SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ docto તા ૧૬૧-૨૪ તરૂણ જૈન રા જ ન ગ ૨ ની રં ગ ભૂમિ માં— પ મણીલાલ એમ. શાહુ. ભાઇશ્રી, ઘણાં લાંબા વખતથી શ્રી શ્વેતાંબર મૂર્તિ પૂજક સાધુ સમેલન ભરવાના લહુકારા વાગી રહ્યા હતા માથા શ્રીનેમિસૂરિ પાસે શાસનપક્ષી ભાઇઓના પ્રગણ્ય નેતાએની દેડŁામ શરૂ થઈ હતી. ના. ગાયકવાડ સરકારે બાળદીક્ષાના કાયદા અમલમાં મુકાયાની જાહેરાત કરતાની સાથેજ આ દોડધામ શરૂ થઇ અને સમાજના નામે ગમે તે ભેગે સાધુ સંમેલન મેળવવા તાકાવેલી લાગી, કેટલીક ધામધુમ' લાગવગ, વચનેા વિગેરે આપીને એને માટે મા નેમિસૂરિને અમદાવાદના નગરશેઠ મારફતે સ ંમેલન ભાવ!નું જાહેર આમંત્રણ અપાયું અને ફાગણ વદી ૭ની તારીખ જૈને માટે જાહેર કરવામાં આવી. આ આખા પડમને અ ંગે અનેક પ્રકારના દાવપેચ ખેલાયા છે જે હું આપને વે પછી જણાવીશ પણ હમાં મારા ઉપર આપે જે જવાબદારી નાખી છે. એટલે કે મ્હારી અમદાવાદની મુસાફરીમાં સાધુ સમેલન ૠગે જે કાંઇ માહિતી મળે તે લખવા કહેલું, તેને લગતી કરેલી તપાસનું પરિણામ નીચે મુજબ છે, જે જનતાની વ્યુ માટે જાહેર કરવાની આવશ્યકતા છે. (૧) સૌથી પ્રથમ જૈનપુરી ગણાતા અમદાવાદમાં આ સમેલન ભરાવાનું છે એવી જાહેરાત પછી અમદાવાદના જૈન ભાગમાં જે ઉત્સાહ હાવા જામે તેવાં ઇચ્ જણાતાં નથી. ફક્ત ગણ્યાં ગાંમાં શાસન પક્ષી ભાઇએ આ ભાતમાં નગ્ન શેઠને બગલે સમેલનના અંગે થતા કાજની બાર મેળવંવાચુસી રૂપે આવે ય છે. નગરશે ચેત તે! વધુ સારૂં. કામ (૨) અમદાવાદના જૈન ભાઈમ કહે છે કે અમદાવાદના સંધના નામે આમત્રણ આપ્યું છે. પરંતુ એકપણુ વખત અધને એલાવવામાં આવ્યા નથી તેમજ તેમને માગળ સાધુ સુમેલગ્ન ભરવા સંબંધી કકિંતુ કહેવામાં આવ્યું નથી તથા ગાઢવન્ધ્યવયા અંગે પણ કહેવામાં આવ્યું નથી, એટલે તેઆનુ આના આ સંમેલ। તરફ્ તદન બેદરકારીયું જ જણાય છે. કારણ કે તેઓ માનેછે કે પાંચ પચીશ ભાઇઓને અમદાવાદના નામે આમત્રણ કરવાને કાંઇ અધિકાર નથી. નગરશેઠ પાવાના નામે આમંત્રણ આપી શકે પણ જો અમદાવાદના નામે આમત્રણ આપવાનું હાય તા અમદાવાદના જૈન ભાઈઓની સંમતિ પહેલેથી સધ મેળવી તેમણે લેવી જોતી હતી. 0x0000000 (૩) વળી સાધુ સમેલનના અંગે જે ખાં ધત્રાની વાત બહાર આવી છે તેથી પણ કેટલા વિચાર ત અગ્રગણ્ય ભાઇઓ ચોંકી ઉઠયા છે, અને સમાજની કંગાલીયતમાં વધારા થાય એવા ખચાળ માર્ગો તક પતાને અણુગમાં દેખાડે (૪) સંમેલનને માટે આા. નેમેસ્ટર પાસે આમ ંત્રણ :પવા ભય જનાર ગૃહસ્થામાં પણ આ સમેલનની સફળતા વિષે છે. કયા મુદાઓ ઉપર ચર્ચા અને નિરાકરણ કરવાં સમેલન મળવાનું છે તેની તેને પણ ખબર નથી, તે કહે છે * અમને દબાણુથી કહેવામાં આવ્યું અને અમે શરમની ખાતર ગયા. ઉપરની તપાસના અંગે મ્હા વિચાર ખુદ નગરશેઠે મળી આ બાબત ઉપર કાંઇ વધુ પ્રકાશ મેળવી શકાય તેા સારૂં એમ સમજી તેત્રની મુલાકાત લેવાનો વિચાર થવાથી હું નગરશેઠને મળ્યા. લગભંગ કલાક સકિલાકની