________________
કન્યા ગુરૂકુળ.
Reg. No. B. 3220
기
ChilliIIકt:
*'Fyi[l,
વાર્ષિક લવાજમ ૧-૮-૦ 1શ્રી જૈન યુથ સીંડીકેટ (તરૂણ જૈન સમિતિ)નું મુખપત્ર વષ ૧ લું અંક ૨૨ મે, છુટક નકલ ૧ આને. | તંત્રી: મણીલાલ એમ. શાહ,
L. શુકવાર તા. ૧૬-૧૧-૩૪.
ભ લે
આ
વો .
સડેલાં અંગ સુધારવા ઑકટર આવે છે, પરૂએ દુગધિત અંગ એ કાપવા સુચવે છે, ત્યહારે કોઈ અતિ ડાહ્યા સુચવેઃ કાપતાં પહેલાં નવું અંગ ઉભું કરી આપે.” સુચવનારની મુખ વિષે શું કહેવું ?
દુગધ મારતે કચરાને ગંજ બાળીને વિનાશ કરવાનું હોય છે. બળે વહારે ધુમાડે સંભવેજ. કોઈ કહે: ધુમાડે કરતાં પહેલાં સુગંધ પ્રસરાવો.” એની બાલિશતા વિશે કહેવું? - વિકૃતિ અટકાવે, વિકૃતિ સુધારે અને બાકીનું બધું કુદરત સંભાળી લેશે. શરિરનું સડેલું લેહિ નીકાળી દે–નવુંલેહી આશ્ચર્યભરી રિતે ભરાઈ જશે. દુગધ મિટા–જગતના ગમે તે ખુણાથી સુગધ આવી પ્રસરી જશે. એ કામને કુદરતનું છે—-અને જગતની એ નિયંત્રીત શક્તિ અવિરત કાર્ય કર્યેજ જાય છે.
સમાજની સડેલી મનોદશા સુધારવા શિરસાટે’, પ્રતિષ્ઠામાં પુળા મુકીને જુવાને મથી રહ્યા છે—બીજી ગમ અંધશ્રદ્ધાળુઓ વધે એમાં સ્થાપિત હિત ભાળનારાઓ કમકમી ઉઠ્યા છે.
એમને પક્ષે બુદ્ધિ રૂંધાઈ રહી છે, ભાવના નથી, દલિત નથી એટલે ગાળે દેવા સિવાય બીજો ભાગ બાકી નથી. અંને એ એક માર્ગનો એ બરાબર ઉપયોગ કરી રહ્યા છે. આ
એ કહે છે: “તરૂણ જૈન ધર્મના દુશ્મન છે. વિનાશ વિના વાત કરતા નથી.’
બરાબર છે. પરૂમાંનાં જ તુએ-જાડે સમાજ શરીર ભરખીને આલેકનું કલ્યાણ મેળવે છે હેમને—પરૂ ધનાર– સમાજ શરીર નવપલ્લવિત કરનાર દુશમન લાગે એ સાવ સ્વાભાવિક છે.
' અમે એમને સહમજી શકીએ છીએ, નવપલ્લવિત સમાજ થતાંજ એમનું મૃત્યુ એ જોઈ શકે છે; નવવિચારના પ્રચાર સાથેજ જુનાં મુલ્યથી હગી શકાશે નહિ એ એ સા હમજી ગયા છે. અને એથી નવા વિચાર હામે શકય હેટલા બંધ બાંધવા એ પ્રયત્ન કરી રહ્યા છે. અમારી એમના પ્રત્યે ખૂબ ખૂબ દિલસે છે. અમે દિલગીર છીએ કે એમના–એમના માનસના--વિનાશમાંજ સમાજનું સ્પષ્ટ કલ્યાણ અને ભાળીએ છીએ.
સમયવહેણ જુનવાણીને ભક્ષતાં સરું સુસવાટ દેતાં વહ્યાંજ જાય છે. ઠંડીથી થીજાવીને, ત્વરિત વેગમાં ઘસડી , જઈને એ બુદ્ધિહિન આચારવિચારોન-ભલે એ શાસ્ત્રો સંમત હોય તે પણ-સત્વર વિનાશ આદરે છે.
જાહેનામાં ઉત્સાહ ને પ્રાણુ છે એ આ નવા કાળને ધ્વનિ પારખે છે. એ કાળનાં સાધન બને છે અને મૂળ - કલેવરપર બાઝેલાં અંધશ્રદ્ધાના પિપડાં સામ". સમેત ઉખેડવા યત્ન કરે છે.
એ માને છે કે હે પિપડાએ પ્રકાશ રૂપે, વિકાસ રાખ્યો અને પરલોકની પાગલ માન્યતા પ્રસારી આલોક અગા, જહેણે આજીવન રસહિન કરી દીધું એ પપડા ઉખેડીજ નાંખવા રહ્યા. શરીરની લગોલગ એ ચૂંટેલા હોય, એને , ઉખેડતાં સહજ ચામડી લાતી પણ હોય—હેય એ વેદના સહી લઇને પણ એ પિપડા ઉખેડવાજ જોઇએ. અનું. . • • • • • • • • • • • • • • • • પા. ૨ ૦૭