SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ 55 % તરૂણ જેન. તા. ૧-૧૦-૩૪ સત્તાક રાજ્ય માટે મગફળી લે છે. તે જ્યારે પ્રાથમિક સ્ત્રી કેળવણીની જરૂર અવસ્થામાં હતા ત્યારે આપણા ભારતવર્ષ માં લીી રાજ્યે - હજી પણ ઘણે ઠેકાણે સ્ત્રીઓએ ભણીને શું કરવું પ્રજાસત્તાક રાજ્ય સ્થાપી તેના પ્રમુખ તરીકે એક સ્ત્રીની છે ?” “ એ પ્રશ્ન સંભળાય છે. ભણવાની જરૂર કમાવા માટેજ પસંદગી કરી હતી. મુસ્લિમેાનાં આવવા સાથે અનેક પ્રકારનાં છે તેવી માન્યતા લેાકમત માનતા આવ્યા છે, અને તે અજ્ઞાજીભેથી સ્ત્રી રક્ષા માટે બાળલગ્ન, એઝલ પડદા, અને નનાજ તેમને આ પ્રશ્ન પુછવા પ્રેરે છે; અને કહે છે કે ધર્માંને નામે સતી થવાના કુરિવાજો હિન્દુ જાતીમાં પે. તેણે ીને કયાં કમાવા જવું છે તે વળી ભણવાની જરૂર પડે? જીવનમાં મનુષ્ય તરીકે જીવવા માટે કેળવણીની જરૂર તે જેટલી પુરૂષોને છે તેટલીજ સ્ત્રીને પણ છે. . સ્ત્રી કેળવણીને રૂંધી સ્ત્રી પ્રગતીને અટકાવી... સગવડતા ખાતર દાખલ કરેલા રિવાજન્તે હ ંમેશને માટે ૩ બન્યા અને સ્ત્રી કેળવણી બંધ થઇ—નામની પણ ન રહી. પ્રગતિને પગલે • ઉગતા જમાનાના ખાળા ધરે સ્ત્રીને સોંપ્યા છે, તેથી તેને કેળવવા માટે દરેક પ્રકારની કળવણી સ્ત્રીઓને આપવાની જરૂર છે. બાળકની પ્રથમ શિક્ષિકા માતા છે, એટલેથી અટકવાનું નથી, પણ નિશાળમાં ગયા પછી પણ બાળકાનાં ઘણાં પ્રશ્નના જવાબની તૈયારી શિક્ષક તરીકે માતામાં હાવી જોઇએ. મે માસની જન્મ્યા રાજા રામમેહન રાય ઇ. સ. ૧૭૭ર ના ૨૨ મી તારીખે બંગાળ ઈલાકાના રાધાનગર ગામમાં હતા. સ્ત્રીઓની આઝાદી માટે પોતાનાં જીવનમાં એ વીર ઝુઝયા. સતી થવાનાં ધાતકી રીવાજને બંધ કરાવવામાં કે તેહમ દ થયા એટલુંજ નહિ પણ સ્ત્રી પ્રગતિ માટે ઝુંબેસ ઉડ્ડાવનાર તે જમાનામાં તે આદ્ય પુરૂષ હતા, ત્યાર બાદ કેશવચન્દ્ર સેન, સ્વામી દયાનન્દ સરસ્વતિ, સ્વામિ વિવેકાનંદ વગેરે સુધારાએ સ્ત્રી કળવણી માટે ન`ખાયેલા ખીને સિચ્યુ'. વખત જતાં સ્ત્રી પ્રગતિ—સ્ત્રી કેળવણી માટે વધારેને વધારે પ્રયાસે થતા ગયા. વર્તમાન સી કેળવણીથી થતાં ફાયદા— મધ્યયુગમાં સ્ત્રીઓની પડતી અને સામાજીક રીવાજોની રૂઢતાએ ઘાલેલી જડતાથી જે આપણા પ્રાચીન યુગ ભૂલાઈ ગયા હતા તે બધા માટે બુઝાએલા આત્મામાં કરી જ્યેત પ્રકટાવવાનું પગથીયુ' આ કેળવણીએ દેખાડયુ છે. માટે પુરૂષોએ કરેલા નિય કાયદા સામે બળવા કરી પેાતાનુ સ્થાન લેવાજ હિમ્મત સ્ત્રીઓમાં આવી છે. સ્ત્રી અક્ષરજ્ઞાન વધવાથી વાંચન વધે છે, લખતાં વાંચતાં આવડે છે. સ્ત્રી લેખક અને ભાષણકર્તા બની શકે છે. આને ગે સ્ત્રીએ રાજકારણમાં અને સમાજજીવનમાં પુરૂજેના જેટલાજ ભાગ લઇ શકે છે. પેાતાના વિચારો સ્પષ્ટપણે બહાર રજુ કરી શકે છે. રાજકારણમાં અને સમાજમાં પોતાના હકકની માંગણીને સામનો કરે છે. દેશ સેવા અને સ્વદેશીની ભાવના જાગૃત થવા લાગી છે. કાલેજોમાં