________________
૨૦૨ "»Y
તરૂણ જેન.
શુક્રવાર, તા. ૧૬-૧૧-૩૪'.
• તરૂણ જૈન — તા. ૧૬-૧૧-૩૪
સ્મૃતિ વાદ.
કન્યા ગુરુકુળ.
ગઇ કાલ આથમી ચૂકી છે. અને એ ગઈ કાલના રંગો પલટાતા ચાલ્યા છે. નવી ભાવના, નવાં અા પ્રચ’ડતાથી સંસ્કાર પલટાવતા ને પ્રસારતા જીવનનાં તમામ કામે વિસ્તરી રહ્યાં છે.
અનેક વર્ષોં ખાદ એ રખડતાં માનવીનાં ટાળાંએ સંગતિ થઇ જુદે જુદે સ્થળે વસવા લાગ્યાં----વસ્યાં અને તે શહેર કે ગામડાથી ઓળખાયા; વિચારશક્તિ ખીલવાથી ખેતીની શરૂઆત થઇ, નાના મોટાની, માલીક ાકરની, રાજા પ્રજાની શરૂઆત થઈ. સાથેજ પાપ પુણ્ય, સ્વર્ગ નર્ક, ધર્મ અધર્મીની જડ નખાઇ. એટલે બ્રાહ્મણાએ—ઋષિઓએ વેદની 'સ્મૃતિએ રચી. વેદકાળ સુધી કાઇ સ્થળે સ્મૃતિ પૂજાના દÖન થતાં નથી, પરંતું સ્તુતિ-પ્રાર્થાંના જણાય છે અને તે
ગઇ કાલની પાંચીકુ રમતી તે ફેરપ્રુદડી શિખી ઘરના
મધારપૂણે રસોઈ, વાસણ ને કપડામાં ગેાંધાઇ રહેતી કુમારિકા પણુ વરૂણ, વાયુ, અગ્નિ, પહાડ, પર્વત, સમુદ્ર, નિદ્રા,
કૈસરી વાધા સજ્જ મયદાનમાં ઉભાં રહેતાં શીખી છે.
આકાશ, સૂર્ય ઇત્યાદિની સ્તુતિ રચાઈ.
ખૂબ હિમ્મત અને અથાક જહેમત છતાં ક્રાણુ જાણે યમ આપણી કુમારિકાઓ નબળી—ખૂબ નબળી લાગે છે. શારીરિક તંદુરસ્તી કરતાંય માનસિક વિકાસની ખુબ ઉણુપ જણાઇ આવે છે. અને એક સમાજ તરીકે આપણે એના તરફની ફરજ ભુલ્યા છીએ—જીવનરથનું એક પૈડું આપણે સાવ નકામુ જ રહેવા દીધું છે એમ જણાઇ આપ્યા વિના
રહેતુ નથી.
શિક્ષણ અર્થે આપણે ત્યાં કન્યાશાળાએ છૂટીછવાઇ છે ખરી, પણ એ શાળા અને એનુ શિક્ષણ સાવ પ્રાથમિક અવસ્થા પુરતુજ છે. એથી પુરતા વિકાસ સંભવી શકે નહિ, અને એવી શાળાઓને તમામ વિકાસનું સાધન માની ફરજની
પરિપૂર્ણતા સ્વિકારી લેવાની ભૂલ આપણે નહિ કરવી જોઈએ, આ દ્રષ્ટિબિંદુએથી તપાસીને શ્રી. પુલચંદ દેશીની ચેોજનાને અમે ગતાંકમાં પ્રસિધ્ધ કરી છે. કન્યા ગુરૂકુળની આ તબકકે અમે અત્યંત આવશ્યકતા સ્વીકારીએ છીએ. એ યેાજના અપનાવવાની તમામ શકિતપૂર્વક અમે જૈન સમાજને વિનંતી કરીએ છીએ.
જોયું નથી એવા સ્વગૅ જવા આપણે ખુબ પૈસા વેડછીએ છીએ. જાહેોજલાલીના પ્રદર્શનાથે આપણે આપણી તાકાતથીય વધુ દ્રવ્યા ખર્ચીએ છીએ. ભેાજનસમારંભમાંય આપણા વ્યયને સિમા નથી. આજે વિવાદાસ્પદ વસ્તુ સ્લામે અમ્હે અંગુલીનિર્દેષ નથી કરવા ચાહતા પણ અનેક માર્ગોએ આપણે દ્રવ્યનો દુરૂપયોગ કરી રહ્યા છીએ.
