________________
2007 XIXZ DOWODOWIOWIEDS XOBZWXXEW® ૧૪૦
તરૂણ જૈન
તા. ૧૬-૭-૩૪
-
---
-
-
જૈન સાધુનું શકમંદ મરણ.
મુનીઓ અને ગુરૂ શ્રી ભક્તિવિયની ગંભીર ગફલતી.
જેનોની જાહેર સભાને પકાર.
મેળાપચંદ બાર-એટ-લોના મતે
જરૂર છે એમ જૈન સમાજ માને છે.
તે જ અને તે
મુલાસા
કરવા ઘટે છે કે ( પ્રથમ કલે "
વ્યાપેલા 3
લત શુકથી મુંબઈના જૈન સા
પ્રસ્તાવના:–મુનિ નિપૂણવિજયજીના અવસાન અને માતર પહોંચતાં મુનિ ભકિતવિજયજીએ કેમ ન પુછયું કે બે ભકિતવિજય તથા અન્ય સાધુઓની ગેરવ્યાજબી વર્તણક સાધુજ કેમ આવી પહોંચ્યા! અરે ! મજુરનેજ પાછા તપાસામે વિરોધ ઉઠાવનારાઓની એક સભા “મુંબઈ જન યુવક સેવા કેમ ન મેકલાલે ? છેવટે સવારના પિટકું મુકતી સંઘની આગેવાની નીચે માંગરોળ જૈન સભાના હાલમાં તા. વખતે પણ તપાસ કરવાનું યાદ ન આવ્યું? આ હકિકત ૧-૭–૩૪ જેઠ વદ ૪ ને રવીવારના રોજ રાત્રીના આઠ જાહેર તપાસ માગે છે, અને ખાસ કરીને મહારાજ શ્રી વાગે શ્રા. વીરચંદ મેળાપચંદ બાર-એટ-લોના પ્રમુખપણું ભકિતવિજયજીની સહીથી વિગતવાર ખુલાસે બહાર પાડવાની નીચે મળી હતી. - આ અવસાન અંગે શ્રી. ભકિતવીયજી અને બીજા તેમણે કરવા ઘટે છે કે (પ્રથમ કલેશ હતો કે? અને તે સાધુઓએ બતાવેલી વતણૂકથી મુંબઈના જૈન સમાજમાં અમદાવાદમાં પતાવવામાં આવ્યા હતા ?) જેથી જૈન સમાજને વ્યાપેલા રેષે લોકે ધસારાબંધ ઉતરી પડવાથી ઘણા ભાઈ- સંતોષ થાય. ઓને બહાર ઉભું રહેવું પડયું હતું. '
મારે જે ઠરાવ રજુ કરવાનો છે તે તો માત્ર મનુષ્ય-દયા શરૂઆતમાં યુવક સંધના મંત્રીએ સરકયુલર વાંચી સંભ- પૂરતો છે. મુનિવરે માટે દરેક જૈનને જરૂર માન છે. કોઈ ળાવ્યા બાદ પ્રમુખની ફરમાશથી ભાઈ વલ્લભદાસ કલચંદ એક મુનિવરને કે નિપૂણુવિજયજીને માત્ર આ સવાલ નથી. મહેતાએ હરાવ મુકવા ઉભા થતાં જણાવ્યું કે મુનીશ્રી નિપૂણ
પરંતુ વૃધુ કે અરિથર મગજમાં સાધુ જંગલમાં પાછળ વિજયજી શકમંદ સાગમાં કાળધર્મ પામ્યા તે માટે શોક
રહી જાય અને ચાર ચાર દીવસ સુધી તપાસ કરવાનું પણ પ્રદર્શીત કરવા અને તેઓશ્રીના આત્માને શાન્તિ ઇચ્છવા
ન કહેવામાં આવે તો મનુષ્ય તરીકેની તે ફરજ ચુકે છે. એકત્ર થયા છીએ. મુનિશ્રી નિપુણવિજયજી વારંવાર તપ
આવા બનાવ ઓખા જૈન સમાજને ખરેખર કલંકરૂપ બને કર. એટલે એક તપી હતા, અને મરણ વખતે પણ
છે. તેવી મનુષ્યની ફરજ બજાવવામાં ભૂલ થઈ છે તેવા છઠ અને આયંબીલનું તપ હતું. તેઓશ્રીનું આવા સંજોગમાં
વતન પરત્વે દુઃખની લાગણી પ્રદર્શીત કરવા એકત્ર થયા કાળધર્મ પામવાનું બને તેથી જૈન માત્રને જરૂર દુઃખ થાય
છીએ. તેમાં કોઈપણ મુનિપર આક્ષેપ કરવાનો હેતુ નથી. એમ હું માનું છું.
