________________
૧૪: M
x તરૂણ જન XD!. તા. ૧-૯-૩૪
વિચારચાત્રા.
મ્હારી.
મ્હારી વિચારયાત્રા શરૂ થયાને અલ્પ સમય થયેા છે. એને માટે નિષ્કૃિત યાત્રાસ્થળ નથી, વિચારયાત્રા અથડાતી કુટાતી જ્યાં જાય ત્યાં જવા દઉ છું, સારૂપે જગત તેના માટે ખુલ્લું પડયુ છે. વિશાળ જગતના 'ખૂણેખૂણામાં ફરી વળવું એ તેની આંતરે છે. મ્હારૂ હૃદયબળ અને મ્હારા માનવ પ્રયત્ના મ્હારી ઈચ્છાને પાર પાડાં ! ! !
X"
લાક જીવનને હું દૈવીજીવન તરીકે ચીતરવા નથી માંગતા દૈવી જીવન' રજુ કરનારને કળાકાર-ચિત્રકાર–ગણવામાં આવે છે. હુ એ સ્વીકારતા નથી. લેાક જીવનનાં સત્ય રજી કરવાં એનું નામજ ખરી કળા છે. જીવનની સાચી સ્થીતિપર ઢાંક પીછેડા કરી` તેને શણુગારીને તેની સયતા નાબુદ કરીને આદર્શ માનવ જીવન કે દાનવ જીવન રજુ કરવા માંગતા નથી પરંતુ જે સ્થીતિ આજે પ્રવતે છે—જે સત્ય મ્હારી નજરે પડે છે તે આમાં ઉતારવા માંગુ છુ.....પછી તમને તે ગમે કે ન ગમે તેની મ્હને ચિંતા નથી......લાક જીવનમાં ઊંડા ઉતરશે। તે। આ સત્ય તમારી નજરે પડરો.
**
x
લાક જીવનને કશ બનાવી મૂકવામાં આવ્યું છે. નથી દીસતી તેમાં જીવનની રસમયતા કે કલા. માનવ જીવનની સઘળી
કિતને બાળપથી, મારી મારી નાખવામાં આવી છે. .
રહ્યા તેમાં 'આન દે, ચૈતન્ય, કે ઉત્સાહ. પ્રગતિની પ્રેરણા પણ નથી. ક્યાય, નીતિ અને સત્ય” ના સિદ્ધાંતને તેમાં સ્થાન નથી. આમ લૉક જ્વેનને માનવ જીવનને રસવિહીનલ′′ સુકું-બનાવી દેવામાં આવ્યું છે. આ સદીઓનાં અણુ કલ સત્ય આજના માનવ જગતે ઉકેલ્યાં છે. લાક જીવનની એ ઉણપો દૂર કરવા અને તેમાં નવીનતા ઉતારવા તે પ્રયાસ કરી રહ્યું છે.
X
જે માન્યતા, જે પ્રણાલીકા, સમૃહના હિત વિરૂધ્ધ હાય તેને અનુસરવામાં મહુને તે મૃખાઈજ લાગે છે. કદાચ એક વખત તેઓતે માટે એ પ્રણાલીકાએ સારી હશે, પરંતુ આજે સમયના વહેંણની સાથે એ બધી કાળ જુની થઇ ગઇ છે. તો શું” સમયને અનુરૂપ નહિ એવી એ રૂઢીઓને અનુસર્યે જ જવું? જોએ બધા વડવાઓ પોતે દેરેલી કાર્ય સરણીના– પ્રણાલિકાઓને ભાવીમાં ભંગ નજ થઇ શકે તેમાં ફેરફાર નજ થઈ શકે એવું ફરમાન કાઢી ગયા હોય તે મ્હારે મન તેઓ મૂર્ખાજ છે.” એક કાર્યની યોગ્યાયેાગ્યતા તા જીવ'ત મનુષ્યાજ પીણી શકે. જે કાયે આપણે કરવાનાં છે તે નક્કિ કરવાનો હક આપણને છે; જેએ આજે જીવતાં પણ નથી એમને નહિ.
X
ગરિબાઈ એ કાંઈ ગુન્હા નથી. છતાંય ગરિબ મનુષ્ય આજે સળે ધૃણિત થઇ રહ્યા છે. ધના પુતળાં હાવાના નથી દાવા કરનારા, ધ પુરૂષાથી માંડીને એકાદ ઉમરાવ સુધીને
વખોડી કાઢ છે. ગભિાઇ એ સાંપ્રત
સમાજ વ્યવસ્થાનું કારમું પરિણામ છે. ગરિબાઈમાંથી જન્મતા સમાજે તેને માટે સહવું રહ્યું. ગુન્હા માટે : વાસ્તવીક રીતે . તે સમાજ ગુન્હેગાર છે, અને
X
તમે પૂછે છે કે ‘સમાજ આમ માનશે અને તેમ માનશે”. પણ “ચેતનધીહિન સમાજને માન્યતાજ, ન હેાઇ શકે. તમારા માટે કે તમારા કાર્ય માટે ખીજાએ શું માને છે તેના વિચાર કરવાના નથી. પર તુ તમામ પતે એ માટે શું માને છે? એજ વીચારવાનું
૩. તમા
ન
જીવન
મ્હને એ શ્રીમતા અને સુધારા તભી દીસે છે. ભલે લેાકા માને હું તે ઉગતા નાગરીકા સમક્ષ સત્ય રજી કરૂ છું. વિપ્લવની જરૂરીઆત તરફ અંગુલી નિર્દેશ કરવા માગું છું. તેમનાં જીવન, આનંદ, રસીકતા અને નવીનતાની ભાવનાથી ભરાય એ જોવા માગું છું.
Z
X.
X
માનું છું કે જેની અંદર સધળા ભાતૃત્વની છાયા નીચે હુ' એવી એક સમાજ સંસ્થા અને તેની વ્યવસ્થામાં રહે. વિલશાહીને દાર ન હેાય. મ્હોટા, ન્હાનાં, ખેંચ, નીચ કે ગરિબ—તવંગરના ભેદ ન હેાય. સમાન હક્ક, સમાન તક અને સમાન ફરજ એ જેનું ધ્યેય હાય અને સભ્યાના અગત જીવનમાં જોહુકમી ચલાવવામાં આવતી ન હેાય, પરંતુ તેમને સત્ય સમજાધીને જીવનમાં ઉતારવાનો જ્યાં પ્રયાસ થતા હાય, ખળજબરીથી ક્રાઇ વીચાર ઠસાવવામાં આવે તે માનવ બુદ્ધિ કુરીત થાય છે. માનવ હૃદયમાં નૂતન વિચારને સ ંચાર મુદ્ધિવાન વિચાર સરણીના સંસગ માં આવવાથી આપમેળેજ
થાય છે.
«
..X
આજે ખુંચવી લેવામાં આવેલુ નારીનું નારીન્દ્વ પાછું મેળવાય છે. આજની સ્ત્રી શક્તિ આગળ વધી રહી છે. પુરૂષથી ગાંછ જાય તેમ નથી. ભણી છે, ગણી છે, આપમેળે વિચાર કરતાં શીખી છે, જેને મ્હાત કરવી એ શાસ્ત્રો અને શાસ્ત્રકારાની શકિત બહારની વાત છે. હવે તે વધુવાર પુરૂષોનુ આધિપત્ય સ્વીકારવા કાઈ રીતે તૈયાર નથી. જીવંત રહે એ અમર સ્ત્રી શક્તિ!
કાર્યો માટે થાડું ક નહિ પણ પુરેપુરૂ જાવુંજ બેઇએ, દરેક પોતાને માટે, પેાતાના વિચારા માટે, પેાતાના પરં તુ ધણા યુવાનેા પાસે એ સવાલ અણુ ઉકેલ્યેાજ રહે છે. અને તેથી તે પેાતાના વન માટે કઈ પણ નક્કિ કરી શકતા નથી. અચાક્કસ વિચારા અને નિયા એ માનવજાત માટે અને ખાસ કરીને યુવાન મગજ માટે ભયંકર
વ્યાધિ છે.
X
હું કાણુ એ આખાય સવાલ જગતની સામાજીક પ્રગતિ ઉપર અવલ બેલે છે. એ પ્રગતિ અટકતાંજ ‘હું કાણુની પ્રગતિ પણ અટકી જશે. જગતની પ્રગતિ સાથે મનુષ્યના માનસની પ્રગતિ પણ થાયજ એ પ્રકૃતિ નિયમ છે. જો કે કાઇકમાં થોડે કાઇકમાં વધુ અશે આ ફેરફાર અનિવાય પરંતુ ઈચ્છનીય છે. આજે હું છું તેના કરતાં કાલે જુદોજ
પા. ૧૭