________________
રને કચરવા, નિંદા
ન કી રતા હોઇએ છીએ
અરી દિક્ષિતાની વ્હારે ધાય કે
તા. ૧-૯-૩૪
19 - તરૂણ જૈન 3gps c -૪ ૧૬૫ જૈન' તરીકે જુદા
યુવતિઓના પુરૂષાર્થની રૂકાજુદા ગ૭ ફીરકાના સંમે-- , , ,
વટ માટે જરા પણ પ્રયત્ન લન થાય છે ત્યારે એમ થાય
કરવાને તેને આજ અધિકાર છે કે માત્ર જૈનને નહિ, - યુવકની અભિલાષ.
નથી. કેન્ફરન્સ એટલે પીઢ સમજી જૈનેતર સુદ્ધાને આ
જૈન સુત્રધારે, યુવક દળના બાબત વિષે અભાવ થાય ' ' લેખકઃ લાલચંદ જયચંદ વહાર
શુભ પ્રયાસોને આશિવાદ છે, કારણું ભારત. તો શું, '.
આપે, બની શકે તેટલું દ્રવ્ય પણ અંગત આખું એક સં.
આપે, અને તેમ છતાં તેમયુક્ત સમાજ તરીકે જૈનને પીછાને છે, અને આપણે આ નાપર માલેકીપણાની કોઈ સત્તા સ્થાપવાનો લેશ પ્રયત્ન ન રીતે એકત્ર થઈ, અને ઘણી વેળા તે આપણી અંદર અંદર કરે તેમાંજ જૈન સમાજની શોભા છે. ' " ' * * * * રનાને કચરવા, નિંદવા કે સત્તા હસ્તગત કરવાના પ્રયાસે યુવકે વીર જવાહરલાલ જેવાને અભિનંદન આપશે, કરવામાં આપણી અપૂર્વ શકિતને વેડફી રહ્યા હોઈએ છીએ. કે ગાંધીજી જેવાને વંદન કરશે, યુવકે બાળવિધવા કે
જ્યારે આપણે અભંગ અને એક જૈન રાષ્ટ્ર બની, ભાર- બાળ દિક્ષિતોની વ્હારે ધાય કે શાસ્ત્ર અને સાધુવગરની ટીકા તના સ્વરાજ માટે પ્રયત્ન કરવાનો છે, ત્યારે આપણે અમારા અને આદરે, પ્રણાલીકા ભંગ કરે કે દેવદર્શને પાઈ પૈસે ના ધરે, તમારાની હુંસાતુસીમાં ‘Devide & Rule' લડાવી મારીને, ગમે તે કરે તે પણ તમે તેઓના પ્રતિ અમીદષ્ટિ વરસાવેજો રાજ્ય શાસન સ્થાપવાની કુટનિતિને પોષણ આપીએ છીએ. અને માનજો કે “છોરું કછોરૂં થાય પણ માવતર કમાવતર ન
ભૂતકાળમાં આપણે અરસપરસ લડ્યા એ વાત ભૂલી થાય,' તમારાથી રાતી આંખ આ અવસરે ન થવી જોઇએ. જઈએ તે સારૂ છે. ભૂતકાળમાં આપણુ આચાર્યોએ પિતાના યુવાને આજે ભૂલે કરી અનુભવ મેધવા મથે છે, વ્યકિતત્વના વિકાસ અર્થે ભલે મત અને ગુચ્છ બાંધ્યા. આજે એને પ્રાચિન ગમે તેટલી વાત કરે, પણ તે એળે આજ એ બધા અનર્થકારી નિવડ્યા છે. સ્થાનકવાસી, જવાની અને એમ પરાણે લાદેલી શ્રધ્ધાથી કે ગુણગાનથી દહેરાવાસી કે દિગંબરી એ બધા આજે, એક છે, બાહ્ય કોઈપણ માણસને જે બળ, શક્તિ કે પ્રાણું મળે તે કરતાં, ક્રિયાકાંડમાં, હોય તેટલા બધા ફેરફારોને આપણે ગાણ માની પિતાનાજ પ્રયત્નો અને પુરૂષાર્થથી ગમે તેવા બુદ્ધિગમ્ય અને તેને સામે ઉદાસિન વૃત્તિરાખીએ અને મુળગત વસ્તુને સ્પર્શીએ ? સ્વાર્પણના પ્રયત્નો કે પ્રયોગો થાય તે અનેક દૃષ્ટિએ, ઉ . તાજ એક જૈન સમાજ તરીકે આપણે જીવી શકીશું અને કક્ષાના છે.
: * !* . . * : વ્યકિતંગતુ તેમજ સામુદાયિક વિકાસ સાધી શકીશું.
એટલે ગચ્છ અને ફીરકાની ભલે જરૂર' 'હાય.. પૈણ ' . આજે યુવક પરિષદ કે કોન્ફરન્સ પાસે વિશાળ પ્રકનો અત્યારે જે સ્વરૂપે છે તે હરગીજ ન હોવા જોઈએ. અત્યાઉભા છે, તેમાં અંદરની અથડામણને કયાંયે કારણું નથી.
થી રનું આ વિકૃત સ્વરૂપ તો વહેલામાં વહેલી તકે નાબુદ કરવું.
તે આ અથડામણથી ડરીને ચાલવાપણું નથી, પણ જ્યારે વિશાળ
ન જોઈએ અને યુવાને, અથાત ઉત્સાહ અને ખંતથી ભરેલા
મહત્વાકાંક્ષી યુવાને સિવાય કોણ કરી શકે? અથડામણ વચ્ચે એક સમાજ તરીકે જીવવા અને ટકવાને .
જગતમાં છે કે ફીરકાઓ શા માટે હોય? વિકાસ પ્રશ્ન છે, ત્યારે ગ૭ અને ફીરકાના અંદરના જંતુઓ એટલા .
, અર્થે હોય, દુનિયામાં અનંતકાળ સુધી એવા બાહ્ય ભેદ. બધા નાના છે કે તે આપોઆપ અદશ્ય થઈ જેવાના. ' શા ચુંથવાને કે આચાર્યો પાસે જઈ આશિર્વાદ *
- રહેવાના પણ છે. બધા મૂર્તિપૂજક નથી થવાના. તેમ સવ. મેળવવાને કયાં સમય છે ? આપણા બધામાં જયાં સરખે
આ સ્થાનકવાસી નથી થવાના. જગત ઉપર વેતાંબર અને
: દિગંબરી સર્વને સ્થાન છે. જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને આત્મદેવતા છે તે પછી સ્વયં પુરૂષાર્થથીજ ભાગ કાં ન કાપો ? ” અને જયારે જયારે સમાજ કે રાષ્ટ્રમાં અન્યાય અને અધર્મો :
S: શુદ્ર અથવા હિંદુ મુસ્લીમ આદિ સવ જાતિઓ, અને તેની વધે છે ત્યારે વ્યક્તિ અને સમાજના વિકાસની રૂકાવટ થાય
સંસ્કૃતિને સ્થાન છે અને હોવું જ જોઈએ પણ તે બધી: છે અને એ અન્યાય અને અધર્મો અતિરેક થાય છે
- જાતિ કે. બધા ફીરકાઓ એકબીજાને પિષક થાય તેજ - ત્યારે સમાજ અને વ્યકિત દેઈ બીજા માર્ગ દ્વારા માનવ -
જ . માનવસમાજની પ્રગતિ થઈ. શકે. . . . :: સમાજના વિકાસ અથે નવું સર્જન કરે છે. '
વળી ત્રણ કે અનેક ફીરકાઓનું સંગઠ્ઠન. કરી આપણે. - આજે આ રૂંધન અને બંધન આપણને અકળાવી દે
કઈને કચરી નાખવા નથી ઈચ્છતાં. તે તે જગતમાંથી વહેલું.
તે છે અને એટલે જ બળવો કરીને પણ કંઈ નવું સર્જન્મ
: જૈનત્વ નાબુદ થાય. આપણે સ્થળ સ્વરૂપે શુન્ય થશું ત્યારે .
જૈનત્વને જગતમાં ચમત્કાર દેખાશે. કરવા પ્રેરે છે. જડવાદી ચેકડામાં ના યુવાન રહી શકે પણ સદષનું. પાપીનું બલિદાન ઈશ્વર નથી વિકારતે. તેમ નથી, ટકી શકે તેમ નથી. યુવાનની અભિલાષ તે એ. એ માટે સતત તૈયારી જોઇએ, સહકાર વૃત્તિ અને પુરૂષાથ . એ છે કે સંસારમાગ વિકટ નહિ, પણ સરલ થાય, ન જોઈએ. દરેક માનવીના મુખમાંથી એ વાણી ઉચ્ચરે છે કે સામર્થ્યવાન થાય.. "
, , "હદ થઈ છે. ઈશ્વર જે કોઈ ધણી હોય તો તેણે આલેક આપણી કોન્ફરન્સ એક પીઢ સંસ્થા છે, હેણે ઘણાં પર ઉતરી પડવું જોઈએ અને જગતને આ અશાંતિના લાંબા સમયથી સમાજને માટે શુદ્ધ ભાવના ભાવી છે. આજે મજામાંથી ઉગારવું જોઈએ. ' .
' એને દેવદ્રવ્યના, બાળદિક્ષાના અને તિર્થરક્ષાના પ્રશ્નો ચર્ચવા અજર અમર આત્મામાં એટલે આપણામાંજ એવી હોય તે ચર્ચે, તેમને એ અધિકાર છે. પણ સાથોસાથ યુવક અપૂર્વ શકિત ભરી છે, અને અત્યારની સમાજના ઉત્થાન માટે પરિષદને માર્ગ, મેકળે કરી આપ ઘટે છે; યુવકેના- અંને કરેલા કે સેવેલા પુરુષાર્થ થકી એ આમાં નાચી ઉઠશે.