SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૦-૩૪ (.. - '' - તરૂણ: જૈન panic पीछेसें चली आती है. એક વખત બાદશાહ પોતાના અમીરા અને ખીજા સાથે મસ્જીદમાં નીચા નમીને નમાજ પઢતા હતા તે વખતે છેલ્લે જે માણસ હતા તેની આંગળી આગલા માણસના કુલાંને અડી ગઇ એટલે ખીજાએ જાણ્યું કે આ પણ નમાજની ક્રીયા હશે. ખીજાએ ત્રીજાને અડાડી ત્રીજાએ ચેાથાને એમ છેવટ બાદશાહને જ્યારે અડાડી ત્યારે બાદશાહે વજીરને પુછ્યુ ચેયા ?” વજીરે તેની પાછળના માણસને પૂછ્યું એટલે તેણે કહ્યું કે પીસ પઢી માતી હૈ, છેવટ જ્યારે એને નિણૅય થયા ત્યારે ખાત્રી થઇ કે છેલ્લા . માણસની આંગળી અકસ્માત ભૂલમાં અડી ગયેલી. આવી રીતે ગતાનુઽતિકત્ત્વ કેટલુંક ધર્મોમાં દાખલ થઇ ગયું છે. જ્યારે પુછીએ છીએ કે આ શા હેતુથી કરવામાં આવે છે અને આમ કરવાનું કયા શાસ્ત્રમાં લખ્યું છે. ત્યારે તેના ઉત્તરમાં કહે છે “ એતેા પર પરા છે. ઘણાકાળથી એમ કરતા આવ્યા છે માટે કરીએ છીએ.” એ ઉત્તર દેવામાં આવે છે. ઘણીવાર કેટલીક પ્રવૃત્તિ કેટલાક સ્વાર્થી ઓએ ચલા વેલી. હાય છે અને કેટલીક પ્રવૃત્તિમાં ખીજાનું અનુકરણ હાય. છે પણ વત માન કાળમાં તેની જરૂર છે કે નહિ તેને વિચાર કરવામાં આવતે નથી. પૂજામાં આભરણુ પૂજા છે એટલે પ્રભુને તે પૂજા વખતે આભરણ પહેરાવવાં જોઇએ, એ સિવાય અલકાર પહેરાવવાનું કાઇ પૂજામાં નથી. કૃત રાજ્યાભિષેકની ભાવના કાને ભાવવી હાયા તેટલા કાળ પૂરતાં મુકુટ, કુંડળાદિ પહેરાવવાં જોઇએ પણ જે કેટલાક વખત થયા મુકુટ, કુંડળ ભાનુબંધ, કડા, કંદોરા વિગેરે અલકારા ચેવીસેચોવીસ કલાક પ્રભુના શરીર પર રહેછે એ કાઈરીતે શાસ્ત્ર સ’મત કે યુકિત યુકત નથી. માત્ર ચૈત્ય વાસીઓએ ચલાવેલી પતિનું, આ અનુકરણ છે. કેટલાંક અનુકર વૈષ્ણવ સંપ્રદાયનાં પણ દાખલ થઇ ગયાં છે. હાલમાં તે જાકીટ કાટ, પાટલુન, ધડીયાળા રાખવા સુધીની આંગીની રચના થવા માંડીછે. એ વીતરાગની પ્રતિમાને અણછાજતુ છે. મુકુટ કુંડળ પાના, સાનાના અને છેવટ હીરા માણેકનાં પણ પહેરાવવાને-રિવાજ કેટલેક સમય થયા શરૂ થયા છે અને આ રિવાજને આચાર્ય, પન્યાસા, ઉપાધ્યાયે પૂછીએ છીએ કે મુટ, કુંડળ, હાંસળી, બાજુબંધ, કડાં કે દોરા અને સાધુએ ઉ-તેજન આપી રહ્યા છે. પણ એએનેજ જ્યારે ચેાલીસે ચાવીસ કલાક જિન પ્રતિમાના શરીર ઉપર રહે છે તેનું શું કારણ? આ કણ જાતની પુજા સમજવી અને ચ્યાનાથી કઇ જાતની ભાવના ભાવવી ? અને આ રિવાજ કયારથી શરૂ થયા છે ? તેની જરૂરિયાત ખરી કે ? વગેરે પ્રશ્નના ઉત્તર કાઇ આપતુ નથી. દિગબીએએ તદન નગ્ન રાખ્યા ત્યારે વેતાંબરીએએ દાગીનાંથી પ્રતિમાનું શરીર ભરી દીધું. આ હિંદુઓએ ચોટલી રાખી ત્યારે મુસલમાનાએ દાઢી રાખી તેના જેવું છે, એનુ પરિણામ એ આવ્યું છે કે ઠેકાણે ઠેકાણે જૈન દેરાસરામાંથી ચોરી થયાના સમાચાર જાહેરમાં આવતાં જાય છે. આ અત્યાચાર આટલાથી અટકવાના નથી. ચારીને તમા ચોકીદાર રાખી અટકાવી શકશે પણ એક દિવસ "ધનની લાલચે દેહરો સરે ઉપર ધાતુ પડશે અને પરિણામે ખૂન ખરાબી થશે. 'માટે અગાઉથી ચેતી જઇ જૈના પ્રભુ પ્રતિમાને વિતરાગ દશામાં રાખતાં શીખે તે વધારે સારૂ, અલ’કારા પહેરાવવાને રિવાજ બંધ કરવા જોઇએ, કેમકે ના રિવાજ અમેાને સહેતુક લાગતે નથી પણ વીછેતે પછી' ગાતી જેવા છે. પૂર્વકાળમાં ધણા જૈન `દહેરાસરે જંગલમાં, વન ડેામાં હતાં. જેનાં દૂધર સદા ઉઘાડા રહેતા હતા. તેવા દાખલાએ અનેક રાસામાંથી મળી આવે છે. વીરવિજયજી મહારાજની કરેલી પંચ કલ્યા સાધુએ, છતાં એક વાત અધુરી રહી જાય છે, ચંદનબાળાનુ મસ્તક મુડેલું છતાં . આજની ચંદનબાળાએ માથું મુંડાવતી નથી. આ નાટકની શરૂઆત યતીએથી થયેલી, કેમકે રૂપાનાણુકની પૂજામાં કહ્યું છે કે “ રાણી સાથ વસતમાં વનભીતર પે' પ્રાસાદ સુંદર દેખ કે “ હા જાકર ખેડે ’” રાજેમતી કું... છેડ કે તેસયમ લીના” ચિત્રામણુ જિન જોવતાં “વૈરાગ્યે ભીના, ” અપૃ . - સમય ધમ 'માંથી. અને હાથ પગની આંટીએ યતી લઇ જતા પણ તે રૂઢિ હાલ પણ તેવીને તેવી ચાલી રહી છે. અને વર્તમાન કાળના ગુરૂએ તેને ચલાવી રહ્યા છે. પારે પૂછીએ છીએ ત્યારે કહે છે કે પીછેને. શ્વસી આતી હૈ. ચંદનબાળાનુ અનુમકા કે પારણે અડદના બાકળા સુપાત્રે વહેરાવી પારણુ કરો તેમાં વાંધા નથી પણ સૂપડામાં બાકળા રાખવા, હાથ પગમાં આંટીએ મારવી, ઉંબરામાં ઉભું રહેવું, આ બધા ઢાંગને અવશ્ય ત્યાગ થવાજ, બ્લેઇએ. આ રીતે હેતુ પુરસ્કર પણુ નથી તેમ શાસ્ત્રસંમત પશુ નથી.. dverb ૧૮૯ જૈન ધર્મનું કાઇ નાટક કરે કે વૈષકાઢે તો તેને આપણે આપણા ધર્માંનું અપમાન માનીએ છીએ પણ આપણે પોતેજ તેવાં અનેક નાટકા કરી રહ્યા છીએ, તેને આપણે ધ'માનીએ છીએ, દાખલા તરીકે કેટલીક બાઈએ ચંદનબાળાનું અઠ્ઠમ કરે છે અને પગમાં હાથમાં સૂતરની અને રેશમની આંટીનાંખી પગમાં એડી અને હાથમાં હાથકડી પહેરવાનો દેખાવ કરે છે. વળી સપડામાં અડદના બાકુલા લઇ એક પગ બરામાં અને એક ઉારા બહાર રાખીને ઉભી રહે છે; સાધુ. મહારાજ વહારવા આવે છે, તેને મહાપીર માની બાકુલા વહેારાવે છે સાથે સાથે રૂપાનાણું પણ વહેારાવી દે છે. આ ચંદનબાળાનુ નાટક નહિ તે ખીજું શું? કયાં ચંદનબાળા અને કયાં આજની અટ્ટમ “કરનારી નારી. કાં પ્રભુ ! મહાવીર અને કાં આજના ન ભગવાન! યુદ્ધ કેવી ભયંકર વિપત્તિ છે? અને સમય સમય પર કેમ" ફાટી નીકળે છે? ૧૫ લાખ (દોઢ કરોડ) સેના યુરેપીય મહાયુદ્ધમાં શા માટે એકત્રિત થઇ? દરરોજ ૧૮ કરોડ રૂપીયાના ખર્ચ` કેટલા સમય સુધી અને શા માટે સ્વાહા કરવામાં આવ્યા? આ વીસમી સદીમાં જેવી લાહીની પ્રભુની પૂજા એકવીસ પ્રકારી સત્તર પ્રકારી અને અનદીએ વહેવડાવવામાં આવી તેવી તો સિકન્દર, તમુર, જંગીસ, ટપ્રકારી છે. બાકી દરેક પ્રજાએ સમાવેશ આ ત્રણ પ્રકારમાં ઝઈસીસ, હનીબલ, 'સીઝર, સુલાદીન અને નેપાલીયન વગેરેએ થઇ જાય' છે. સત્તર બેદી પૂજામાં અને એકવીશ પ્રકારી “ મળીને પણ નથી વહેવડાવી. ! 3
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy