________________
વિશ્વવ્ય :... .
Reg. No. B. 3220
......
.
"
વાર્ષિક લવાજમ ૧-૮–૦ 1શ્રી જૈન યુથ સીંડીકેટ(તરૂણ જૈન સમિા છુટક નકલ ૬ આનો. . . તંત્રીઃ મણુલાલ એમ. શાહ
2 વર્ષ ૧લું અંક ૧૯ મે L સેમવાર તા. ૧–૧–૩૪.
- . . . હું મારું હું જે કા મ ન થી .
ગામેગામના-ઉપાશ્રયે હું ઢુંઢી ચુક્યો.
કૌટુંબીક પરિમિત સ્નેહ, ધન અને અશઆરામની તમામ લાલસાવિમુક્ત માનવી તે કાળે જૈન સાધુ બની શકતો, ! જૈન સાધુ બનતાં. માનવીની કપરી કસોટી થતી અને એ કાંટાળે માર્ગે બેજવાબદારીથી કે નાદાનીયતથી જવાની કોઈ હામ
ભીડતું નહિ. અતિ મનઃસંયમી અને ઉત્કૃષ્ટ ભાવનાશાળી એ પથે જઈ શકતા. ' . . . , જાતે બળી. તેજ દેતા એ તેજ:પુંજે જગતનાં પરમ સનાતન સત્યને પ્રચાર કરતાં, અને એમની ચારેગમનાં માનસ પલટાવતાં બંધુત્વ, દયા, સત્ય અને સર્જનાં ભાન આશુતાં.
આવા આ મહાત્માઓની અમુલ્ય એવી એકેય પળ એળે ન જાય, એમની પ્રત્યેક પળ એમના આત્મકલ્યાણાર્થે અને જનકલ્યાણુથે બરાબર ઉપયોગમાં આવે. એ સારૂ સામાન્ય જનસમુહ ભક્તભાવે એમની જરૂરીઆત પૂરી પાડતા.. : ' . . અને બીજાને એ જવાબદારી ઉપાડવાની છે એવા સદા : જાગ્રત ભાને અતિ સંયમપૂર્વક એમની જરૂરિઆતે એ સાવ ઓછી કરતા, અને જહેનાથી નજ ચાલી શકે એ વિના બીજી વસ્તુઓનો ઉપયોગ કરતા નહિ.
' ' , ગામેગામના ઉપાશ્રયે હું ઢુંઢી ચુકયે--આવાં જૈન સાધુ સાબ્ધિઓનાં દર્શન કરી–પુનિત બનવા.... અને અતિ
શ્રધ્ધાપૂર્વક ગલે હું શ્રધ્વાહિન બની પાછો આવ્યો. " " ' , મહું જોયા બન્યાય સમ્રાટને કળીકાલ કલ્પતરૂ’, ‘સૂરિસમ્રાટ’. અને હિઝ હેલીનેસ” અને સેંકડો આચાર્યો, તે પન્યાસ, હજારે “એક હજાર આઠે અને કોઈ “મરૂધિરધ્ધારકે’ ‘આગધારકે ને હું નિરાશ થઈ રહ્યા... . ' કનિટ માણસથીય પામર જીવન જીવતા હજજારે સ્વાંગધર સાધુઓને કલહ પ્રચારતાં અને આચારવિહિન હું જઈ રહ્યા. ઘેલાં, ભોળાં નરનારને આ વિલાસશેખી જાદુગરોથી છેતરાતાં જોઈ મને દુઃખ થયું. અનેક પ્રશ્નોની પરંપરા હારી
સમક્ષ વાતાવરણમાંથી ઉપસ્થિત થઈ. આ બધાં આત્મકલ્યાણ આદરે છે કે જનકલ્યાણ કરે છે? જૈન આદેશ સાથે એમને : • કાંઈબ્રે. સંબંધ છે? આ બંધાં જે રિતે જીવી રહ્યાં છે તે જૈનત્વને રોભારૂપ છે ? જૈન સિદ્ધાંતના ‘એ સાચા પ્રચારકે છે? , ' , "'s , , ના, ના તમામ પ્રશ્નના પ્રત્યુતર સ્વરૂપે પડઘો ગાજે છે. હવે કઈક કંઈક એમાં અલ્પાંશે ઉપયોગી પણ
જણાયાં છે. છતાં સંસ્થા તરીકે આ સાધુઓ જૈનોનું અહિત કરી રહ્યા છે એમાં મહને શંકા નથી. ' '' ' : ': , ' જુના વહેમ, શ્રદ્ધા, પરલોકભાવના, સ્વર્ગની ભ્રમજાળ, નકની કમકમાવતી કલ્પના અને તિર્થંકરના નામ તળે ! એ સા સફાઈથી લુંટ કરતા જણાય છે. અંગત અશઆરામ સાધવા, સર્વોપરી સત્તા મેળવવા આ શોનો સફળ ઉપયોગ | ફરતા-આંખ ખોલી, જેમાં તે આજના સાધુએ જણાશે. .
.
. . . ' ' ' : ઘણું આ જોઈ શકે છે. પણ ધમની હિણના ન થાય કરી આંખમિંચામણાં કરે છે - વિનિત માનસ ધરાવતા કઈક કોઈક': “અદિશ સાધુની વ્યાખ્યા કરવા મંડી, પડે છે; જૈનત્વના શુધ સાધુમાગને અંગુલીનિર્દેષ કરી, માગભૂલ્યા . સાધુઓને એ સિધે ચિલે ચાલવા વિનંતી કરે છે.....પણ એ સવ. એળે જાય છે. ચાલાક ને પટુ એવા એ સાધુરા કુનેહથી એ પી જઈ; કહેનાર પર વિશ્વપ્રચારનું આપણુ કરી, અંધશ્રધ્ધાળુ માનવીઓ પર મુસ્તાક રહી “આડે ચિલે ચાલ્યા - જાય છે.......અને પેલા વિનિતો ‘એમનાં કર્યા એ ભોગવશે” કહી એમનાં કામમાં લાગી જાય છે. ”
' ' આજે એ પળ આવી લાગી છે કે આંખમીંચામણું એ પાપ ગણાય; આપણે શું ?” એ જવાબદારી મનાય; અને
જોરશોરથી વાતાવરણ ભરત ઘંટનાદ કરી, સ્વાંગધર સાધુઓની અનાવશ્યકતા પોકારવાની એકલી ને અનિવાર્ય ફરજ ગણાય. છે. ' ' , ' આ લુંટ, હે અટકી જવી જોઈએ કે આપણે એ અટકાવવી જોઈએ. આ છેતરપીંડી હવે બંધ થવી જોઈએ—
આપણે એ બંધ કરાવવી જોઈએ. સ્વાંગ ધરે તે સાધુ છે એમ માનવા મનાવવાની ભૂલ હવે વધુ વાર નહિ થવી જોઈએ. . . . . માણસ તરીકે લાયક હોય તે ભલે માન મેળવે, પણ માત્ર એરપટ્ટ ને ચાદર, એ ને પાતરાંનાં પ્રદર્શનથી ઉચ્ચતાનાં આરે પણ આપણે નહિ કરવાં જોઈએ. એવાં ગમે હે વેશ ધારે તે તમામની જરૂરીઆત પૂરી પાડવાની આપણી કજ નહિ મનાવી જોઈએ. એમને ખાલી. પાતરે પાછા ફેરવવા જોઈએ. એમને ખમાસણુના કે વંદનની અધિકારી નહિ ગણવા જોઇએ અને એમને વિવેકપૂર્વક કહી દેવું જોઈએ: ' . .
. . . . . . ' ' ? . . . . . . . . . . . ફસ્ટાર' સુદરર્ સુવણી, . .. . . : : : : : ' . ' ', '• : ' ' . . . :: શુ વિટાણે રારિર નિવાધ, , , , , , , - , ' , '; } : +, : : રાકે, ગર્લનમાત્રા નિવૈદો ને? . . . . . . ' , . . . . . . . . . g હંમથી સંતોષ છેને?' ', ' '
. તે રી વાર્થ કરે ત્યાં લગાવો. ન. .. . . . . .