________________
તા. ૧૬-૧૦-૩૪ Scots તરૂણ જૈન હsCqCpgonspx ૧૮૭ એટલે લગાર પણ નમતું ન આપે તે સમજી શકાય તેવી ઇન્સાફ આપ. વાત છે; પણ ચારિત્રનું પતન કરનાર સાથીઓના સાથ. માટે સુથરી સંધની પટેલશાહીએ એની સત્તાની હદ મુદાવી છે. હઠાગ્રહી થાય તે એને સાધુ કહેવાય ? માથું નમાવાય? , એને એની સત્તાંનો કેફ ચડે છે એટલે એને દુરૂપયોગ આનંદવિજયના સાથ પછી સાગરજીની લીલાઓની જગતમાં કરી સુથરી સંધને કલંકીત કરી રહી છે. એટલે યુવાનોએ બહુ જાહેરાત થઈ. ભકતોએ અને બીજાઓએ તેને સાથ વેળાસર ચેતી જવાની જરૂર છે. છોડવા ઘણી વીનવણીઓ કરી. તે ધ્યાન પર ન લેતાં દસ વર્ષમાં એક જૈન બંધુ હરિજન બાળકને જ્ઞાન રૂપી પરબનું માટે ગુજરાતમાંથી દેશવટે લીધે. પણ એ ઉખડેલ સાધુની પાન કરાવે, હરિજનની સેવા કરે એ જોઈ એ સંધના મેવડીના સોબત નજ છોડી, આખરે એજ છુટા પડે. અને એને નાકના ટેરવાં ચડી જાય છે. અરે! ધર્મ રસાતાળ જતો દેખે પણ વટલાવે તે ગુણસાગર નામને સાધુ સાંપડે છે. એટલે એ બંધુ –ભાઈ ખંડળને મદિરમાં આવતા અટકાવે ગુણસાગરના કુકર્મો જાહેરમાં આવતાં આત્મા સાંધુઓ છે. અને તે વિતરાગના દશનને આગ્રહ કરે છે તે ગુંડાઓની (સાગરજીના શીખ્યો) સાગરજીને છોડી ચાલ્યા ગયા. છતાં પડે તેના ઉપર લાઠીઓની પીટ પડે છે. તે પણ જનસમાજના સાગરજી ગુણસાગરને પલ્લો પકડીને કેમ બેઠા છે? કલ્યાણ રૂપ અરીહંત દેવની મૂર્તિના દ્વારે !
'ગુણસાગર માટે કશું કહેવાપણું નથી. તે દરેક રીતે આજ ત્રણ ત્રણ વર્ષથી ભાઈ ખંડળને મંદિરમાં દાખલ પૂરે છે. તેના પાંચે મહાવૃત ખંડીત છે. લફરમાં લેફર થવા દેવામાં નથી આવતા જયારે જેઓ દારૂ પીએ છે, વેશ્યાવાડે સાધુ છે. છતાં સાગરજીને વહુ પડે એટલે તે વહાલો છે કે ભટકે છે, વિધવાઓનાં શિયળ લૂંટે છે, ગર્ભપાત કરાવે છે, અને એના નચાવ્યા એ નાચે છે. છતાં મહેસાણાના યુવાનો કેમ ન કરવાનાં હિણુ કૃત્યો કરે છે તેવાએ મંદિરમાં મેજથી જઈ નભાળે જાય છે? શું તેઓ આવા સડેલા સંતાનોને પિષવી શકે છે. તેની કોઈ રૂકાવટ કરી શકતું નથી–કરવાની કોઈની માગે છે? કે એમનેય શાસન હેલનાનું ભૂત વળગ્યું છે? તાકાત નથી. ત્યારે હરીજન બાળકોની સેવા કરનાર ભાઇની
સાગરજી! પાકે કાંઠે આવી પહોંચ્યા છે. છતાં આવા સામે વીસમી સદીમાં એ સંધના મવડીઓ ઔરંગઝેબી ચલાવે લેફરોને સાથે રાખી પાછલી જીંદગી શું કરવા ધૂળમાં મેળવે એ એ સંધના યુવાનોને કાળી ટીલી સમાન નથી? છે? સમજો! નહિં સમજે તે આજનો યુવાન લગારે નહિ ત્રણ ત્રણ વર્ષથી ભાઈ ખંડેલને જે ગેરઇન્સાફ થઈ નભાવીત્યે.
રહ્યા છે તે ઇન્સાફ અપાવવા. સુથરીના યુવાનોએ ભાઈ
ખંડેલના પડખે ઉભવું જ જોઈએ.. તંત્ર સુધારે.
. છેવટે એ સંધના મોવડીઓને કહીએ છીએ કે આ સારાયે જગતમાં કઈ પણ માનવી પ્રભુ મહાવીરનો
તમારી મુખભિરેલી વર્તણુંક છેડી દઈ ભાઈ ખંડેલને ભકત બની શકે છે—જૈન બની શકે છે. પરંતુ જ્યારથી
ઇન્સાફ આપે. અને એમને માટે સુથરી જૈન મંદિરના દ્વાર વણીક જૈન અને વણીક સાધુઓના હાથમાં શાસનનું સુકાન
લો. એમાં તમારી અને તમારા સંધની શોભા છે. આવ્યું ત્યારથી જૈન વાણીયા સિવાય એનાં દ્વાર બંધ થયાં છે. ગમે તેવા અન્ય ઉપાસકે અને ઉપાસિકાઓ હોય તેમાંય
શરમકથા-અનુ. . . . . . પા. ૧૯૦ થી. હરીજન હોય તે તો મંદિરના દ્વારને એનાથી અડાયજ નહિ.
કેટલાકે માન રહ્યા. અરે ! એવાઓએ વાત દાબી દેવા ખૂબ અને અમારા ગતમા (?) અવતારે વાણીયાની હાએ હા
પ્રયત્ન કર્યો. આખરે પણ વાત વાયરાની માફક હદ ઉપરાંતની ભણે જાય. જેના શાસનના એ રખેવાળા કહેવાય છે તેમને
વધી ગઈ અને સુરીજીને ! મરૂભૂમિની કમાણી છોડી પાછું એટલુંએ જ્ઞાન નહિ હોય કે પ્રભુના શાસનમાં ભેદભાવ જેવું
ગુજરાતમાં આવવું પડયું.. ઘણા વખતે કનકપુરમાં પધારતા છેજ નહિ. પણ એજ બિચારા ભેદભાવથી ડુબી રહ્યા છે ત્યાં
હોઈ જબ્બર સામૈયું થયું. મહારાજશ્રીએ બબ્બે વર્ષે ચોમાસાં એને આ વિશાળ રાહ શાને સુઝે.
બદલવાનો નિયમ કર્યો. યેન કેન પ્રકારે શાસનની ધ્વજા * કોલથી સાત ગાઉ દુર આવેલ ગામની એક હરિજન ફરકાવવાનું બીડું ઝડપ્યું. ધર્મના ઓઠા તળે , ખર્ચ મળી બાઈ નામે માણેકબાઈ ત્રણ વર્ષથી દર પર્યુષણે અઠ્ઠાઈ કરે રહેવા લાગ્યું. જો કે કેટલાક ચોક્કસ કામ માટે યા ખાનગી .. છે. હંમેશાં જૈન મંદિર બહાર ઉભી રહી વિતરાગનું ધ્યાન જરૂરીયાતો માટે કાઈકવાર પેલી રકમમાંથી થોડીક નછૂટકે ધરે છે. ઘેર પંણ જિનેશ્વરની છબી રાખે છે. ધૂપ, ધ્યાન મંગાવવાનું રાખ્યું હતું. આમ થોડા વર્ષ ચાલ્યું ત્યાં તે : અને પૂજામાં મસ્ત રહે છે. આઠમ, અગીઆરસ નિયમિત જેના ઘેર રકમ જમા કરાવી હતી તેની દાનત બગડી અને ઉપવાસ કરે છે, ખાવાપીવામાં જૈન તરીકેના આચાર પાળે છે. એણે મહારાજશ્રીને રકમ માટે ના પાડી. તે ઉપરથી કહેવા એટલે જનજ કહેવાય છતાં જિનેશ્વરના મંદિરમાં દશને લાગે કે પૈસા શાના ? ' અને વાત શી? ' સુરીજીએ અનેક જવાની છુટ નહિ. આવી આપણી વર્તણુંકથી અન્ય કુટુંબ
તરકીબો અજમાવી જોઈ એમાં ન ફાવ્યા. શ્રદ્ધાવાળા જૈન ધર્મ પાળતા બંધ થયાં છે. અરે કોઈ પિતાની માણસો દ્વારા ધાર્મિક પૈસા ન રખાય એ તે ધરમાદા રકમ સમાજમાંથી છુટા પડી જૈન સંધમાં તેમ જ્ઞાતિઓમાં ભળવા
છે વિગેરે વિગેરે વાતોનાં કહેણ મોકલ્યા પણ પેલા બિરાદરે આવ્યા છે ત્યારે તે વાડાઓના અગ્રણીઓએ ના પાડ્યાના
દાદ ન જ આપી. અને વધુમાં કહેવા લાગ્યું કે મહારાજ જે અનેક દાખલાઓ જડશે. આથી તેઓને નછૂટકે વિતરાગને
વધારે ગરબડ કરશે તે આખાયે ઇતિહાસ જૈનેની જાણમાં ધર્મ છોડી એની સમાજમાં ભળવું પડયું છે. સમાજની આ .
મૂકી દઇશ! સુરીજીને પણ આબરૂ માટે ફરજીયાત માન ભયંકર સ્થીતિ ઉભી કરવામાં સાધુશાહી અને પટેલશાહી
સેવવું પડ્યું અને દોલતનો મુસીબતે વેઠી એક કરેલા ગંજ જવાબદાર છે. એની હામે મરચા બાંધ્યા વિના આ સડેલ મનની મુરાદે મનમાં જ રહી જવા પામી. કારણ કે. આવી
પલકારાની માફક હતા ન હતા થઈ ગયા. આમ સુરીજીની તંત્ર સુધરવું કઠીન છે.
શર્મકથા કોને કહેવી. એ મુંઝવણ સાલે છે...