પરંતુ તપાસને અર્થ અને દયા હૃદયને બદલે આવી રીતે
બેપરવાઈ બતાવાય તેથી ઉત્પન્ન થયેલી જૈનોની લાગણી જે સંજોગોમાં એટલે કે ત્રણ સાધુઓ સાથે વિહાર કરે
બતાવતે નીચે મુજબ ઠરાવ રજુ કરું છું. છે, શેઢી નદીના પૂલ સુધી સાથે છે તેમ કેશવલાલભાઈ સાક્ષી પુરે છે. અને ત્રણે સાધુ સાથે હતા તેમ મુનિ ભકિતવિજય
ઠરાવ:–ખેડા અને માતરની વચમાં મુનિશ્રી નિપ્રવિપિતે તેમના (નિપૂણવિજયના) સંબંધીપર જણાવે છે. ત્યારબાદ
જયજીનું શકમંદ સંગોમાં મૃત્યુ થયું તે બદલ આજની જંગલમાં રસ્તાથી દુર સરકારી પડતર જમીનમાંથી ત્રણ-ચાર
સભા શોક પ્રદશિત કરે છે અને મને આમાને શાંતિ દિવસ પછી નિપૂણ્યવિજયજીની લાશ અધ , ખવાઈ ગયેલી
ઈચ્છે છે. અને લાશમાં કીડા ખદબદતા હતા તેવી સ્થિતિમાં હાથ આવે
અને તે પ્રસંગે તેમની સાથે વિચરતા મુનિઓએ તેમજ છે તે બીના જૈન સમાજને શરમાવનારી છે. સત્ય હકિકત તેમના ગુરૂશ્રી ભકિતવીજયજી સમીવાળાએ મુનિશ્રી નિપુણતપાસવાને બદલે જે જાહેરાત થાય છે તે કાકડું વધારે વિજયેની લાંબા વખત સુધી તપાસ નહિ કરવા માટે શ્રી ગુચવે છે. જે અસ્વસ્થ મગજ હતું તે સાથેના મુનિવરોની ભકિતવિજયજી ગુરૂ તરીકેની ફરજ બજાવતા ચૂકયા છે. બમણી ફરજ હતી કે સાચવીને ગામ ભેગા કરે. પરંતુ તેવી એટલું જ નહિ પરંતુ ભકિતવિજયજી અને નિપૂણવિજયની દિશામાં જંગલમાં મૂકીને વિહાર કરી જો તેનો અર્થ સાથે વિચરતા મુનિએ એક મનુષ્ય તરીકેની સામાન્ય ફરજ દીવાના માણસને જંગલમાં ભટકાવી મયુને ભેટવા ત્યજી દેવા પણુ ચુક્યા છે તે તરફ આજની આ સભા સખ્ત અમે જેવું થાય છે, પરંતુ તેઓ દીવાના હતા તે હકિકત સત્યથી અને રોષ જાહેર કરે છે. વેગળી છે. હાર્ટ ફેઈલ થાય તે રસ્તાપરજ હોય. અને હલ્લે ઠરાવને ટેકો આપતાં શાહ અમીચંદ મેમચંદે જણાવ્યું જવા દૂર ગયા હોય તે આચાર્યજી, પૂસ્તકે અને પાતરાં કે તમારી સન્મુખ જે દરખાસ્ત મુકાઈ છે તેને ટકા આવી શરીરપર બાંધેલાં ન હોય તેવા: તક જતી કરીએ તે પણ હું ઉભો થયે છું. મુનિ નિપૂણુવિજયના અવસાનને કહ્યું
તેથી ઉંધને બદલે ,
લાલભાઇ બતાવ ની
તેમ અતિ
કે તે બદલ આજની
રણ-ચાર ના થાક પ્રદર્શિત કરે છે
અને લાશમાં
જયજીની લાશ અ