________________
XXXXXX ON XC C
તરૂણ
૧૪૨
(૧૩૯ મા પાનાનું અનુસધાન )
હું કાં
લેાથ જેવી બનાવી મૂકે, અને આટલાથીજ જો એની પૂર્તિ થતી હાય તાએ સારૂં, કાં તેા અભ્યાસ કરતા હોય તો પાંચ પંદરની નોકરી કરતા હાય, કે કાં તે ઘરની હાટડીએ પડયા પડયા તર`ગી વીચારા કરતા ગાદી તકી ફાડતા એવા પતિએને માલીક આવે ત્યારે અચાનક જાણે કાના રૂપમાં ન ફેરવાઇ જતુ હોય ! જમવાને ખેડેલા પતિ માબાપ અને ભાઇભાંડુને સાંભળી જેવુ કાઇજ સાક્ષી નહી એવી પુત્રવધુના વિરૂધ્ધ અભિપ્રાય બાંધે, અને પત્નિને કઇ શિક્ષા કરવી એના વિચાર વમળે ચડે, અને પત્નિ બચાવ કરીને પણ જાય કયાં? અને બચાવ પણ ક્રાની પાસે ચાલે ! નાદાન માવિડયા શકરા, પત્નિએ કહેલી કાપણ વાત પેટમાં ટકાવી રાખી શકેજ નહી ને ! પુત્ર જો મેારી ઉમર અને કમાતે હેાય તેએ એની પત્નીને તે। સાસુના ત્રાસમાંથી ‘“સંયુક્ત કુટુંબ”માં બચવાનું તે નહીં જ, પતિને ભરમાવનારી, પતિનુ રળેલુ' પિયરમાં ભરનારી, અને પતિની કમાણી પડયે પાયે ખાનારી”ના મ્હેણાં મારતી, છતાં દીન અને દુ;ખી બની જવામાં પાવરધી મુઠ્ઠી ભલભલા પુત્રાને તેમની પત્નિએ વિરૂધ્ધ કર્યા આખું ભરમાવે છે? સાસુના ત્રાસે તા કંઇક નહીં સહન કરી શકતી નાજુક હેનોએ માવડીયા ભરથારને સબંધ ત્યાગી પિયરના રસ્તા લીધા છે; અને આકળા સ્વભાવની—કાઇનું એ સહન ન કરી શકે તેવી અબળાઓએ ખુબ શેકાઇ–રીબાઇ—તવાઈ આખરે આત્મહત્યાનું પાપ પણ વ્હારી લઇ, આ જીવતા નમાંથી છૂટવાની હિંમત કરી છે. સાસુના ત્રાસ કરતાં મૃત્યુ એને ભયસુચક નથી લાગતું એજ સાસુના સીતમેાને ખ્યાલ આપે છે. ખરેજ સાસુપદે બિરાજતી સ્ત્રી આપધાતપ્રેરક પ્રાણી બની એસે છે.
તમાચા ખાઇ કાઇ શ્વસુરે ક્રૂજેતીના ડરે ગમ ખાધી છે એવું પણ કયાં નથી બન્યું ? અને વડિલે એ આશ્રિતો ઉપર અખંડ ચોકી કરવા પુત્ર અને પુત્રવધુના ખાનગી સહવાસની એના વિરૂધ્ધ થતી કે વિરૂઘ્ધ થતી માની લેવાતી ગુપ્ત વાતા લાજ–શરમ છેડી બારણે ઉભા રહી કાન દઈ સાંભળવા
ગૃહપ્રયત્ને કયાં નથી કયાં ? અને કાઇ પુત્રના પરદેશગમને પાટલે પુત્રવધુની નીરાધારીતાનો લાભ લઈ, પોતાની યાત પત્ની છતાં અને કેટલીક જગ્યાએ તેા એ પત્નીનીજ પ્રત્યક્ષ કે પરાક્ષ
સહાયે પુત્રવધુની સાથે ગેરસંબંધ બાંધ્યા પછી જ્યારે કુદરતે પાપ પેાકારવા માંડયુ ત્યારે પુત્રને ઝુર કરી પુત્રવધુને વિશ્વ દેવામાં એ કાઇ હિંસક, નરપિશાચ શ્વસુરને કંપારીએ નથી છુટી. પુત્ર સ્વતંત્ર ગૃહ નહી નીભાવી શકતે હેાઇ, સંયુકત કુટુંબના આશરાએ રહે ત્યારેજ પુત્રવધુએ ઉપરના આવા છે!ના અત્યાચારી શક્ય થઈ પડે છેને? અને પુત્ર ખૂબ રળતા હોય છતાં પણ સંયુકત કુટુંબમાં હાયતા વિકારવશ વડિ લેાથી પત્નીને બચાવવાને એને કાઇ રાહુ સુઝે તેમ છે? વિભકત કુટુંબના સુખભયા માગે વિહરવા સિવાય ?
""T TX XXX તા. ૧૬-૭-૩૪
જૈન
“સંયુકત કુટુંબના એઠા તળે એ પુરૂષવગે એટલે કેટલાયે પતિના પિતા, દાદા કે વડિલાએ તે નિરાધાર પુત્રવધુએના ઉપર કાળા કેરજ વતાવ્યા છે. બીચારી અબળાએ એ ગભ મુધ્ધિવાન વડિલાની પગચ`પી કરે, સેવા ઉઠાવે, અને પડયા ખેલ ઝીલવા ખડેપગે તત્પર રહે, છતાંએ કાઈ વકારવશ સુરે પુત્રીતુલ્ય પુત્રવધુના ઉપર અત્યાચાર કયાં નથી ગુજાયા ? પતા તરફ અડગ્ ક્રૂરજ સમજી કાઈ પુત્ર થાડુ બોલે, અને નિમાલ્યતા સમજી પુત્રવધુ સાથે ગેંડાં કરવા જતાં, શિયળરક્ષણના કટોકટી પ્રસંગે પુત્રવધુના હાથના
“સંયુક્ત કુટુંબ”માં નારીજીવન ઉપર ખીજા` પણ કેટલાંએ દુ:ખે છે. પ્રતિદિન પ્રગતિ કરતા નવયુગના વનમાં ફરતા પતિદેવ, પત્ની પણ સંસ્કારી બને, જુનવાણી રૂઢિને ઉખેડી મુકે અને સ્વમાનશીલ બની જીવન જીવે એમ સહજ છે, ત્યારે રૂઢિચુસ્ત વડિલે। અને સાસુની ભેખડમાં ફસાયેલી, અને થોડાક પ્રમાણમાં પ્રગતિ માત્રને આક્ત સમાન લેખતી એ પુત્રવધુની સ્થિતિ તે! સુડી વચ્ચે સેપારી ઞીજ થાયને? પતિ અને પત્નીના આંતર-કલ પણ એવા કુટુંબમાં રહેવાથીજ થાયને?
સ’યુકત કુટુંબના રિવાજે પણ વિચિત્ર અને જંગલી, પુરૂષ તે! સાવ કારા કાટ, અને સ્ત્રીનેજ બધું લાગે વળગે. નજદિકનું કે દુરના કાઇનું અવસાન થાય તે પુત્રવધુથી ઉનાળના ખરા બપોરે કે શિયાળાની રાત્રીની કડકડતી હીમાં ચંપલ પહેરાય નહીં! ચામાસાની ભર વરસાદની ઝડીમાં છત્રી તે શું પણ માથે કપડું પણ રખાય નહીં ! 'ચા કુળના, અને સાસુ સસરા હૈયાત માટે અમુક કાળાં વસ્ત્ર તે
પહેરવાંજ અગર નજ પહેરાય !
પતિની અેનના ત્રાસ તે સાસુ કરતાંએ ઓછાં નથી. સાસુ તે! કાઇ દિવસ વહુના ઉપર રીઝે, અને નમતું મુકે, પણ નણંદનુ ભાભી ઉપરનું વર્ષો જુનું હાડવર તેા ભાભીના તાણાવાણાંજ ખેંચી કાઢે. સંયુકત કુટુંબમાં છે, અને હજી માબાપ બેડાં છે, અને ભાભી આવી નીકળી તે કાણ જાણે માબાપના ગયા પછી ઘરની આબરૂનું શુએ કરશે? ભાઇ તે બિચારા ભોળા છે, અને એ તે પાખડી છે, ભાઇનું બળે એટલે ખેલવું પડે નહિંતર એના ઉપર શું પણ કાણુ ’
ખેચ્યું હાય પણ સાસુના સામ્રાજ્યમાં આવ્યા પછી એના પુત્રવધુએ ભલે લગ્ન ટાણે છકી જઈને લાજ-ધૂમટા ન કુટુંબની કીર્તિ સાચવવીજ જોઇએ ! પુત્રવધુએ દરેક નાના
આ અને આવું કેટલુયે વિશેષ એક તુંડમીજાજી ન ંદ્નામેટાની લાજ કાઢવીજ જોઇએ! અને સાકાઇ મેટાન
સાવ સુશીલ, ડાહી, અને સંસ્કારી ભાભીને ઉદ્દેશીને ખેલાયેલા શબ્દો.
પગચ’પી કરવા તત્પર રહેવુ જોઇએ ! આ એમનું કુળાભિમાન !
વળી એક આજના યુગને હાસ્યાસ્પદ લાગતી પણ ખૂબજ પ્રચલીત માન્યતા એ છે કે દરેક પુત્રવધુને લગ્ન પછી તરત બાળક થવું જ જોઇએ. જો એમ ન થાય તે! સયુકત કુટું અના સત્તાધીશે એને એ બદલ ગુન્હેગાર ગણે ! કા અપશુકનિયાળ કહે, કાઇ અશુભપગી કહે, અને કાઈ તે એથીએ આગળ વધીને એલફેલ વદે. જો એને બાળક પણ જીવતાં ન રહે તેા એ કુટુંબના માણસોને એનું વંન વિચિત્ર લાગે, અને એને કાઇ અનેરી ઉપમા આપે. જો
થાય
( અનુસંધાન પાનું ૧૪૪ )