SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ................. ............................વા. ................. અમદાવાદઃ—અમદાવાદ છાત્રાલય મંડળના મંત્રીએ જણાવે છે કે રવિવાર તા. ૧૪મી ઓકટોબરે બપારે જૈન વિદ્યાર્થી મંદિરમાં અમદાવાદના જુદા જુદા નવું છાત્રાલયના ગૃહપતિએની સભા શ્રી અહેમદીયાં કાકીના પ્રમુખપદે મળી હતી. સભાની શરૂઆતમાં પ્રથમ એમ નક્કી થયું હતું. અજાણ્યા માણુસ જાણી ત્યાં વસતા લેાકેાએ ઝુમા પાડી એટલે તે સહી કરાવેલી અરજીવાળે કાગળ ત્યાં ફેંકી ભાગી ગયા તેમાં ક્રાના હાથ હશે? છેવટે શીવરાત્રીને દીવસે તેાફાન થશે એમ લાગવાથી ટ્રસ્ટીસાહેબેને તે ખીનાથી વાકૈક કરેલ અને જેથી શીખેતથા કે અમદાવાદનાં બધાં છાત્રાલયેાના ગૃહપતિએ અને વિદ્યાી-પોલીસનેા બ ંદોબસ્ત ટ્રસ્ટી સાહેબે(એ કરી આપેલ. શીવરાત્રીને દીવસે ધારવા પ્રમાણેજ બન્યું, કેટલાક બાવાઓ, અને બીજાએ શીવની પુજા કરવા આવ્યા પરંતુ પોલીસને બંદોબસ્ત સારો હાવાથી વધુ ધાંધલ થતું અટકયું, અને ત્રણ મહીના સુધી શીખ પહેરેગીરને ભવીષ્યમાં તેાાનની ધાસ્તીને લીધે રાખવા પડયા છેવટે વાંદરા પોલીસ સુપ્રીન્હેન્ડન્ટ સાહેબે ટ્રસ્ટી સાહેને ફરજ પાડી કે આટલું ધાંધલ થાય છે અને વીલમાં દહેરી કાઢી નાખવાનું જણાવેલ છે છતાં કેમ કઢાવતા નથી તમાને એનુ સગડ્ડન કરવા માટે સાએ પ્રયત્ન કરવા. અને એ સગટ્ટુનથી સહકાર કેવાય એ દ્રષ્ટિએ અમદાવાદ છાત્રાલય મંડળ તરફથી માં બે વખત સ્નેહ સંમેલન કરવાં તેવું પ્રથમ સ ંમેલન આવતા ડિસેમ્બર માસની ૨ જી તારીખે કરવાનુ સર્વાનુમતે ઠરાવ્યું હતું અને તેને અ ંગેની બધી વ્યવસ્થાનું કાય કરવા માટે એક કાય વાહક સમિતિની નિમણૂં ક થઈ હતી. એક કન્યાનુ' વેચાણઃ—રાંધનપુરથી ઉત્તરે ૨૭ માઇલ ઉપર આવેલ એટા ગામના જૈન વાણિયા ( વિશાશ્રીમાળી) સાંકળચંદ ગુલાબચંદે પોતાની દીકરીનું સગપણ રામપરાના એક વણિક સાથે રૂા. ૨૦૦૦) એહજાર લઈને ક" છે, એવા સમાચાર એક ખબરપત્રી આપે છે. જોઇતી મદદ આપીશું. ત્યારે ટ્રસ્ટી સાહેબે અત્રેના સંધતી મદદથી દહેરી કઢાવી નાખી મેહતાજીને રાછરાખવાની ખાતર શેની મુલુંડમાં જે જગ્યા હતી તેમાંથી આશે! વારને આસરે દહેરી બંધાવવા જગ્યા આપી. ટ્રસ્ટી સાહેબેએ તે જગ્યા કેટલા રૂપીમાં વેચાણ આપી અને તે રૂપી વસુલ સહેમી જનતાની જાણ ખાતર જણાવશે. લઈ ટ્રસ્ટ ખાતામાં જમે કરાવ્યા છે ? એનો ખુલાસે ટ્રસ્ટી ઉપર પ્રમાણે મેતાજીએ ગેરવર્તણુક જણાવ્યા છતાં ટ્રસ્ટી સાહે કેમ ચલાવી લે છે અને તેજ મેતાજીને ફરીવાર તેના સોલીસીટરે! મારફત નેટીસથી જણાવે છે તેમાં તેમને મલાડના મંદીરની વાડીનું કામકાજ સોંપવા માંગે છે તેવુ શું હેતુ સમાયેલા હશે? (પહેલાની માફક તેાફાન કરાવી અશાંત વાતાવરણ ઊભું કરાવવા માંગે છે?) શ્રી જૈન ગુરૂકુળ બ્યાવરઃ-જૈન ગુરૂકુળ, બ્યાવરને મહેાત્સવ વિજયાદસમી ` ઉપર ખુબ સાંદ્ર સફળતાપૂર્વક ઉજવાયેા. બહારથી માટી સખ્યામાં શ્રીમ ંતા વિદ્વાનો અને શિક્ષણ સંસ્થાઓની ઉપસ્થિતિ હતી. આસપાસથી અને દૂરથી અન્ય વ્હેમાને પણ પધાર્યા હતા. ગુરૂકુલાત્સવ પ્રસંગે શિક્ષણ પરિષદ પણ મળી હતી. આ પરિષદે પ્રસિધ્ધ ૫. બેચરદાસજી દોશીની અધ્યક્ષતામાં રચનાત્મક ક્રાયની રૂપરેખા ઘડી છે, અને પરિષદને સ્થાયી રૂપ આપ્યુ છે. એટાદ:—અત્રે ચાતુર્માંસ રહેલા બે સાધુમાંથી એક સાધુને માથે કુદરત વિરૂધ્ધ કમ સેવનના આરેાપ આવ્યો છે. જનતામાં જબરા કાલાહલ છે. શ્રી મલાડ જૈન મંદીરની વાડીમાં અનેલે અપુર્વ મનાવ. સર્વે જૈન ભાઈઓને જણાવતાં ખુશાલી ઉપજે છે કે મલાડના દાનવીર શેઠ દેવકરણ મુળજીભાઇના મંદીરની વાડીમાં શેઠની આખરી ખીમારીનેા લાલ લઇ તેમના મેતાજી ભાઈશંકર પ્રભાશ કરે શેઠની રજા વગર તેમના વિશ્વાસના ભંગ કરી વાડીની જગ્યામાં શંકરની દહેરી ઉભી કરેલ છેવટે શેઠે પોતાના છેલ્લા વીલની કલમ ૧૪ મુજબ શંકરની દહેરી કાઢી નાખવાનું જણાવેલ છતાં વીલને પાંચ પાંચ વરસ વીતી ગયા તે પણ ટ્રસ્ટી સાહેબેની આંખ ઉઘડી નહી. અને મેતાજીનેજ વાડીની દેખરેખમાં રાખેલ એટલે ફરીથી દહેરીને રીપેરીગ કરાવી નાંખી. અને અત્રેના સથે ફરીથી ટ્રસ્ટી સાહેને તે બીનાથી વાકે કરેલ છતાં પણ ધ્યાનમાં ન લેતાં આંખમીચામણાં કરેલ છેવટે સધને ટ્રસ્ટી સાહેબે સાથે પત્રવહેવારમાં ઉત્તરવાની ફરજ પડી જેથી ટ્રસ્ટી સાહેાએ મેતાજીને વાડીમાં આવતા અંધ કર્યાં. તે પછી ખાજીરાવ નામના બ્રાહ્મણુ અત્રે આવી અત્રેના વસ્તા હીન્દુએની દહેરી બાબત અરજી ઉપર સહી કરાવી ઉશ્કેરવા પ્રયત્ન કરતા વાડીમાં આવ્યે પરંતુ, મહાસભામાંથી. ..અનુ. . . . પી. ૧૯૩ થી તે પશ્ચિમ કયારે કયારેક અકળાઇ મરશે. નિષ્ફળ વહી જતી શકિતના આ ક યુગમાં સંચય કઇ રીતે થઇ શકે તે મા દાખવી ભલભલા મહારથીઓને કમચાગી બનાવનાર કેટલા આદર્શ પુરૂષ હશે, તમામ સારી સંસ્થાએ હામે બખાળા પાડવાની આદત પડી ગયેલી છે તેવા માનવીઓએ મહાસભા સામે એ ગંદુ પ્રચારકાર્ય કરવા માંડયું. પણ શી તાકાત છે માનવીની, એકાદ પક્ષની કે જ્યાં સુધી જીવનચેાગીએથી એ સમૃદ્ધ જૈને આનંદ છે, કુરબાની જેની જીવનની તાલાવેલી છે, સત્ય છે, સેવા જેને મંત્ર છે. એવા એના સુત્ર સ’ચાલી છે, ત્યાગ અને અહિંસા જેના વિજય સૂત્રેા છે, ત્યાં સુધી એને આંચપણ ૬૪. શકે ? મતભેદે લડી મરવાનું તે। અંદર હોય, છતાં કાઇ મહારથી માર્ગ ભૂલે, ઘેાડાક કાળ માટે મારચા માંડે એ મહાસભાને તોડી પાડવાની ઇચ્છા કરનારાએ એમ ન સમજે કે તેમને એ તમને ટેકા છે. ગમે તેટલુ તાણે એ માડી જાયા બાંધવ છે. આજે નહીં તે કાલે એજ હાથ મિલાવવાના છે. ભારત માતાને એક સાદ આવશે ત્યારે અને દિશામાંથી એકજ ખેાળામાં એ દોડી આવી ખેસી જવાના છે. (અપૂ`.) ડાહ્યાલાલ વી. મહેતા. આ પત્ર શ્રી જમનાદાસ અમરચંદ ગાંધીએ ધી કલાપી પ્રેસમાં છાપી શ્રી જૈન યુથ સીંડીકેટ માટે ન્યુ બજાર, સેન્ટ્રલ ખીલ્ડીંગ, દુકાન નં. ૨૪ મુંબઇ નં. ૨ તરૂણ જૈન એપીસમાંથી પ્રગટ કર્યું".
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy