________________
' તા. '૧–૧૦–૩૪ .XX તરૂણ જન T & DIG ૧૮૧
કે ળ વ ણી
અને.. શ્રી ઓ.
સમાજ રચના
“. વિદ્વાનો કહે છે સ્ત્રી અને પુરૂષ આમાંના એ રૂપ છે.” ખુદા થયેલા એકત્ર થઈ જાય ત્યારે એ એક અંગ અને છે. આવી અનેક વ્યક્તિને આપણા સમાજ બનેલે છે. જેમ શરીરની દરેક ઈંદ્રીયોનાં કાર્યાં જુદા છે તેમ સમાજમાં રહેલી વ્યક્તિના કાર્યોં જુદાં જુદાં છે. શરીરની ઇન્દ્રિયાના કાર્યાની વ્હેંચણી જુદી હાવા છતાં દરેકની કિમ્મત છે તે પ્રમાણે દરેક વ્યકિતના કાર્યાં જુદા હૈાવા છતાં માનવી તરીકે તે દરેકની કિમ્મત પણ સરખી છે. કાયની વ્હેંચણી
પ્રાચિન યુગમાં સ્ત્રી કેળવણી માટે પુરતા અવકાશ હતા. તે વખતે પૂત્ર, અને પુત્રીમાં ભેદ ન્હાતા મનાતે, એછી વધતી કિમ્મત ન્હાત, બન્ને સરખાંજ હતા. એટલે પુત્રી અને પુત્રને ગુરૂમંદિર અભ્યાસ કરવા મોકલવામાં આવતાં. શરિર, મન અને બુદ્ધિનો વિકાસ થાય તેવી કેળવણી મળતી.
હવનના કાળમાં એટલે સાતમી સદીમાં ભારત કેળવણીમાં અગ્રસ્થાન ભાગવતું. તક્ષશિલા, ઉજ્જયનિ, ખનારસ, અને નાલંદામાં જુદા જુદા જ્ઞાન માટે—વિષધ્યેય માટે મહાવિદ્યાલયેા હતાં, જેમાં કુમાર અને કુમારીઓને કેળવણી લેવા મેકલવામાં આવતાં. કુમારીને તેના ક્ષેત્રને લાયક અને કુમારીને પશુક્રાણું હુંમારી લાયક, દરિયા', આકાશી કે વ્યાપારી કેળવણી તેના ક્ષેત્રને લાયક કેળવણી આપવામાં આવતી. આ ઉપરાંત લેવા ખચ્છતી તે તેને પણ તે કેળવણી અપાતી. તેમ જે કાઈ કુમાર રાંધણકળા અને ગૃહવ્યવસ્થાની કેળવણી લેવા ઈચ્છતો તે તેને પણ તે કેળવણી અપાતી. આ આપણા ભૂતકાળની કેળવણીના ઝળહળતા ઇતિહાસની પૂર્તિ માટે ડાંક દૃષ્ટાંતા જોઇએ.
ગાગી
જગતના મહાન્યાપારને વ્યવસ્થિત ગોઠવવાની જરૂર પડી હશે ત્યારે કૈટુમ્બિક સંસ્થા રચના કરવામાં આવી હશે. ઉપર્ ક્થા પ્રમાણે સ્ત્રી અને પુરૂષ બન્ને મળી એકઅંગ જગતમાં ગણાય છે. સંસારમાં તે બન્ને સરખાં છે. વ્યવસ્થાને ખાતર કાર્યાંની વ્હેચણી કરવીજ પડે. ફાળે પડતાં ભાગમાં સ્ત્રીયાએ ટુમ્બિક ફરજ અને ગૃહવ્યવસ્થા પેાતાને શીરે લીધી તેથી તે ગૃહરાણી કહેવાઈ, પુરૂષોએ ટુ અનુ પેષણ કરવાની જવાબદારી લીધી તેથી કમાવાનું તેમને આવ્યું આથીજ ગાંધીજી કહે છે ‘પુરૂષ આજીવિકા લાવનાર છે, સ્ત્રી સંગ્રડ કરનાર તે વ્યય કરનાર છે.' કેળવણીના ભેદ
શીરે
કરનારી દાસી,-ભાગવિલાસનું રમકડુ વિગેરેની મનેવૃત્તિ પુરૂષોએ કેળવી અને સ્ત્રી એટલે ગુલામડી ગણુવા . લાગ્યા, અને સમાજની અધગતિ મંડાઇ
કાની દિશા જુદી હાઇ બન્નેની કેળવણીમાં પણ ફેરફાર તે રહેજ, ઓફીસમાં નોકરી કરતા કલાક અને ખેતરમાં હળ હાંકતા ખેડૂતની કેળવણી સરખી નથી. હેાય તે પણ તેમના કા પ્રમાણે હોય છે. તેજ પ્રમાણે પુરૂષોએ કમાવાનું હાઇ તેને વેપારને લગતી કેળવણીની વિશેષ જરૂર રહે છે. સ્ત્રીને ગૃહવ્યવસ્થાં જાળવવાની હેા ગૃહકારભારને લગતી કેળવણીની વિશેષ જરૂર રહે છે. આના અથ એમ નથી કે સ્ત્રીઓએ તે ઉપરાંત બીજી કેળવણી લેવીજ નહિં, પણ મુખ્ય કેળવણીની જરૂર ‘ઉપર પ્રમાણે, છે, તે ઉપરાંત સ્ત્રીપણુ વ્યાપારિક કેળવણી લે તે ગુમાવવાનું તેમાં નથીજ પરંતુ મુશ્કેલીના વખતે પેાતાના પગ ઉપર ઉભી રહી શકે.
