________________
તા. ૧-૧૧-૩૪ "D તરૂણ જૈન XXX... ૧૯૫
“૪૮”મી
જુદા જુદા પ્રસગામાંથી ઉપજતાવિચાશે ને
વરલીના તીરે દેવનગરી સમ દ્વીપ અબ્દુલ
સમા.
ગફાર
નગર.
ઐતિહાસીક મહાસભા.
જીવનની એ અજબ ઘડી હતી, ઐતિહાસિક સ્મરણ કા" હતું. રાતદિવસ ખડે પગે એ કામ એમને કરવું પડતું હતું કે જ્યારે વરલીના સાગરતટે અલખેલી ખાનગરીમાં હતું. મહાસભાના સૈનિકાની ડીસીપ્લીન અને શીસ્ત, મીલીટરી ૪૮ મી મહાસભા માટે અબ્દુલગફાર નગર ખેડુ કરવામાં આવ્યું હતું, એની ભવ્ય રચના અને ચારે ગમ ગાઠવેલી દીપમાળા જોતાં ઘડીભર
માનવ થંભી જતો. યાં એક વખતનું જંગલ અને કયાં આજે દેવનગરીથી દીપતી એની શેશભા! થેડી ક્ષણુ એ મુંઝાતા અને પાતે કાઈ
અમારૂં યુદ્ધ ખુની નહિ હાય, અમારૂં યુદ્ધ અહિંસક છે અને રહેશે. અમે કુરબાની કરીને સ્વતંત્રતા લેવા માગીએ છીએ.
|
અમે તલવારની તાકાત લેવા નથી માગતા પણુ બરફ જેવી ઠંડી તાકાત લેવા માંગીએ છીએ જે છેલ્લા રાયુદ્ધ વખતે પદ્માણથી માંડી ન્હાનાં ન્હાનાં કરાં કરી જેવાઓએ આ તાકાત મેળવવામાં લાગ લીધો હતા.
X
X
X
અંગ્રેજોનાં ખૂન કે તેમને ગાળેા આપીને નહિ પણ
સ્વપ્નની જાળમાં તે। નથીના ! | અહિંસક બની અમારૂ લેાડી વહાવી સ્વરાજ લેવા માંગીએ | હતા.
એમ પોતાને પ્રશ્ન કરતા. વર્લીના એ સાગરતીરે
છીએ.
ગાંધીજી
૪૮ મી રાષ્ટ્રીય મહાસભા માટે જોતજોતામાં ઉપરોક્ત
દેવનગરી ખડી કરી દીધી
હતી. દેશની એકની એક
બપર જનરલ કમાન્ડરી શ્રી મહેરઅલીના હાથ તળે હતી. સેવિકા અેનેટની ટુકડી જોતાં અબળામાંથી સબળા બની સ્હેજે લાગી આવતું કે એએ ચૂકયાં છે. તા અને તડકાની
પરવા કર્યાં વિના ખડે પગે કૈસરીયાં કરી. મહાસભાની સેવા બજાવે છે. એમાં પણ જૈન અેનાને કાળા ઠીક ઠીક
સબ્જેક્ટ કમિટી.
વિષય વિચારીણી સમિતિના મંડપ એવી ટુખપર અને
X
X
માલવીએ અને પડીતાએજ ક્રાની સવાલ બગાડયા છે. ક્રામ્યુનલ એવૅક દેશના ટુકડા માટેજ બનાવ્યા છે. મતએને વિરોધ કરો.' અમારૂં” માનવું છે કે ‘એકે બાજુ મત ભેદ માત્ર એટલેાજ છે કે માલવીયાજી . મહારાજ કહે છે ન આપવેશ.
સુંદર રીતે રાષ્ટ્રીય ધ્વજા અને તારાથી શણગારવામાં આવ્યા હતા કે એના ત્રીર’ગી
|
ભાત
વલ્લભભાઇ
તેરી આઝાદીનું કરાવતાં. વ્યાસપીઠપર પૃ. મહાત્માજી, રાષ્ટ્રપતિ અને અન્ય આગેવાન હતા. તે સન્મુખ દેશના પ્રાંતેપ્રાંતમાંથી ચુ'ટાઇ આવેલા એ આઇ. સી. સી. ના સભ્યા હતા. આજીબાજી છાપાના પ્રતિનીધીએ બેસતા અને એ ઉપરાંત વિઝીટરી પણ હતા. આ સમિતીનુ કામકાજ એવી સરસ ઢબસર ચાલતુ કે કોઇપણ સભ્ય છુટથી પોતાના વિચારો આપી શકતા. ખુદ માલવીયાજી કે ગાંધીજીની વિરૂધ્ધ ખેલનાર પણ બેધડક પેાતાનું વક્તવ્ય સભ્ય રીતે રજી કરી શકતા, પ્રમુખશ્રી એને રોકતા નહીં પણ પુરતી તક આપતા. લોકવાદી નીતિ અનુસાર દરેક કામકાજ બંધારણસર સભાને અનુસરીને ચલાવતા. પ્રમુખ તરીકે રાજેન્દ્રબાપુની કુનેહ અજોડ હતી. બંધારણસર કાય' ચલાવવાની પધ્ધતિ જોતાં આપણને સહેજે થઈ આવે કે કયાં, આપણી કાન્ફરન્સના રીસામણાં-મનામણાં કરતાં અને મરજી પ્રમાણે શાસન ચલાવતા પ્રમુખો તે ક્યાં આજના રાષ્ટ્રપતિ. આપણી કામની સબ્જેકટ મીટિમાં જીવાનો હામે જે દમદારી અને આપખુદીથી કામ લેવાતું, મૂડીવાદના જોરે, ટુટી જવાના ભયપર અને બૅંક પર અને ફ્રન્ટ ડૅારની નકામી ડખલેા ઉભી કરી જુવાન આલમને દર્શાવવાના પ્રયત્નો કરાતા ત્યારે અહીં સમાજવાદીઓને શાન્તિસર પુરેપુરા સાંભળવામાં આવતા. બ છૂટથી એમના
અનુ.
પાઃ ૧૯૮
મહાસંસ્થા માટે બીહારના એલી રાજેન્દ્રબાબુની પ્રમુખ તરીકે વરણી થઇ હતી, તેઅે શ્રીની પધરામણી જ્યારે થઇ ત્યારે જનતાના ઉત્સાહ કાઇ અજ હતા. એમનું સ્વાગત મુંબઇવાસીએએ અનેડ અને આજ લગી કાઇને ન આપ્યું હેાય એવું માન આપ્યું હતું. વર્ષાના અનુભવી કહેતા કે મારી જીંદગીમાં મુબઇએ. કાઇને આવે હ ભર્યાં આવકાર આપ્યા નથી. આ વિરાટ સ્વાગતયાત્રા દેવાને દુલ`ભ એવી હતી અ← કાંગ્રેસ તેમજ બાપુજી પ્રત્યે જનતાના હૃદયમાં શું છે એ દુશ્મના હમજી શકે એવુ એ માપ હતું.
સ્વાગતના સન્માન વખતે કાંગ્રેસ એન્ડ એટલા સુંદર સરાદો વગાડતુ અને તે સાથે તે લશ્કરી એન્ડ જેવું પણ હતું કે અત્રેના ડેપ્યુટી કમીશ્નર પણ એની પ્રશંસા કરવામાંથી નહાતા ચુકયા. આ એન્ડ ટુકડીમાં અર્ધાથી અધીક જૈન વેાલન્ટીયર કારના ભાઇઓ હતા. મહાસભાના સૈનિક દળમાં પણ એ મંડળના લગભગ પાણાસા સભ્યો જોડાયા હતા ૐ જેથી જૈન સમાજને તે માટે મગરૂર થવા જેવુ' છે. આવી સેવાભાવી સંસ્થા મણીભાઇશેઠ જેવા મુંગા કાર્યકરની આગેવાની તળે વ્યવસ્થીત રીતે ચાલે છે. મી. શેઠ એના માણ છે, દેશ ખાતર અનેક વખત જેલ જઈ આવેલા જાણીતા આગેવાન છે. એમના હાથમાં સૈનિક વિભાગને લગતાં ચાર મુખ્ય ખાતાઓમાંનુ કવાર્ટર માસ્તર”નું જવાબદારીવાળું
...
જેમ જેમ