________________
૦૦૦
તરૂણ જેન
• ૧===
જાગૃત સમાજ એ દંભ નહિ ચાલવા દે!
---શાન્તિકુમાર. આ આખાય નાટકની પાછળના ઇતિહાસ જોશે તેા જણાશે કે કહેવાતા ધર્મીઓનું કેવળ કાવત્રું છે. સંમેલનના નામે ભેગા થઇ મન ગમતા ઠરાવેા કરવાનું, આખા સાધુ સમુદાય અને સમાજના નામે ચેલાંધનની પાગલતા નિભાવવાનું. સુધારકા સામે વ્યૂહ રચના કરવાનું, શયત્ર છે. સાધુ સમેલન ભરી તેએને નથી શિચિલાચારીઓને કાઢવા, કે નથી ગોચરી કે વંદન વ્યવહારમાં ઉદાર બનવું, નથી સમયાચિત ધાર્મિક સુધારણા કરવી કે શિષ્યાની ઘેલછા મિટાવવી, તેમ નથી શ્રી સંધની કે તેમની ઉન્નતિ થાય તેવાં પગલાં લેવાં અગર સાધુ રામાજનું સંગઠ્ઠન કરવું, કેવળ હતા ત્યાંના ત્યાંનું સૂત્ર સન્મુખ રાખી મનાવતી રમત રમવી છે. આજને જાગૃત સમાજ આવા લ નહિં ચલાવી લે!
જૈન સમાજમાં દીક્ષાની ઘેલછા અને ધર્માંધતા છેલ્લા થાડક વષૅથી ખુબ વ્યાપી, એથી કલહનાં મૂળ ઘરઘરમાં નંખાયાં. સામાજિક તેમજ ધાર્મિક જીવનમાં અસ્તવ્યસ્તતા પ્રસરી અને નિર્નાયકતાનેા લાભ લઇ ધન્ય સાધુએ વિષના મૂળ 'ડા નાખ્યાં. એથી પિતા મહાવીરતા ખીલેલા હરિયાળા બાગ વેરાન થવાની ઘડી પર ખાવી . પહેચ્યા. આ બધું આમને આમ ચાલ્યાજ કરે તેા સમાજના નાશ નજદિકના ભાવિમાં આવી પહોંચે એ નિર્વિવાદ હતુ* ચાલી રહેલી આ અરાજકતા મિટાવવા એકજ રસ્તા રહ્યો હતા અને તે! સાધુ સંમેલન.
એ માટે સા ક્રાઇ ઇચ્છતું કે ઉચ્ચ - ભૂમિકા તૈયાર કરી
મધ્યસ્થતા ળળવી એક ચોક્કસ આચાર્યોની ગાળમેજી ભરવી અને તેમાં દરેકનાં હૃદય અરસ્પરસ મળે, ખૂબ વિચારણા કરે, પ્રથમ પાટણ અને જામનગરના ઝઘડા પતાવી પછી કલા ન વધે તે સમાજમાં શાન્તિ ફેલાવે તેવી ચેાજના તૈયાર કરી તે સૌની સહી અનુસાર જૈન. વે. મૂ. મુનિ સમેલન અમદાવાદ યા અન્ય સાંધના નગરશેઠની સહી સાથે ''ભરવું. આમ થાય તે સમાજ પ્રગતિમય બને અને ચિર જીવ શાન્તિ શ્રીસંધમાં ફેલાય. પણ આજે વસ્તુ સ્થિતિ તદ્દન વિપરીત બની, ઉપર મુજબની કશી પણ પ્રાથમિક તૈયારી વગર પમદાવાદના નગરશેઠ અમુક માણસોનીના સાથે ગુફ્તગા કરી પર્'પરાની રીત મૂજબ આપમેળે આગેવાની લઇ આ. નેમિસૂરિ પાસે મુ` કઢાવવાના અને આમ ત્રણ બહાર પાડવાના સ્વાંગ સજી બહાર આવે છે, ને ! સમાજને પ્રત્યેક વિચારશીલ માનવી આ નવા નાટકથી મૃગ્ધ બની જાય છે. સાધુએ પણ સમજી શકતા નથી કે અમારે શામાટે મળવાનુ છે? હું આ. નીતિસૂરિને મળ્યા. તેઓએ કહ્યું કે, નગર શેઠ આવ્યા અને કહ્યું કે મહારાજ સમેલનમાં પધારજો. બીજી કાંઇ પણ વાતચીત થઇ નથી. આમ અધારામાં સાધુને રાખીને તેએ સંમેલન કેમ સફળ બનાવશે એ હું સમજી શકતા નથી. છતાં હું તા મારા વિચારો જાહેરમાં અને પેપરામાં ખુલ્લી રીતે પ્રગટ, કરૂં છું,
આ સાધુ સંમેલનને સફળતાપુર્વક પાર પાડવા અને સમાજમાં સાચી શાન્તિ સ્થાપવા ઇચ્છતા હોય એવા તેના કાકર્તાએએ સમાજને અને સાધુમાને મળી તેમની વયમાં રહેલા વર ભાવા ક્રમ નાબુદ કરી શકાય તે માટે પુરતા પ્રયાસ કરવા જરૂરી છે. ઘરમાં બેઠાં બેઠાં કાને મળ્યા સિવાય એની મેળે વેરભાવા, કદાગ્રહે। દુર નહિ થાય, માનવ સ્વભાવજ એવા પ્રયાસે માગે છે. અને એ કર્યે જ છૂટા છે. એવા ભાવથી કરેલા- પ્રયાસ જરૂર સફળ થશે. સમેલન ભરાવાના ટાઇમ એ ચાર મહિના દર દેખાય તા હરકત નહિ પણ બધાના કદાગ્રહેા, મટી જઈ શુધ્ધતાથી સાધુ ધને હાલ શું યેાગ્ય છે તે વિચારી શકે એવી ભૂમિકા તૈયાર થઇ જવી જોઇએ. સ્થા. ભાઇઓના સાધુ સંમેલન માટે જે જહેમત, જે સેવાભાવ અને જે અડગ નિશ્ચયતા ભાષ ફુલ્લભજી ઝવેરીએ બતાવી હતી તેવા સેવાભાવી ભાઇઓએ બહાર આવવાની જરૂર છે. લાંબુ થયું છે એટલે વધુ હવે પછી લખીશ,
તા. ૬. અમદાવાદથી અતરે આવીને હું રા, મેાતીચંદભાઇને મળ્યા હતા અને તેઓ પાસે આ. મિરિ. અને આ. વિજય વલ્લભસૂરિને ભેગા થવા બાબત ખુલાશે! પૂછ્તાં તેઓશ્રીએ નીચે મુજબ ખુલાશો કર્યો છે, હું આ. નેમિસૂરીને મળ્યા તે વખતે આ. વલ્લભ વિજયજી તે! વઢવાણુ સુધી પહેાંચી ગયા હતા એટલે બેઉને સાથે મળવાને પ્રસંગ હતાજ નહિં. બાકી તેા નૈમિસરને સંમેલન- સફળ બનાવવા માટે શ્રેણી ઉપયોગી સૂચનાએ મેં” કરી છે. ઉપરાંત ચાકકસ કાર્યક્રમ સમાજની જાણ માટે બહાર પાડવા સુચવ્યું છે. એમ કર્યાં સિવાય તે સમેલન સફળ થવાનુ સ્તુતે અશકય લાગે છે, “એમ જણાવ્યુ છે.'
સમાજને વિશ્વાસમાં લેવા હાય, સાચેજ શાન્તિ ફેલાવવાની તમન્ના જાગી હાય તા હજી વહી ગયું નથી. મતમતાંતર છેાડી ઉદાર ભાવે કામ ધ્યેા. ભલે એ માસ માટું થાય પણ વ્યવસ્થિત મુનિશ્રી વિદ્યાવિજયજીએ બતાવેલ યેાજના અનુસાર માં અન્ય રીતે સૌને સાથે લઇ વિશ્વાસ સંપાદન કરા, નહિંતા આગેવા
છુટયા ઢૉશ નભનાર નથી. આવ-ના સમસ્ત જૈન દિવસે હુવે વહી ગયા સંધના નામે પોલ ચલાવવાના, સતા ચલાવવાના, ધમકગ્માના છે. એનાથી કાઇ કરવાનું નથી, આજે કદાચતે ! પાટણું કે જામનગર સધનું અમદાવાદનાં નગરશેઠ અપમાન કરી સધ બંહાર કરેલા સાધુઓને આમંત્રણ માપશે, સામૈયા કરશે, તા! યાદ રાખો આવતી કાલે તમારી કિમ્મત કાડીની થશે, અને સધ સત્તા જેવી વસ્તુ નહિ રહે. આજે તમે જેવું વર્તન ખીજા સંધે! ત રાખશે। તેવુંજ વન દરેક સધ અમેદાવાદના સંધ તરફ રાખશે, શંકાની નજરે જોશે અને આગેવાનીની રહી સહી પ્રતિષ્ઠા પણ જશે.
યુવાના, સુધારા આવતી કાલની આશા છે. તેમને તરકેટરી કયાં લગી તમે દોડી શકવાના? એ મેટા ભાગના એક સમુહ છે. “દુનિયા પ્રગતિનાં પંથે કુચ કામ કરે છે, એ બધુ અટકાવી શકાશે નહિં, સાચેજ સમાજને વ્યવસ્થિત કરવા હાય તા ખેર એ ચઢેલા નાવતે કુશળ નાવિકની જેમ મુધ્ધિના ઉપયેગ કરી કિનારે પહોંચાડવા વિચારો. એમાં કડીયાના ચુના કે સુથારની મરામત ટકશે નહિં. એ નકલી મરામતા ઉલટું નાવ ડુબાડશે.
આટલા પડધમ છતાં આ નાટકના સૂત્રધારી નજ રામ તેા જૈન આલમના યુવાના! રખે આ નળમાં ફસાતા. તમારા આત્માને પૂછી કુચ કદમ કયે રાખા, વિજય તમારાજ છે. આજની કટાકટીની પળે ચુપકીર્દિ તેાડી ધ્યેય વગરના એક પક્ષીય સત્રેવનના ઉભા કરેલા તૂતના સામના કરી બાજીગરાની રમત ખુલ્લો પાડા, તમારા અવાજ વ્યકિતગત કે સામ્રુ દાયિકરીતે બહાર પાડે, સ્પષ્ટ મંતવ્ય રજુ કરા, ાતે સાધુશાહી, શ્રીમંતશાહી અને એક ક્રુથ્થુ કારડે સમાજનું નાવ ચલાવવા ઇચ્છતા પટેલીઆએકને પડકારી સાફ સાk સુણાવી દે। " જ્યાં સુધી હૃદય પલટે ન થાય, દૂલ જુઠાણા કે દાવાની રમતા રમાશે ત્યાં લગી આવા અનેક સમેલને એ જા અને ભય સમાન છે; એવાં સમેલનેામાં અમારા સાથ નથી અમારે તા મલીન તત્ત્વા મિટાવી હૃદયની શાન્તિ થાય તેવા સંમેલન જોઇએ છે. અત્યારની સમેલન ભરવાની પદ્ધતિ છે ભ્રમજાળ તેમજ પાવરધા બનેલાઓની સ તાકૂકડી જેવી રમત
h