સહકેળવણી મળે છે તેથી સ્ત્રી પુરૂષને ભેદ ભાગ ભૂલી જઇ એક બીજા માટે સમાન ભાવના અને માનવૃત્તિ જાગૃત થાય છે. પુરૂષોથી ખેાટી રીતે શરમાવાની ભાવના અને બીક ચાલી જાય છે. પુત્ર અને પુત્રી વચ્ચેના ભેદભાવ ભૂલાઇ જાય છે. અન્નેને સરખી કળવણી આપવાનાં વિચારો ફેલાયાં છે. ખાટા જેમા, પરનિદા વિગેરે સ્ત્રીઓમાં ગણાતાં દુષણે ચાલ્યા જાય છે. બાળલગ્ન, વૃધ્ધલગ્ન, રડવા કુટવાના રિવાજે, ન્યાતવરા, અસ્પૃશ્યતા અને ધર્માંધતા, ક જે મધ્યયુગથી પ્રગતિને રૂધી બેઠા છે તેની સ્ફામે થવાનું બળ પાછું સ્ત્રીઓમાં આવ્યુ છે. કેળવાયેલી સ્ત્રીએ, વહુ અને પુત્રીને પણ સમાન ગણે છે, તેના પરિણામે વહુ પણ સાસરામાં પીયરના જેટલીજ સ્વતંત્રતા ભાગવી શકે છે. સ્ત્રી કેળવણી માટે આજે પણ એ મત છે, ધણાં એમ પશુ શાને ? સ્ત્રીએને ગૃહકાના જીવનમાંજ જીવાડવી તે વિચાર કહે છે કે સ્ત્રી કેળવણી અને પુષ કેળવણી એમ ભેદ સંકુચિત અને એકપક્ષી છે. સ્ત્રીઓને પણ પુરૂષોના જેટલાજ જીવનનાં દરેક ક્ષેત્રને લાયક કેળવણી આપવી જોઇએ. સ્ત્રી સ્વાતંત્ર્ય પણ આર્થિક સ્વતંત્રતાપર વધારે આધાર રાખે છે. સ્ત્રી જો કમાવામાં અશકત હાય તેમ તે પતિપર આધાર રાખે છે. તેથી પરાધીન બને છે, સ્ત્રી અને પુરૂષનું મિલન સંપૂર્ણ સ્વતંત્રતા અને મિત્રભાવે હાવુ જોઇએ. આ પ્રમાણે ઘણાંની દલીલ છે. જો સ્ત્રી પુરૂષની ભાવનાજ મિત્રભાવે હાય અને એકબીજાને ઉંચા નીચા ન માને ત્યાં સ્ત્રી પરાધીન છે. તે ભાવનાજ ન ઉદભવે. જ્યાં આદર્શ ગૃહજીવન જીવાતું હોય ત્યાં એ પ્રશ્નજ ન રહે. સ્ત્રીએ માત્ર ગૃહકાય માંજ જીવે એ હતુ તે નજ હાવાં જેમો. પાતાનું કર્તવ્ય ખજાવતાં કાલ પડના વખતમાં બીજા અનેક કાર્યોંમાં પણ સ્ત્રીએ જરૂર ભાગ લઇ શકે. કાઇ સ્ત્રીનું માનસ કમાવાના ક્ષેત્રની તરફ વળે તો તેને માટે પ્રતિબંધ ન હોવા જોઇએ, હવેના જમાનામાં તે સ્ત્રીઓને સામાજીક અને રાજકિય કાર્યાંમાં પણ ભાગ લેવાના રહે છે. સ્ત્રીએનાં સાથ વગર સમાજ સુધારા એકલા પુરૂષાથી થવા અસ'વિત છે, તેથી સ્ત્રી અજ્ઞાન હેાય તે સાથ આપવામાં નબળી નીવડે. તેજ પ્રમાણે રાજકારણમાં પુરૂષો એકલા કશુ કરી શકે નહિ. આ હિસાબે સમાજમાં પોતાના સ્થાનને દીપાવવા માટે સ્ત્રી કેળવણી ઉત્તમ પ્રકારની હાવી જોઇએ. મેાટીઅેન.’ જૈનાએ પરદેશી યા મીલના કાપડ કરતાં ખાદીને ઉ-ત્તેજન આપવું જોઇએ, ખાદીથી દેશના પૈસા જળવાય છે ધાર્મિક આચાર પાળી શકાય છે. અને એની કીમતના મોટા ભાગ ગરીબ ભાઇબ્ડેનાને અન્નવસુ પૂરાં પાડે છે. માટે ગાંધી જયન્તીમાં ખાદી વાપરવાનુ રખે ચૂકતા ! ૧૮૫૧ માં ભારતવષઁની વસ્તી લગભગ ૧૮ કરોડ હતી. ૧૯૧૧માં ૭૧ કરોડ થઈ. અર્થાત ૧૮૫૧ થી શ્વેતાં ભારતની વસ્તી ૮૫ વર્ષમાં અમણી થશે. વસ્તી દર ૨૫મે વર્ષે ખમણી થાય છે, પણ અન્ન વિગેરે ખાવાના પદાર્થોની ઉપજ એટલી ઝડપથી નથી વધતી.
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy