SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ કના પ્રકાર શાસ્ત્રકારોએ કર્માંના ત્રણ પ્રકાર બતાવ્યા છે. (૧) ક્રિયામાણ (૨) સંચિત (૩) પ્રારબ્ધ—આપણી જે સંતતિ ઉત્પન્ન થાય છે. તે રાગી રહે કે નિરોગી, જીવે કે મરે તે સઘળા માતાપિતાના પ્રારબ્ધ, યાને પહેલા આદરેલા કર્માંના ફળરૂપેજ હોય છે. ગુણમ માતાપિતા પોતાના ફળરૂપ બાળકને મેળવે છે, તે પેાતાના શારિરિક વિય, જે વનસ્પતિ વીગેરેના આહારમાંથી મેળવે છે, તેનું સુક્ષ્મ સ્વરૂપ જે મન છે, તેમજ પ્રાણ પણ છે. પ્રક+અન્ન=પ્રાણ. એટલે અનમાંથી ઉત્પન્ન થયેલ સુક્ષ્મ સ્વરૂપ તે પ્રાણ. અને તેથી જેવું અન્ન તેવું મન એમ કહેવાય છે. મનની ગતિ પ્રમાણે શારિરીક ક્રિયાઓ થાય છે. એકજ માતાપિતાના સંતાન, પાતાનીજ પ્રજા પ્રતિના ગુણ-કર્મ લઇનેજ જન્મ ધારણ કરે છે. આ કળા માતાએ પ્રથમ તે બાળકના બધા સુધારવાની કા૧) રાખવી પડે છે, બાળકને સરખી રીતે સુવડાવવું, સી રીતે તેડવું, મળમુત્રથી સાક્ કરી સ્વચ્છ રાખવું વગેરે ખાખત ખૂબ કાળજી કર્યાની હૈાય છે. ભાળક છ સોન આવવાનો સમય થાય ત્યારે ભા આ થાય. મધી વેળાએ ખરેખર માન આવે અને અકાળે મૃત્યુ ત્યારે હિંદમાં પચાસ જેટલા ખળકા બચપણુમાંજ નાશ પામે છે. આ બધી આપણી બેજવાબદારી નથી તા શું છે? માસનુ થાય અને દાંત માંદુ સાજી થયાં કરે છે. અપાત્ર તે ભાગ્યેજ માંદગી જીવન અને મૃત્યુ. ક્ષણે ક્ષણે આગળને આગળ વધવાની મહેચ્છા હેવી, અને એ મહેચ્છાને ઉત્સાહ અને ખંતથી આચારમાં ઉતારવી એ જીવનનું સાચું લક્ષણ છે, શુ' યોગ્ય અને શુ યાગ્ય ? શું સાચું અને શું ખાટુ' એના વિચાર કરવા, વિચારીને નિશ્ચય કરવા, અને એ નિશ્ચયને દઢતાથી અમલમાં મૂકવા એ જીવનનું સાચું લક્ષણુ છે. જ્ઞાનની મ્હારે જરૂર નથી, અને તેથી વધારે અભ્યાસની જે ક્ષણે માણસ માને કે હવે હુ થયું. હવે વધારે વિચાર કરવાનીયે જરૂર નથી તે ક્ષણથી તેનું મૃત્યુ થયું સમજવું. તેને દેહ ભલે જીવતા જણાય, પણ તેને આત્મા તે મરેલાજ હોય છે. જે ક્ષણે સાચું અને યાગ્યજ કરવાના પુરૂષાર્થ અટકી જાય તે ક્ષણે તે મરેલાજ છે, સ'સારમાં આવ્યા પછી બાળકને પ્રથમ સમાગમ માતાને થાય છે, એટલે તેનાજ ગુણનું વિશેષ પાન કરવા લાગે છે. માતાના ગુણો સારા હોય છે તે જરૂર બાળક સારૂ નિવા સંભવ છે. દરેક બાળકને પ્રથમ માતાનેજ સમાગમ વધુ કુલપ્રદ થાય છે, તેથી માતાએ ‘જગત જનની’તુ, ‘ભવાની’નુ અને પુજાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આરોગ્ય જીવન એટલે પ્રગતિ. અમુક હદ સુધીની નહિ પણ શ્વરની અકળલીલા - કહી અન ંત પ્રગતિ. આ પ્રગતિને વરાધ એટલેજ મૃત્યુ. આપણે જે પ્રજા——ભાવી