ૭–૧૧–૩૪ નું જન્મભૂમિ
વહીવટદાર પ્રતિનિધિઓ શેઠ પ્રતાપસિંહ મેહલાલભાઈ, શેઠ પત્ર વાંચતાં વિશેષ શંકાઓ ઉપસ્થિત થવાથી અને કેટલીક
ભગુભાઈ ચુનિલાલ, શેઠ ચીમનલાલ લાલભાઈ તથા શેઠ બાબતનો ટેકે મળવાથી આપની પાસે નીચેની બાબતોને આ
માયાભાઈ સાંકળચંદ ગયા હતાં. ત્યાં જઈને ત્યાંના સ્થાનિક ખુલાસો મેળવવા રજા લઉં છું તો તે આપવા કૃપા કરશો.
ગૃહસ્થોને લઈ જઈને ઉપરનું તમામ કામ તેમને બતાવ્યું હતું
ને પ્રતિમાજી ઉત્થાપન સંબંધમાં ખુલાસો કરીને તેઓને સંપૂર્ણ આપ જવાબમાં જણાવે છે કે “શ્રી પવિત્ર શત્રજય ઉપર શ્રી આદીશ્વર ભગવાનના મોટા દેરાસરમાં કેટલુંક
સંતોષ થાય તે પ્રમાણે કર્યું હતું.” આરસકામ કન્ટ્રાકટર મારફત કરાવવામાં આવે છે.” તે
આ આપના લખાણ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે
કોન્ટ્રાકટરે પ્રતિમાઓનું ઉત્થાપન કર્યું છે એ વાત તો આપને પુછવાનું કે (૧) કેન્ટ્રિાકટર મારફત થતા કામના કોન્ટ્રાકટ કેવી શરતે આપેલું છે ? (૨) શું થાંભલા કેચીને
નિર્વવાદ છે. તે હવે તે સંબંધી આપને પુછું છું કે (૧) શોભાની ખાતર આરસ બેસાડવાનું ઠરાવેલું છે? જે તેમ
કોન્ટ્રાકટરને પ્રતિમાઓ ઉત્થાપન કરવાનું અનિવાર્ય જણાયું હોય તે તેમાં કોઈ એનજીનીયર કે સારા અનુભવી જાણકાર
ત્યારે તેણે તમને તે બાબતની ખબર આપી હતી ? (૨) કારીગરની સલાહ લીધેલી છે? (૪) તે કામનું એસ્ટીમેટ કેવી
ઉથાપન કરવાને એવું શું અનિવાર્ય કારણ કન્ટ્રાકટરને રીતે કરેલું છે ? અને (૫) તે કામ ઉપર કોની દેખરેખ
જણાઈ આવ્યું? (૩) આપની સંમતિ લીધા બાદ પ્રતિમાઓ
ઉત્થાપના કરી હતી કે કોન્ટ્રાકટરે મનસ્વીપણે? (૪) ઉથાપન જન્મભૂમિ પત્ર લખે છે કે “પ્રતિનિધિ સાહેબ
કરવાની જરૂર પડી હતી તો તેમને પાછી સ્થાપીત કરવા આટલું કરતા ગયા કે કેન્દ્રાકટરના કામપર પેઢીના
આપની સંમતિ અનુસાર શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી મુનીમની દેખરેખ નહોતી તે આપતા ગયા છે. પેઢીનાજ હતો કે એવું કામ બહાર બહરિ કોન્ટ્રાકટર પતાવી દીધુ હતું '
તી હતી બધુ કામ બહાર બહાર પાકટરે પતાવી દીધું હતું ? મીસ્ત્રીને કંટ્રાકટરના કામપર દેખરેખ રાખવાની મનાઈ હતી (૫) સ્થાપિત કરી છે તે ક્યા દિવસે કરી ?. તે દુર કરી.” આ ઉપરથી ખ્યાલ આવે છે કે પ્રતિનિધિઓ મજબુત થાંભલા કે જેના આધારે દેવાલય ટકેલું છે જોઈ ગયા ત્યાં સુધી કોન્ટ્રાકટર ઉપર કોઈની પણ દેખરેખ તેને કાચી કમતાકાદ કરવા અને પ્રતિમાજીઓને ઉત્થાપન કરવી નહોતી. માટે તે સંબંધી ખુલાસો થવાની આવશ્યક્તા છે. એવી મોટી અને ગંભીર બાબતને આપ નાની ગણે છો તે
વળી જન્મભૂમિ પત્ર લખે છે કે “પ્રાચીન થાંભલાને આશ્ચર્યની વાત છે. આવી ગંભીર અને મોટા સ્વરૂપની ' , કાચી ચડેલ આરસનું કામ કેવું મજબુત થયું છે તે જોવા બાબતેને ત્યાંના સંધના કેટલાક માણસે પ્રકાશમાં લાવે તેને એક થાંભલા પર ટાંકણું કરાયું. આરસની એક લાદી ઉશ્કેરાટ શી રીતે ગણી શકાય ? ખરૂં કહેવડાવે તે જૈન ઉખેડવામાંજ આવતાં પાછળ પોલ જેવું જણાયું. વધુ ખાત્રી જનતાએ તેવા માણસને ઉપકાર માનવે જોઈએ કે આવી કરવા સળી કે એવું કાંઈ એક પિલાણમાં ઘાંચવામાં આવ્યું. ગંભીર બાબતે પ્રકાશમાં લાવી જૈન જનતાને વાકેફગાર કરી. તે તે અંદર પેસવા માંડ્યું. આ પછી અતિ પ્રાચિનતમ પાલીતાણાના સંધને સંતોષ થયાનું જણાવો છે પરંતુ એક થાંભલો હાથ લેવા. એની મજબુતીની ખાત્રી કરવા જન્મભૂમિ પત્રમાં તે મહાજનને કચવાટ કાયમ છે. ભલે તે ટાંકણુપર હથોડે પડે, ટાંકણુની અણી છુંદાઈ જાય, તણખા ' ગમે તેમ હોય, પરંતુ જાહેર જનતાને જે અસંતોષ થયો છે' ઝરે ત્યારે માંડ કાંકરી ખરે. પ્રાચીન વખતના કામની આટલી તે દુર કરવા આપ શાં પગલાં ભરવા માંગે છે ? આશા છે હદે મજબુતી જેમાં કેટલાક તે ઠીંગ થઈ ગયા. સમજદાર કે ઉપરના બધા પ્રકા ખુલાસાવાર જવાબ આપવા મનુષ્યને તે જરૂર એમજ થઈ આવે કે ધરતીકંપ સામે મહેરબાની કરશે, ભારતવર્ષને જૈન સંધને સંતોષ આપવાની ટક્કર ઝીલે એવી આ પ્રાચીન કળા અને સ્થાપત્યને અર્વાચીન જરૂર છે. રંગ અને તકલાદીપણું કેમ આપવામાં આવ્યું હશે ?” અનું. . . .
• • • પા, ૨ ૦૬
જાણમાં ઘેચવામાં નિતમ મા િપત્રમ