ધણા આ હુમજે છે અને પૈસા ક્રમ વાપરવા, એને સદુપયોગ લક્ષ્યમાં રાખોને ઉપયોગી એવાં ક્ષેત્રે શોધે છે. એવા તમામને આ યેજના વધાવી લેવા અમે અનુરોધ
કરીએ છીએ.
શાસ્ત્રાના નામે ખપતાં પુસ્તકા તરફ નજર ન કરતાં, સીધી
તે સરળ વાત આપણે વિચારીશું તે સમજાશે કે જગપુર માનવી આવ્યા ત્યારે સ્મૃતિવાદ, ઇશ્વરવાદ કે ધર્મવાદ જેવું કશુ ન્હાતુ. એ માનવીએ જંગલમાં રહેતાં, ફળફળાદીપર જીવન ચલાવતાં અને લહેર કરતાં.
અંગત વાતચીત દરમ્યાન આ યોજના પાછળ શક્તિ ખનારાં, એની પાછળ ભેખ લેનારાં માણસો છે એમ અમને જણાયુ' છે. ભેખ લેનાર છે તેા ભેખધારીની ઝાળી જૈન સમાજે ભરીજ દેવી જોઇએ. કાય કરનારને આર્થિક ચિંતાથી મુકત કરી દેવાની જૈન સમાજની સ્પષ્ટ ક
વિદ્વાન વેદને લગભગ છ હજાર વર્ષનું અંતર કહે છે એ છ હજાર વર્ષ પર સ્તુતિ ને પ્રાથના કરતા, છતાં અગ્નિ, નિર્દોષ પશુ પક્ષી ચઢાવવાની માન્યતા શ્રીસ, રામ, મીસર, વાયુ, ઇત્યાદિ ઉપદ્રા ચાલુજ હતા, એટલે તેને રીઝવવા તાતાર, ભારત, ઇત્યાદિ દેશમાં શરૂ થઇ, ત્યારથી પ્રેત ને પશુ પુજાં દેખા દે છે. તે પણ વ્યસન તરીકે નહિ પરંતુ વમાં એક એ દિવસજ તેની પૂજા થતી.
એમ શેાધા ને પંડીતા કહે છે. આજથી પચીસે વપર સ્મૃતિ પૂજા કે મદિશ નહોતાં
આ સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતિ કહે છે કે
“મૂર્તિ પૂજાની શરૂઆત જૈનોએ વિક્રમ સંવતની શરૂઆતથી
કરી છે.’
પંડિત અેચરદાસ કહે છે કે બુધ્ધ અને મહાવીરના નિર્વાણુકાળ બાદ સેતુ વર્ષ પછી સ્મૃતિ પૂજાની શરૂઆત
થો’
સરસ્વતી ૧૯૧૯ જુલાઇ, દેત્તરકા ઇતિહાસ પૂ. ૭.૨૦ લેખમાં એક વિધન જણાવે છે ૩:
મૂર્તિ પૂજાકી ઉત્પત્તિ યા તે! યહી'કી ખસી હુઇ જંગલી જાતિએકી નકલ કરકે હુઇ હોગી, યા ઉસ સમયકી બાહસે ધાવા કરનેવાલી જાતિયેાકી દેખાદેખી સીખી ગઈ હેગી. ખુદ્દ કે વનમેં શાયદ ઉનકે લીયે કાઇ મંદિર નહીં બના થા. પરતું ઉનકી મૃત્યુકે ઉપરાંત બહુતસે મ ંદિર બન ગયે. નમેં ઉનકી મૂતિયાં રખી ગઇ. જન્મ તાંત્રિક ઔદ્ધ મતકા પ્રચાર બઢા તથ્ય બહુતસે મંદિર બનાયે જાને લગે. તાંત્રિક સતક અનુસાર આ, વૈષ્ણવ ઐર શિવ મતકા મેલ હાકર ઐસા ધમ નિકલા જીનમે દેવતા ઔર દેવીકી પૂજા સાથ
અનુ.
41. 2019
છે. અને એ ક્રૂરજ સહજ પણ આનાકાની વિના સહષ જૈન
સમાજ બજાવશે એમાં અમને લેશ માત્ર શંકા નથી.
શ્રી. પુલચંદ દેશી એમની યાજનાને મુ સ્વરૂપ આપે એ દિવસની અમે ઝંખના કરી રહ્યા છીએ. ભાવિના એ ગર્ભમાં રહેલા દિવસને અમે આવકાર આપીએ છીએ.