SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ END IN TAX EX...XXX.IN X X તા. ૧-૮-૩૪ ૧૪૯ તરૂણ જૈન અધોગાત કોને આભારી.... આપણા સમાજનો ભૃતકાલીન ઇતિહાસ ગૈારવ અને જાહેાજલાલી ભરેલા હાવાનુ માન જેવી રીતે સાધુઓને ઘરે છે તેવીજ રીતે વર્તમાન સમાજની અધોગતિનુ માન (?) પણ તેઓને ધટે છે, ભૂતકાળનાં પડ ઉકેલી રાદણાં રાવાથી કે છાતી પુલાવવાથી હાલની સ્થિતિ નહિ સુધરે, પણુ અધોગતિનું મૂળ તપાસી સુધારા કરવામાં આવે, કે તે મૂળને નાબુદ કરવામાં આવે તાજ સમાજ આગળ ધપી પ્રગતિ કરી શકે. જગના પ્રાજતા ઉપર ધર્માંના નામે એ ધર્માંના થેકારાએ-રખેવાળે એ-ધમગુરૂઓએ વ્હેમ, લાલચ, રૂઢીબંધન, ભેદભાવ યાદિ સમાજના અંગને પીસી નાંખનાર અનેક તૂતા ઉમાં કરીને, અથવા પેષીતે. પ્રજાજના ઉપર દોર જમાવી સત્તાને કારડા લીંકેજ રાખતા, અને પ્રા અંધશ્રધાથી સહી લેતી. આખરે એ યુગ આવી પહોંચ્યા, ધ ગુરૂએની લીલાના પડદા ઉંચકાયા. ! રશિયા, તર્કી અને સ્પેને એ સત્તામાને કગાવી દઇ પ્રજાની. ભારે સેવા બજાવી. ત્યારથી પ્રજાજનોમાં એમેાજા ફરી વળ્યાં, ધર્મના ચંદારા પ્રજાપ્રગતિને રૂધનારા છે એટલું જ નહિ પણ સ્વાર્થ સાધુએ છે. આપણી સમાજની અધોગતિના મૂળ તપાસતાં એ તપાસવું પડશે કે જૈન સમાજના સાધુ વગ એની સમાજને ઉપયાગી છે.? આજના જૈન સમાજની માનસિક, ને શારિરિક સ્થિતિના વિચાર કરશું તે તે ભારતના એક એક સમાજની પાછળ છે ! એના આગેવાને ને સમાજની કશીયે પડી નથી. આપણે. ત્યાં. ઇતર સમાજોના હીસાબે પ્રગતિને લગતાં સાધના નથી એમ કહીયે તે! ચાલે. જૈન સમાજ, ગરિબ કે જીસ છે તેવું નથી પણ સખાવતે સૌથી આગળ છે. પરંતુ એની સખાવતનું વ્હેણુ નિરૂપયોગી રીતે ઉલટી દીશાએ વહી રહ્યું છે અને એનું મુખ્ય કારણ · સાધુએ છે. વમાન સાધુો માનીને ખેડા છે કે “અમે સમાજનુ ભલુ ઈચ્છી શકાએ નહિ, સમાજનું હિત થાય તેવા ઉપદેશ આપી શકાયે નહિ” એટલેજ ક્રિયાકાન્ડે, ઉજમણાં, વરઘેાડા, ગુરૂમંદિશ, નવા જૈન મદિરા, ઉપધાને, સાધુ સાધ્વિીની સેવા ચાકરી, સંધ કઢાવવા, મહાચ્છવા, શાન્તિ સ્નાત્રે, સ્વામી. વાસ્તથે (કારશીજમણું) ઇત્યાદિ મીન જરૂરી ચીજોને પોષનારા અને સેવા, સહનશીલતા, દેશભક્તિ, કેળવણી, મરદાનગી, શારીરિક અને આર્થિક સ્થિતિ વિગેરે સમાજ ઉપયોગી મહત્ત્વના વિષયોના વિરાધ કરનારાજ ઉપદેશશ આપે છે, અને તેમની પાછળ પગલાં માંડનાર મૂડીદાર વર્ગ મોટા ખાતર, અગર ગમે તે લાલચ ખાતર તેના હુકમને અનુસરીને ના ખરચે છે તેમજ સાધારગુ વને તેમની પાછળ ઘસડે છે. પરિણામ એટલી હદ સુધી પહોંચ્યું કે એક માનવી મરતી વખતે એની મુડીદહેરાસરે!, ઉપાશ્રયે, તીથ કરની વર્ષગાંઠનાં જમણામાં, પેાસાતી પડકી યાતના જમણેામાં, તીર્થોમાં, (જ્યાં લાખ્ખો પડયા છે) આયંબીલની એળીયામાં, ઉજમણા અને સંધ કઢાવવામાં પૈસા આપતા જશે પણ એનાજ પડેાશમાં પડુપડુ થઇ રહેલ છાત્રાલયને, ફાટી માટે ટળવળતાં પોતાનાં ભાઇભાંડુઓને કે વ્યાયામ મંદિશ યા કન્યાશાળાએ ઉભી કરવામાં તેની ઈચ્છા નહિ થાય. આ વિષમ સ્થિતિ એથીજ ઉત્પન્ન થઈ છે કે ધર્મના નામે ત્યાગ હૈરાગના હાના નીચે ચાર દિવાલની વચમાં ઉપદેશ દેનાર શ્રેષ્ટા સમાજના માનસને જુદી દીશા તરફ વાંળી સમાજને ખીજે રાહે ઘસડી રહ્યા છે, ભા મનુષ્ય ભેખ જોઇને લટ્ટુ બની જાય છે, જેની માણસા લાલચમાં પાછળ ભટકે છે, મુડીદાર ગુરૂને શબ્દ ઝીલવામાં લાલ જુએ છે, એટલે એ વગ પુજાય છે. એથીજ યુવાના તેવઆની સામે પડકાર કરી રહ્યા છે. આથી તેઓ અધર્મિ, નાસ્તિક, વિગેરે વિશેષણોથી દ્વેષીક્ષા ઉપદેશ દ્વારા ભકતાના ટાળાં જમાવી એમની તુટતી મહેલાત ટકાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. પછી ભલે ! એ પ્રયત્નાથી સમાજ છીન્નભીન્ન થઇ જાય. આજના સાધુએના નામ પાછળ લટ્ટુ બનવા પહેલાં તેઓએ લીધેલ પ્રતિજ્ઞા તરફ નજર માંડશે. તા સમજાશે '' આંગળીના ટેરવે ગણી શકાય તેટલાજ દેશકાળને ઓળખી ચારિત્ર પાળે છે, તેમ સમા જનું હિત ઇચ્છે છે. બાકીનેા વર્ષાં ભી, સ્વાર્થી, મેહાન્ધ, કાવાદાવાનો ભરેલો, લીધેલ પ્રતિજ્ઞાઓને તેડનારા વ છે. આખી વસ્તુસ્થિતિ એમ કહે છે કે આપણે સાધુ સમાજ જગતથી નાખા નથી. એથી સમાજની પીછેહ થવામાં એમની ઉપદેશ શ્રેણી મૂળ કારણ છે. આથી સમાજપ્રગતિનાં એમને વિચાર કરવોજ જોઇએ; અને નજ કરે તે તેમને સાફ સાફ સુણાવી દેવું જોઇએ કે “તમને સમાજની જરૂર નથી તે સમાજને તમારી જરૂર નથી” તમારી વાણી અને વર્તણૂક સુધારા, નહિ તે તમારા લખાચા બાંધી ચાલતી પકડો ! જ્યાં સુધી આવાએને સમાજ દુર નહિ કરે ત્યાં સુધી અધેાતિનાં મૂળ નથી ઉખડવાનાં, (આખરી રાહ . . . ૧૪૮ થી) નિર્માલ્ય મુદ્દા સાથે ? પિતા ! કાને પરણાવશેા ? અરવિન્દાને ? ’ એણે રાંડચડીનું સ્વરૂપ ધારણ કર્યું" હતું. એની આંખમાંથી અંગારા ઝરતા હતા, સગવ એણે એના દેહ સામે લાંબી દૃષ્ટિ ફૂંકી," અહા, આ કાયાને માલીક ? અરવિન્દ્રાના હાથનો સોદ્દા ? પિતા ! બુધ્ધિનાં દ્વાર બંધ થયાં હતાં કે માદક ણિાને નશે ચડયા હતા ? ' બહેન, ભૂલ...મારી આમ...૩, કીર્તિ...? * આબરૂ અને પ્રીહિં તેા ગુમાવી કયારની એ. આજે (અનુ . . . પા, ૧૫૧) L
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy