________________
૧૭૨ "KE O
દ્ર રે ખા ચિ ત્ર ! ’
– તરૂણ જૈન.
અમે “સા તેમને કાકા કહેતાં. એ અમારી દુનિયામાં આય ધર્માંના પ્રાણ હતાં. ધમ માટે તેમને બહુ લાગતું . હિંસા વિ.
પાછા અહિંસા ધર્માંના ચુસ્ત અનુયાયી. ક્રિયાકાંડના ઉપાસક. એકય દિવસ એવા નહીં ગયા હાય કે તેમણે પ્રભુના નામની યમાળા ન ફેરવી હાય. પુજાપાઠ તે તેમના પ્રાણ, પછી કહેવું જ શું?
ખર
યુવક શબ્દની સાથેજ આજે ક્રિયાકાંડમાંથી નિવૃત્તિની અકથ્ય ગર્જના સંભળાયાજ કરે છે. અમને બધાને તેમાંથી નિવૃત્ત થઈ ગએલા ોઇ તેમને અમારાપર ધૃણુા થતી. અવારનવાર તેમની ધાર્મિક વૃત્તિ બહુ છલકાઈ જતી ત્યારે આપોઆપ અમને ધર્મોપદેશ કરવા મડી જતા...રખેને સુધરીએ છીએ ! પણ ખીચારા ભેળા. એમને ક્યાં હતી કે છેકરાંઓ પણ તેમના મ્હાંમાં થુંકે એવા છે? એ તા અમે એવાંને એવાં—જેવાં હતાં તેવાં. ગમે તેમ અમારા કાકા! તેાએ અમારા તરફ તેમની લાગણી તે ખરી. અમારામાં છે.કરમત—ઉછાંછળાપણું માની પોતાને સ ંતેષતા, અમને ધર્માંતે પંથે વાળવાના તેમના પ્રયત્ના ઓછા થયા ન્હોતાં. નિષ્ફળતા એજ તેમના પ્રયત્નોને મુક આદશ હતા. છતાં અમને એક દી તેએ સુધારી શકશે એવી આશા હતી. : કયાં ઝાંઝવાના જળ ?
તેએ
ધર્મના ઉદ્ધાર ?...
માકણ તરફ તેમની દ્રષ્ટિ હરતી.
તે।એ માણસ રહ્યાં. કંટાળે તે। આવેજને ? જવાતુ કળી ખેડા છે. આવી રીતેજ ધમની અધેાગતી થવાની. માનવ-જીવનની આ દશા?'
* ગમે તેમ હા; હતા તે। આશાવાદી, ધર્માંના પસાથે
રાખે
શરૂ
સારા વાના થશે' એમ માનીને સતેાષાતા, એમ સતેય કાંઇ વળે ? એમણે તે લખડકકે ધર્મપદેશ આદરવા કરેલે. ત્યાં જુઓ ત્યાં બસ ધર્મની પ્રગતીનાજ પ્રયત્ને ધર્મ પ્રત્યે શા અથાગ પ્રેમ કે માકણનેય ધર્માંપદેશ કરવા માંડયા. બહુજ ભલું માણસ, માકણની સાથે બહુ સારી મિત્રાચારી બાંધી. તે હા—લાગણીને પરિવાહ ! ઉધમાં પણ માંકણુને ધર્મોપદેશ કરે જાય. પરમાની તે। હદજ નહીં. ખીચારા ભૂખ્યા માંકણને રાત્રે ઉજાણી જમાડે. અમારાપરથી તેમને વિશ્વાસ હવે ચાણ્યા ગયા હતા.
વિશ્વ અવિરત ગતિએ જળપ્રવાહની જેમ પ્રગતિમાગ કાગ્યે જાય છે. માનવજાતનો ઇતિહાસ એ એની એક રસમય કથા છે. મનુષ્ય પ્રકૃતિએ આ કથામાં પ્રાધાન્ય મેળવ્યું છે. ખીજા ઉપરવટ સત્તા મેળવવી તે જેમ મનુષ્ય પ્રકૃતિ ગુણ છે તેમ રાખ્યું પણ આ હિરાઈમાં ઉતરી, મહાવ`ણા આદ જીત્યાં અને હાર્યા છે. અને જ્યારે આવાં ઘણ ઉદભવે છે ત્યારે માનવજાતની મલીનતા, ક્રુરતા અને અમાઅમેનુષીપણું માઝા મુકે છે, ધન અને સાધનનો અભાવ થાય રાષ્ટ્રાએ આ પ્રયાગે અનેકવાર અજમાવ્યા છે. ઇતિહાસે એટલે ધણાનું પરિણામ એક યા ખીચ્છ બાજી ઉતરે છે.
પ્રયાગ-યાજકનાં યોગાનેા ગાયાં છે. તેમની પીઠ થાબડી છે;
પછી તે ઘણુ માનવજાતનાં કલ્યાણુ સારૂ હાય કે અવદશા
સારૂ. પરંતુ માનવજાત આથી એવી ટેવાઈ ગઈ છે કે હવે તમે તેને ખીજો વધારે શાંતિમય, પવિત્ર ગ્રંથ દેખાડે। છતાં તે તરફ તે ઉપહાસની નજરે જોશે.
મહાયુધ્ધાની અંદર અનેક માનવાને સહાર અને સાધનેાનો નાશ થાય છે ત્યારે પ્રજામત યુદ્ધની કાયમી અવગણુના માટેના અવાજ સંભળાવે છે પરંતુ મહા અઝિલાષી ખેાલીસેનાપતિએ કે રાજ્યનીતિજ્ઞાની દોરવણીથી વળી યુદ્ધનાં નગારાં
વાગે છે અને સહારના સંગ્રામ શરૂ થાય છે. આજે યુરેપ આવાં યુધ્ધ માટે ઝંખી રહ્યું છે; અને તેજ યુરેાપ આજે સાદુનિયાને શાંતિના પાઠ શીખવવા માટે શસ્ત્રસન્યાસની પરિષદો ભરી દંભ ઢાંકી રહ્યું છે.
માકણમાંજ તેમની આશા અને નિરાશાને પ્રશ્ન હતા. ઉજાણી જમાડવાને પણ અથ હતા. માંકણુ ખાઈ-પીને તગડા થશે, બલવત્તર થશે, ધર્માંને આદેશ ખરાબર ઝીલશે તે પ્રચારકાય . આર્ભશે. ન સાંભળનારાઓને કરડવાની પણ જહેમત ઉઠાવશે.
હવે તેા એ માકણની પણ અમારા તરક દષ્ટિ લાગ જોઇ અમને ઉપદેશ દેવા આવી પહેાંચતા. એ તે! માથાના. આવૅનેજ સિદ્ધિ દેશનીકાલની ફરમાવતા. કાકાને ખબર પડી. શું કરે બિચારા ? આ જમાનામાં તેમની તતુડી ક્યાં વાગે ? વધુમાં વધુ તે પોતે દુ:ખી થતાં. અકાળે ઘડપણ તે ખરૂજ તે તેમાં મેહાપરની કરચલીઓ વધુ તીવ્ર બનતી.
અનુ.
૫૫. ૧૭૫
તા. ૧૬-૯-૩૪
પ્રલય કે પુનરોદ્ધાર.
: લેખકઃ
ન્હાનાલાલ દાશી, ખી, દામ.
અહિંસા
કરી, અમે
પરંતુ દરેક સમયે અમુક શાંતિના કિસ્તાએ નીકળ્યા છે અને તેમણે રાષ્ટ્ર-રાષ્ટ્રના આ હાનિકારક યુધ્ધને બંધ કરવા પ્રજામત તે નવી દીશા સુઝડવા એકલે હાથે કા આદરેલ છે. આજે જગતમાં હિંદની બહાર પણ એક સારી એવી સખ્યા છે કે જે હિસક નીતિ ત્યજી દેવા માટે પ્રજામત કેળવી રહી છે, હિંદુ પ્રથમથીજ આધ્યાત્મિક વલણુવાળા દેશ હાઇ તેને આંગણે આ મંત્ર પ્રથમ ટુંકાય તેમાં નવાઈ નથી. અહિંસા Mass actionમાં અફળ નીવડેલ છે તેમ કહેવાને હજી ૠખત લાગરશે. હુ તે હજીએ માનું છું કે વિરાધના શસ્ત્ર તરીકે અહિંસા પ્રબળ શસ્ત્ર છે તે અમુક સબળ પ્રયોગા આદ પ્રજા શીખશે, જ્યાં સુધી એક રાષ્ટ્રને ખીજા રાષ્ટ્રની ભૂખ છે, સત્તાની આંધી છે ત્યાં સુધી યુધ્ધ અને રણસંગ્રામેાની જંગલી પદ્ધતિ ચાલુ રહેવાની. હિંસા એ એકજ ખરા રસ્તે છે, તેમ માનનારાએની આજે જબરી સખ્યા છે; પરંતુ તેમ માનનારા માનવજીવનની આદતા, અહિંસાના પ્રયા" ગાની અશાતા અને ભાવિ પ્રજાના સંસ્કાર પ્રતિ અશ્રદ્ધાની નજરે જુએ છે તેમ હું માનુ છું. આજે હિંદના લેાકા શારીરિક રીતે અને સાધનેથી નબળા છે અને હિંસાને પથ પાલવે તેમ નથી એ દલીલ સાચી છે પરંતુ પુ પુષો અને આજકાલ અહિંસામાં માનનારા ચુસ્ત વ્યક્તિા—અહિંસાના પ્રયાગ માટે સયમ અને માનસિક શક્તિની જરૂર છે, તેમજ તે શસ્ત્ર સ્થળ કે સંજોગોની અનુકુળતા ઉપર અવલંબે છે તેમ માને છે. તેજ અહિંસક પુરૂષ પોતાના રક્ષણ માટે શક્તિના ઉપયાગ કરી શકે તેમ પણ તે તે સાથેજ કહે છે.
આમ હિંસા, અહિંસાના એ ત્રાજવાની અંદર રાષ્ટ્રોની