ભારતના કમનશીબે વખત જતાં સ્ત્રી અને પુરૂષના કાર્યોની વ્હેંચણી ભુલાઇ ગઇ. સ્ત્રીઓને દબાવવાનાં પુરૂષોએ કાયદા ઘડયા, જેના પરિણામે ભાગીદારીમાંથી મજુરણ–ચરકામ ડીશું; પછી તાકાત નથી ગુજરાતના કાઈ લેખકની કે જૈન ધર્માંના પાત્રને ચીરી નાંખે. હવે તે આપણે વિકાસક્રમમાં
આગળ વધવાનુ છે.
સમાજના અનિષ્ટ અધનો, વિધવાના આંતરનાદો, સાધુ જીવન, અને સાહિત્ય વિ. ના પરિવત નાની વાત કરી પણ એ પરીવ`ન કેમ થઇ શકે એ જરૂરનુ છે. જેમ આપણે દરેક બાબતમાં છૂટ મુકતા જઇએ છીએ તેમતેમ વધારે સ્વચ્છંદતા લેતા જએ છીએ. પરીવર્તન માટે આપણે આત્મ બલીદાનની શકિત કેળવવી પડશે. અને એમાં જો ક-તેહમદ થશું તા જરૂર પ્રગતિ સાધીશું. સમાજના સુત્રધારા અને સાધુઓમાં પરીવર્તનની પ્રગતિ જોશભેર વધે એ આશાએ આ મ્હારા ટુંકા લેખ બંધ કરૂ છું.
ભારતવષ માં ગાર્શી વિદુષી અને જ્ઞાનવતી સ્ત્રી ગણાય છે. મિથીલાના રાજા જનકની સભામાં બ્રહ્મજ્ઞાનની ચર્ચા માટે સભા ભરાતી. માત્ર પુરૂષોજ સામેલ થતા એમ નહી, સ્ત્રીઓને
પણ તેવી સભામાં હાજર થવાની અને વાદયવાદ કરવાની છૂટ હતી. ગાહીએ એવી એક સભામાં યાજ્ઞવલ્ક્ય મુનિને પ્રકને પૂછી તે બ્રહ્મજ્ઞ' છે, તેમ આખી સભાને સાબિત કરી આપ્યું હતું. આવી અનેક સભામાં ગાર્ગી જતી અને જે વિષયની ઋષિ મુનિએ સાથે વાદિવિવાદ કરતી, તે વિષયમાં અંન્નેચી ઋષિએ કરતાં ગામનું જ્ઞાન વધારે સારૂ સાખીત થતુ.
આ સન્નારી યાજ્ઞવલ્ક્ય મુનિનાં પત્નિ હતાં. તેમણે પણ ધાર્મિક અને તત્વજ્ઞાન મેળવ્યું હતું. યાજ્ઞવલ્કયે વાનપ્રસ્થાચર્ચામાં અને નિત્ય નિયમિત સાધનામાં પોતાનુ જીવન ગાઢ્યુ શ્રમ ગ્રહણ કર્યાં ત્યાર પછીનું જીવન મનેયીએ. તત્વજ્ઞાનની હતું. પોતાના પિતા મિત્રમુનિનાં વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે કામ કરીને પોતાના જ્ઞાનનો લાભ ખીજાઓને પણ આપ્યા હતા.
સરસ્વતી
શકરાચાય અને મડનમિશ્રને સવાદ થયે। ત્યારે તેને ન્યાય કરવા માટે સરસ્વતિને (તે મ`ડનમિશ્રની સ્ત્રી હોવા છતાં) ન્યાયાધિશ બનાવી હતી. તેણે ચેાગ્ય ન્યાય આપ્યા હતા. લીલાવતી
ભાસ્કરાચાય ની એ કન્યા હતી. નાની વયમાં વિધવા શિક્ષણ આપ્યું હતું. અંકગણિત અને ખીજગણિતમાં તેણે થવાથી તેના પિતાએ તેને ગણિત અને જ્યોતિષશાસ્ત્રનુ ઘણી પ્રવીણતા મેળવી હતી.
અન્ય દેશેાની પ્રજા કે જે આજે સુધરેલા અને 2,જા