________________
૧૮ v=50
PM
તરૂણ જૈન, 20DID તા. ૧૬-૧૦-૩૪ પૈસા ભરનારની હૈયાતી પછી હકક ભોગવી શકેજ નહી એમ સ્પષ્ટ અર્થ થાય છે. છતાં પૈસા ભરનાર સભ્ય ગુજરી જવા છતાં તેમના તરફથી એક ભાઇ વિદ્યાલયની કાયવાહી સમિતિમાં પ્રતિનિધી તરીકે એસેછે, અને જવાબદારી ભર્યાં એબ્વે ભાગવે છે તે બરાબર નથી અને નિયમ વિરૂદ્ધ છે. એ મુદ્દાની એક અર્જી શ્રી મ. જૈ. વિ. ના એક સભ્ય મુખઈ જૈન યુવક સથે તેના મંત્રીઓની સહીથી મેાકલાવેલી. તે અંગે વિચાર કરવા. કાય વાહી સમિતિ એકઠી થઈ ખુખ ચર્ચા થઇ. આખરે સામાન્ય સભા ઊપર વાત છેડી છે. અમને નવાઇ તે એજ લાગે છે કે' ઉપરાંકત કાનુન એટલા સ્પષ્ટ છે છતાં આ મુ ઝવણ શા માટે છે? સત્ય કહેતાં સમિતિના સભ્યા-ગભરાય છે? કે એ કલમની ચાખવટમાં મતભેદ છે? ગમેતે હૈ.
કાઈની શેહમાં કે લાગવગમાં આવ્યા સિવાય ચેમ્બે ચેખ્ખુ કલમનુ' પાલન કરવાની અને કરાવવાની જરૂર છે. દુધ દહીંની મનેદશા રાખવાની ટેવ રહેશે, સાચું કહેતાં જીભ થેથવાઇ જશે ત્યાં સુધી આપણી પ્રગતી દુર છે.
ખુશામતીઆએ. વાતેડીઆએ ને ખુરસીàાહુઓને ભલે અળખામણા લાગે પરંતુ સાચું કહેવામાં પાછાં ડગ ન ભરતા.
पुरिसा ! सच्चमेव समभिजाणाहि ।
सचस्स आणाए से उचट्ठिए मेहावी मार तरइ ॥ (આચારાંગ સૂત્ર.)
તરૂણ જેન.
મંગળવાર, તા. ૧૬-૧૦–૩૪.
સમિતિના સભ્યાને
જૈન સમાજના ઉપયોગી ખાતાએકમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય અગ્રસ્થાન ભોગવે છે. સમાજને કેળવણીમાં ઉચે સ્થાને લઇ જવામાં તેની કીમતી સેવાઓ છે. અમને તે સસ્થામાટે સંપૂર્ણ' માન છે અને લાગણી છે. હમણાં એના ધારા ધારણની કલમ ૧૨ તેમ તેની પુરતીમાં તા. ૨૭-૫-૧૯૩૪ ના રાજ તેની સામાન્ય સભાએ કરેલ રાવના અમલ અંગે શ્રી. મ. જૈ. વિ. ની કાર્યવાહી સમિતિમાં મતભેદ જાગવાથી સામાન્ય સભા ખેલાવી તેના નિર્ણય કરવાનું નકકી કર્યું છે. આથી શ્રી. મ. જે. વિ. ની સામાન્ય સભાના સભ્યા એ પ્રકરણથી વધુ માહેતી મેળવે અને બધારણના અમલ કરવાને પ્રયાસ કરે એ જોવા અમે આતુર છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ધારા ધારણની ખારની કલમ આ રહી. ૧ - દશ વષ સુધી દર વર્ષે ઓછામાં ઓછી રૂપીઆ એકાવન ની રકમ આપવાનુ વચન 'આપનાર તે પ્રમાણે આપ્યું જશે ત્યાં સુધી તેને સામાન્ય સમિતિના સભ્ય ગણવામાં આવશે. અને તે પ્રમાણે દશ વર્ષ સુધી સહાય આપી દેનાર આ જીવન સભ્ય ગણાશે.’
૨ “આ સરથાના સામાન્ય ભડાળમાં એક સાથે રૂપીઆ પાંચસે એક અથવા તેથી વધારે રકમની એકી સાથે સહાય કરનાર આ સંસ્થાની સામાન્ય સમિતિના આ જીવન સભ્ય ગણાશે.”