નથી ચઢતા તે નીચે ગબડે છે. જે વતા નથી તે મરેલો જે આગળ નથી વધતે તે પાછળ પડે છે. જે ચે છે. જ્યાં પ્રગતિ નથી ત્યાં અવનતિ છે. પ્રજા પ્રત્યે હવે એજવાબદાર ન રહી શકીએ. અણુમાં આખા વડે સત્યેા, એના સુખ ધ! મેોરારજી કીડીના આંતર ક્રમ ઘડીયા, કાં તેા ઉંચે ચટા, કાં તે નીચે ગબડા. કાં તેવા કાં તે મરે. આ એમાંથી દરેકે પસંદગી કરવાની છે. એ વચ્ચે કાંઈ જગા નથી. કુદરતના એ અધિત કાનુન છે. આપણે શું ોએ છે? જીવન કે મૃત્યુ ? આપણાં એવી તારી કલા અપર પાર-૭૭.” બાળકાને શું આપવું છે? જીવન કે મૃત્યુ? -ચુક. કવિના આ કથનમાં સત્ય છે માટેજ આપણે આપણા પરિચયવાળા પશુ, પક્ષી કે વનસ્પતિના ખીજના આરેાગ્યા, ભાવી વિકાસના વિચાર કરીનેજ ઉત્પત્તિ થવા દઇએ છીએ;. જ્યારે આપણે મહત્તર માનવસમાજ આજે વ્યવહાર અને આમરૂની આંધીમાં નબળી પ્રજા થવા દઈ આપણા પોતાના ગુન્હેગાર નીએ છીએ, અને સમાજના દેહી બનીએ છીએ. માતાનું સ્થાન الم જી-કેળગી શ્રી કેળવણી એટલે માત્ર અક્ષરજ્ઞાન નહીં. બાળકના વિષેની આ બધી કેળવણી રક્ષણ, પોષણ અને શિક્ષણ પ્રથમની થતી માતા નવેઢા સ્ત્રીએ, પેાતાની માતા, અથવા સાસુ પાસેથી વિસ્તર જાણવી જોઇએ. આ અનુ ૫ ભન્ન જ્ઞાનના અભાવે નવાઢા સંહાર આણે છે. આ ભાત્રસ્ત્રીએ પેાતાની સંતતિને તમાં પુરૂષો પણ તેટલાજ દાષિત છે. યુવાન સ્ત્રી-પુરૂષોએ સંતતિ નિયમન તથા યોગબધુ સમજપૂર્વક શિખવ જ્ઞાન કહે કે બાગ-જ્ઞાન કહે. જોઇએ અને સ્ત્રીઓને સમજણ મદદરૂપ થવુ જોઇએ. વિષયમાં બેદરકાર રહેવાથી પ્રજાનુ અને આર્થિક દૃષ્ટિએ પણ આ આપવી જોઇએ, તેમના વિકાસમાં પ્રજનન અને ઉછેરના આ જીવનધન બાદ જાય પારાવાર નુકશાન થાય છે. પેાતાનું જ પરિણામ દરેક દુ:ખ, રેગ કે શેક એ પેાતાનાંજ કા નું પરિણામ છે, અને તેમાંથી ઉગરવું એ સર્વાંના પેાતાનાજ હાથમાં છે, ટુંકમાં પ્રાધપર આધાર રાખનારા માણ્યા પુરૂષા રહિત થાય છે. અને આખરે તે આલેક પરલોકને ગાડે છે, પોતાનું અને સમાજનું અહિત કરે છે. ખાળમંદિ કુટુંબસ્નેહની અને બાળ-વિકાસના અનેક ક્ષેત્રેની કડી સાંધવા નૂતન પ્રકારના, મેાન્ટીસોરી પદ્ધતિના અને એવા બળદિશ સ્થપાવા લાગ્યા છે. દરેક જીવાન સમાજ આ મદિરાને નિહાળે, સ ંભાળે અને નિમળ ભાવથી ચોકી કરે એટલું ઇચ્છી અત્યારે વીરમું છું. —લાલચ'દ જયચંદ હેારા બાળઉછેરના સઘળા આધાર માતા ઉપર છે. તેથી આ પુત્ર શ્રી જમનાદાસ અમરચંદ્ર ગાંધીએ ધી કલાપી પ્રેસમાં છાપી શ્રી જૈન યુથ સીંડીકેટ માટે ન્યુ બજાર, સેન્ટ્રલ ખીલ્ડીંગ, દુકાન નં. ૨૪ મુંબઇ ન. ૨ નરૂણ જૈન એપીસમાંથી પ્રગટ કર્યું.
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy