________________
સમિતિના સભ્યોને ?
Reg. No. B. 3220
વાર્ષિક લવાજમ ૧-૮-૦]શ્રી જૈન યુથ સીડીકેટ (તરૂણ જૈન સમિતિ)નું મુખપત્રક વર્ષ ૧લું અંક ૨૦ મે. છુટક નકલ ૧ આનો. તંત્રીઃ મણીલાલ એમ. શાહ,
મંગળવાર તા. ૧૬-૧૦-૩૪
સ ડે લા
ક લ વ ૨
ના વિકાસના વિરે
એમને આ છે ત્યારે સાવ સ્વાભાવિક રીતે રામ રહી રહીને, એમનાં
એક પ્રભાતે શરીરે ફેડકી દેખા દે છે. બેદરકારીથી ત્રીજે ચોથે પ્રભાતે એ ગુમડામાં પરિવર્તન પામે છે. એ પાકે છે, સડે છે, એમાં પરૂ થાય છે અને વેદના વધતી જાય છે. - ડાકટર આવે છે. ગુમડું - જુએ છે. ગુમડાને સ્પર્શે છે ને કી ચિસે નાખે છે. એની ચામડી એટલી માજીક બની ગઈ હોય છે કે કાદ સુંવાળા સ્પર્શ પણ એને સેયા ભાંકો હોય એટલો જીવલેણ જણાય છે.
એ તરફડીયા મારે છે, એ રાડ પાડે છે, ચક્ષુ વિચે છે, એ ગુસ્સે પણ થાય છે- -- પણ ડોકટરનું કાર્ય ચાલુજ રહે છે-એ ગુમડા પરની ચામડી તિક્ષ્ણ ધારે કાપે છે, દબાવી દબાવી એ પરૂ બહાર કાઢે છે, હંમેશની ટેવથી જરાક કઠોરતાપુર્વક ૩ દાબી એ લુછે છે, ઉકળતું ગરમ જળ રેડી એ ગુમડું ધુએ છે.
ચીસ, ગુસ્સે, તરફડાટ ડોકટરને સ્પર્શતાં નથી—કારણકે એને એની ફરજ બજાવવાની હોય છે. એની ભાવના વધુ સડાને ધવાની છે. હૃદયહિન લાગતો હું એને માર્ગ કૃપા છે.
ગૂમડાંના દકીની દશા કરતાં આપણા સ્થીતિચુસ્તની દશા સારી નથી. બંધિયાર હવામાં રહી રહીને, એમનાં કલેવર સડવા માંડયા છે. અને જેહારે સડો લાગે છે, પાકવા આવે છે હારે સાવ સ્વાભાવિક રીતે સુંવાળપ પણ પ્રવેશે છે.
એટલેજ સડા વિકાસના વિરેધક એમને દુશ્મન લાગે છે. બંધિયાર કિલામાં અંધારું વિદારી સૂર્ય પ્રકાશને આવકારનાર એમને શ્રધ્ધહિન લાગે છે. અનાચાર હામે રોષ રેડી વિશુધિ આદ્રરનાર એમને પાપી લાગે છે. માનવ જીવનના વિકાસને વિચારનાર એમને ‘શાસનદ્રાહિ લાગે છે. બચાવને સારું એ તરફડીયા મારે છે. ' જોઈ ન શકાય તે સારૂ એ આખે 'વિચે છે, ગુસ્સામાં ભાન ભૂલે છે અને આમ ભાન ભૂલેલા એ ગાળે પણ દે છે. * * * * * *
' એ બંધિયાર કિલ્લાના કેટલાક કોટવાળે પણ છે. એ આજ્ઞા કરે છે, જ્યતિ પ્રવેશે નહિ માટે ચહ્ન વિંચે, તરૂણ વેગમાં ખેંચી જાય નહિ માટે શરીર ખીટ બાંધી રાખો; --- અને બુદ્ધિના માર્ગ બંધ કરી દે'.''
ચીસ, ગુસ્સ. તરફડાટ ને કકળાટ એ એમના સ્વાભાવિક લક્ષણો છે, એથી ત્રાસીને, એથી કંટાળીને ચાલ્યા જવાનું, સુધારક ને લાજમ નથી એમ ચાલ્યા જનાર પર કુદરતના અભીશાપ ઉતરે. એમ ચા જનાર એને માર્ગ ભૂલ્યા ગણાય,
| મકકમ હાથે વા હૈયે દદિનાં દર્દ એને નિવારવાનાં જ છે. આ સ્થીતિચુસ્તતા મિટાવવાની જ છે. અંધારે ગંધાયલા આપણું બાંધવ-ભગિનીઓને પ્રકાશમાં ફરતાં કરી દેવાનાં જ છે.'
પ્રેમની મશાલ, દયાની દ્રાક્ષ, અને મકકમતાની કુહાડી લઈ બંધિયાર કિલ્લાનાં ખુણેખુણાએ એને ઢંઢી વળવાનું છે. દયાની ઢાલ એને અનિષ્ટ વાક્પ્રહારથી રક્ષણે, પ્રેમની મશાલનાં તેજથી ભાનભૂલાં બાંધનાં હદયને સ્પર્શવાનું સુગમ થશે, અને મક્કમતાની કુહાડી કિલ્લાના કેટવાળાને ડારતી, જંજીરાના બંધનોને કાપતી એને માર્ગ મોકળો કરશે. " ,
-----અને ત્યારે સડેલાં કલેવર પણ સુધરી ગયાં હશે. એ દીન જૈનેના પુનજીવનને હશે. - a “વિરશાસનનાં પાનાં જુઓ. - + ભાઈ રામવિજયે જૈન જ્યોતિ’ અને એનાં પ્રકાશને નહિ વાંચવાની કેટલાક ભલાં માનવીને હમણાં જ બધા દીધી છે
.
.