તા. ૨૭-૫-૩૪ ના રાજ મળેલી સામાન્ય સભાએ કલમ ખાર અંગે ચેખવટ કરનારા ખુલાસો નીચે મુજબ છેઃ— “સામાન્ય સમિતિના સભ્ય પોતાના મેમ્બર તરીકેના હકક પાતાના સયુક્ત અને અવિભક્ત કુટુંબના કેાઈ સભ્યના નામે કરવા જણાવે તે તત્પરત્વે કલમ ૧૨ ના અથ શું કરવા તે ખાખત રજુ થતાં ચર્ચા અને વિચારણાને અ ંતે ઠરાવ્યું કે જેના નામે પૈસા ભરવામાં આવ્યા હાય તે જીવે ત્યાં સુધી તે પાતે સભ્ય તરીકેના હકક ભાગવે અથવા જેનુ નામ તે લખી મોકલે તે હક
ભાગવે.’
ઉપર મુજબ સભ્યને લગતી ફલમા વાંચ્યા પછી દરેક સભ્ય કબુલ કરશે કે જેના નામે પૈસા ભરવામાં આવ્યા હાય તે ત્યાં સુધી તે પોતે સભ્ય તરીકેના હકક ભેગવે અથવા જેનું નામ તે લખી મેકલે તે હકક ભેગવે.
પૈસા ભરનાર જીવે ત્યાં સુધીજ સભ્ય તરીકેના હકક ભાગવે એટલે તેણે જેનું નામ લખી મોકલ્યુ હાય તે પણ
સાવ સાદી સમજ પ્રમાણે પણ સભ્યની કલમનો અર્થ સાવ ચોખ્ખા છે. પૈસા ભરનારની હૈયાતી પછી તેના પ્રતિનિધિને સભ્ય તરીકે ચાલુ રહેવાના અધિકાર રહેતા નથી એટલે એ અધિકારપરથી એમણે ફારેગ થવુ જોઇએ સભ્યોએ એમને ફારેગ કરવા ઘટે.
નોંધ. લુગડાં ખુંચવી લ્યો.
સાધુસ’સ્થામાં પેઠેલા સડા પ્રત્યે સાધુ સંમેલને કરેલ આંખમીંચામણાના પરીણામેજ સાધુએ ઈચ્છાનુસાર વ શકે છે. ફાવે તેવાં કુકર્મોં કરી શકે છે. છતાં વેવલા ભગતા શાસનહેલનાના બ્હાના નીચે તેવાને પોષે છે. એટલેજ છડેચોક તેવા ના મહાલી શકે છે.
સંવત્સરી જેવા પવિત્ર દિવસની રાત્રીએ પુષ્પવિજય નામના સાધુ સ્ત્રી સાથે ઝારક કરે, મુદ્દા પૂરાવા સાથે પકડાય, તેવાજ કુક માટે પુષ્પવિજય સાથે રહેતે ઉદ્દયસાગર પણ તેવીજ રીતે પકડાય, શ્રાવકા વેશ ખેંચી લેવાની તૈયારી કરે, ત્યારે યોગીરાજ શાન્તિવિજયજી શાસનહેલનાના એડ્ડા એવા વ્યભિચારીએની રક્ષા કરે—બચાવ કરે, એ તા સડાને પોષવા જેવું ગણાય.
તળે
સાધુસંસ્થાના સડાએ ગંભીર રૂપ પકડયું છે, તે એપરેશન માગે છે. છતાં તે સંસ્થાના મેવડીએને કશી પડી નથી. જો તેમને શુદ્ધ અને ચારિત્રવાન સાધુસંસ્થાની જરૂર હાય તે જ્યાં જ્યાં સડા હોય એટલે સડેલાના વાસ હાય
ત્યાંથી તેમને ઉંચકી સડે! સાફ કરે અને એને ઊંચકવામાં એના કણ ધારા મુંઝાંતા હોય તે શ્રાવક સમુદાય લગાર પણ દયા દાખવ્યા સિવાય એ લપટાના લુગડાં ખેંચવીજ લે તેમાંજ સમાજની શોભા છે. સાગરજી"સાવધાન !
સાધુસંસ્થામાં સાગરજી હઠાગ્રહી તરીકે—દુરાગ્રહી તરીકે પ્રખ્યાત છે. કાઇપણ મનુષ્ય સિધ્ધાંતને ખાતર હઠ પકડે