લાંખી વાતચીન-ન અંગે નગરશેઠ તરફથી નીચેની ખામતાના ખુલાસા મળ્યાં. સ. માધુ સપ્રે! મેળવવા પ્રયત્ન કરવાનું કારણું ? મ જ. લાંબા વખતથી સાધુએ જુદીજુદી રીતે ઉપદેશ આપતા હતા તેથી એક સરખેા ઉપદેશ બધા સાધુ) તરફથી અપાય એ નકકી કરવા. સ. ભાવનગર મુકામે આ. મિસર આ. વલ્લભસરને મળી શત છતાં નેમિસૂરિ કેમ ન મળ્યા? જ. તેને માટે શ્રાવાની કસુર છે. બન્ને આયાર્યાં મળી શક તમાં મુબઇમાં મેં સબધી હેમને મળી ખુલાસા મેળવી શકશે. તેવા પ્રશ્નધ રામેતીચંદ કાપડીઆ કરે છે એમ જાણ્યું છે. સ. સમેલનમાં ચવાના મુદ્દા કાંઇ નક્કી થયા છે કે ? જ. ના. એ મુદ્દાએ તે આચાર્યો ભેગા થઇ નકકી કરશે. સ. ચાર્યું કયારે ભેગા થવાનુ આપ ધારા છે ? જ. લગભગ માવદમાં. સ. ક્રાણુ કાણુ આવશે ? જ. હું નકકી કહી શકું નહિ સ. સાંભળ્યું છે કે જુદા જુદા ગામના સંધાને આપ આમ ત્રણ આપવાના છે. જ. હા, તે ખરૂં છે. સ. જુદા જુદા સંધાને આમંત્રણ આપવાનું કારણ? જ. તેએ ભેગા થએલા મુનિરાજોના દર્શનનો લાભ લે અને રામેલન જે હરાવે કરે તે તેની આગળ વાંચી સભળાવવા માટે. સ. આ દાવામાં સાધુ શ્રાવક બેઉના હિતના ઠરાવે હોય તે આવેલા સથે તેમાં કાંઈ ફેરફાર સુચવી શકે અને કરાવી શકે કે જ. ના, તેએાથી તેમ થઇ શકે નહિ. અમલ કરવા ન કરવા તેમની મુન્સીની વાત છે. સ. આપને નથી લાગતું કે આમ કરવાથી તેા હાલના કામપણ ઝગડાનુ પરિણામ સમાધાનમાં આવી શકે નહિં અને ઝગમા ઉભા રહે. જ. હા. તેમ થાય ખરૂ પણ ઝગડા ચાલુ રહેવાના, માનવ સ્વભાવજ ઝગડાળુ છે. કોઇ સદીમાં એછા ઝગડાં હોય છે, સ. આ સ ંમેલનમાં દરેક સાધુ આવી શકશે ક કે જ. હા, પણ જે સાધુ ખાચારથી ભ્રષ્ટ હશે તે તે! નહિંજ, સ. આપને કાઇ એવી રીતે પુરવાર કરી ખાત્રી કરી આપે અમુક સાધુ કુદરત વિરૂધ્ધ કૃત્ય ફરે છે તેા તેને આપ ભ્રષ્ટ ગણા કે નહિં જ. શાના માટે નિર્ણય કરવાનું મારા માટે મુશ્કેલ છે. બાકી એવા ભ્રષ્ટ ગણાયજ સ, સમેલન નિષ્ફળ નિવડે તે આર્થિક મર્દિના વખતમાં કરેલા ખચીઁ માટે આપ શું ધારા છે ? જ. લાખ એ લાખનું પાણી થાય એમ તે જરૂર કહું અને ખીન્ને સમાજ આપણને હસે પણ ખરા પણ આ અખતરા છે, અને એવા અખતરામાં વખતે લાખ એલાખ ખરચાય તે! તે ચલાવી લેવા જેવું ગણાય. લાંબી વાતચીતને ટુ་કસાર ઉપરના સવાલ જવાબમાં આપ્યા છે. પછી હું મુનિ વિદ્યા વિજયજી મહારાજ કે જે હાલ આ બાબતમાં અમદાવાદમાં ચર્ચાઓ કરે છે. તેની પાસે કાંઇક જાણવા માટે ગયેા. તેઓશ્રી એ કહ્યુ` કે સાધુ સમેલન મેહુ ભરાય તે। હરકત નઠુિં પણ તેની સફળતા માટે તા સમેશન મેળવવા ઇચ્છતા સાધુ અને કાકાએ પુરે અને સિંગથ પ્રયત્ન કરવા જોઈએ. જાતે જ દરેક અગ્રગણ્ય સાધુઓને મળવું જોઈએ. તેની પાસેથી વિરૂધ્ધ અને તરફેણુની દલીલ, વાતચીતના મુદ્દા સાંભળી, બેંક ખીજાને સમજાવી, 4 મેલન તરફ પ્રેમ દેખાડે તેમ કરવું જોઇએ. પણું શ્યામાનું કાંઈ થયું નથી.
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy