SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ DT T. XXXXXXXXX+ Xxx તા. ૧૬-૭–૩૪ તરૂણ જૈન નિપૂર્ણાવજયજીનું ભેદભર્યું અવસાન. સાથીદાર મુનિવના એકરાર——તપાસ કરી નથી. ખેડાથી માતર જતાં જંગલમાં મુનિ નિર્ણવિજયજીનું શકાસ્પદ સંજોગેમાં અવસાન થયું. અને જૈન કામ અને ખાસ કરીને.તેમના ગુરૂ અને શિષ્યમંડળને નિચુ જોવરાવે તેવી ધટના બની છે. તપાસ કરાવી નથી તે ખેદરકારી માટે દીલગીરી બતાવવાને બદલે પં. શ્રી ભક્તિવિજયજી તથા તેમના એ શિષ્યે! જે રીતે કિકત રજુ કરે છે તે અજાયબ પમાડે તેવી છે, અને ગુચવાયેલ કાકડાને વધારે ગુચવે છે, લાંબા સમય સુધી માન સેવ્યા બાદ ભતિવિજયજીના સંઘાડા તરફના ખુલાસા બહાર પડે છે તે પં. શ્રી ભક્તિવિજયજીનેા છે તેમ તેમના શિષ્યા લખે છે. તે અધુરા છે તેમ પણ તેમના શિષ્યેાજ લખે છે. (જે ખુલાસાના આધારે શ્રી, બાપાલાવ જુદુંજ સ્વરૂપ આપવા મિથ્યા પ્રયત્ન કરે છે.) અને તેટલા માટે અસતૈષકારક છે. ખુલાસામાં વિધા—ગુરૂજી, મુનિ નિવિજયજીને અસ્થિર મગજના એટલે કે દિવાના કે ગાંડા ગણાવે છે. શિષ્યો તેમને સ્વતંત્ર મગજના કહે છે. (શું સ્વતંત્ર મગજના એટલે ગાંડા–દિવાના ?) તપાસ ન કરવાના અંચાવ તરિકે પાછળ રહેવાની ટેવ' રજી કરે છે. જુદા પડવા માટેને ખારેા નજદીકના દાખલા ' આપતાં ખરા બપારના સમય અને રરતામાં રાકાયા. તાપને લીધે વૃધ્ધ અને અશકત હાવાથી ચાલી ન શક્યા હાય તે અનવાજોગ છે, પરંતુ આ બાબતમાં પાછળ રહેવાને સવાલ ઉપસ્થિત થતા નથી. સાડા પાંચ વાગે ખેડાથી રવાના થાય છે. દાઢ માઇલ પછી ખેડાના ગૃહસ્થ પાછા કરે છે. ત્યારબાદ વિસામા લેવાની ફરજ પડે છે. ત્યારે માતરથી ત્રણ માઇલ દૂર હોય છે. ત્યારબાદ એકાદ માઈલ આગળ જતાં મજુર મળે છે. માતર એ માઇલ દૂર છે, સ્હેજે સાડાસાતને એટલે રાત્રીને સમય થયેા છે. તે એ માલ વચ્ચે બીજું કે ગામ આવતું નથી એટલે પાછળ રહેવાની ટેવ હાય તા પણ તે પ્રશ્ન ઉપસ્થિત થતા નથી. તે ઉપરાંત રાત્રીના સમય હોવાથી તપાસ કરવાની વધારે કરજ થઇ પડે છે. જુદા પડવાની હકીકત તે સવથી વધારે અજાયબી પમાડે તેવી છે. કારણ કે મજુર કહે છે કે મહારાજશ્રી આગળ ગયા.” એટલે એક બીજાને નેઇ શકે તેટલા નજીક ચાલતા હતા. નિપૂણવિજયજીને મજુર ટુકા રસ્તા બતાવતા નથી. ઉલ્ટા અને સાધુઓના માર્ગ જુદા કરવા પાછળના સાધુને ટુંકા રસ્તા બતાવે છે. સડકને રસ્તે ગયા કે ટુક રસ્તે ગયા તેની ગાળગાળ વાતા કરે છે. આ ઘટના સંબંધી વિચાર કરતાં એમ દેખાય છે ← આ કિકત પાછળથી ઉભી કરવામાં આવી છે અને જુદા રસ્તે ગયા છે તેમ બતાવવા મજુરને હથીઆર બનાવતા હાય તેમ દેખાય છે. ગામમાં તપાસ કર્યાં પછી તે। ખાત્રી થઈ ગઈ કે રાત્રીના મોડા સમય સુધી એ માઇલ પહેાંચ્યા નથી, વચ્ચે ગામ આવતું નથી માટે કાંઇ ભેદ ન હેાયતે। તપાસ કરવાની ૧૪૩ સથી વધારે અગત્યતા ઉભી થાય છે. છતાં નિપૂણવિજયજી આવ્યા નથી તેની કલ્પના પેાતાનાજ લખાણથી વિરાધી અને મેહુદી છે. કદાચ ટુંકા રસ્તાથી ખેડા ગયા હેાય તેમ માની લઈએ. પરંતુ આગળ તેએ પોતેજ લખે છે કે “માતર જવાના ટુંકા રસ્તામાં આવતા શેઢી નદીને। કાચા પુલ આગલા દ્વિવસે કાઢી નાંખવામાં આવેલ હાવાથી અમેા પાંચે પાકા પુલના રસ્તે ચાલ્યા ત્યારે રાત્રીના સમયે તે નદી ઓળંગી કઇ રીતે ખેડા પાછા જવાની કલ્પના સાચી કરાવવા માગે છે તે કાઇના મગજમાં ઉતરે તેવી હકીકત નથી. આવા બચાવથી તે કરાદાપૂર્વક તપાસ નથી કરાવી અને વિહાર લંબાવ્યેા છે તેથી માન્યતાને ટેકા મળે છે. · વખતે વખત આગળ પાછળ વિહાર કરવાની મગજની સ્થિતિ, અને એકજ સ્થળે પણ સાથે ન રહેવાની ટેવપુર જે રીતે ભાર મૂકવામાં આવે છે તે શું આંતરકલેશનું પરિણામ હતુ ? એમજ હાય વિછ કાળધર્મ પામ્યા છે તેમ મોટા ભાગે લેકા માને તે સ્હેજે કલ્પના થાય છે કે શંકાસ્પદ સોગમાં નિપૂણ છે, અને વીરશાસનનું એવું વન તેને ટેકા આપે છે. આ ઉપરથી સમજાશે કે તપાસ કરવાને બદલે પં. શ્રી ભક્તિવિજયજી તથા સાથેના સાધુઓએ વિહાર આગળ લખાવ્યા છે, તેની ભૂલ સ્વીકારી દીલગીરી બતાવવાને બદલે ગુરૂ અને શિધ્યાને નામે જુદાં જુદાં સ્ટેટમેન્ટો આપીને કાકડુ વધારે ગુંચવ્યું છે અને ઇરાદાપૂર્વક બેદરકરી બતાવી છે, તે આ મરણ કયા સંજોગામાં બન્યું છે તે ઘટનાને વધારે વિચાર કરતાં એમ લાગે છે કે આ ઘટના વધુ જાહેર તપાસની અપેક્ષા રાખે છે. જેથી આવેા ભયંકર અનાવ કદી પણ અનવા ન પામે. વલ્લભદાસ ફુલચંદ મહેતા. (૧ લા પાનાનું અનુસ ધાન ) બધુ આગળ વધેલુ છે કે કાઇને જરા પણ દુ:ખ થતું હાય તે તે નિવારવા બનતી મદદ કરે. જૈન ધર્મ એ મનુષ્ય હૃદયનું ઉડામાં ઉંડુ પ્રતિમ છે. કારણ કે જૈને! આત્મામાં અનંત શિત માને છે, માટે દરેક જૈને પેાતાને અનંત શક્તિવાળા સમજી કેાઈની દયા ઉપર કે કાઇના અહેશાન ઉપર નહિં નભતાં પોતાના ઉપરજ ટટ્ટાર બનવું જોઇએ. અને ત્યારેજ તે સાચા જૈન કહેવાય.” આજે તમે જેના કીચડના કીડા સમાન છે. તમા કીચડમાં જન્મ્યા છે. અને કીચડમાંજ મરવાના છો. તમારી સકાજુની નિ`ળતા તમારાથી દૂર થાય તેમ મ્હને લાગતુ નથી. પરંતુ હમે તમારી ભાવી પ્રજા માટે તમારા અચ્ચાઓ માટે એ જાતને વારસા મૂકી જાઓ કે તેઓ ભવિષ્યમાં આવા સંગ્રામસિ ંહા અને ખેંગારા સામે તે પેાતાના આત્મબળથી સામનેા કરી શકે અને સાચા મનુષ્ય તરીકે વી શકે ! * * *
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy