________________
vesex
E
xcercoss-ze તા. ૧૬-૭-૩૪
તરૂણ જૈન
x ૧૩૯
સમજાય અને અનેક આશાઓ ચૂર્ણ વિચૂર્ણ થયા પછી નારી જીવનનાં જીવતાં ઝખ.
જીવનનાવ હંકારવાનું શરૂ થાય ! (૨)
સંસ્કાર પામેલ ચેતનવંત કાઈ કુટુંબને અપવાદ તરિકે
બાદ કરીએ તે સામાન્યતઃ સમાજમાં આજે પુરૂષને ગમે વર્ષે “સંયુક્ત કુટુંબના સાસરવાસ.
પતિ અને સ્ત્રીને ચાદમે વર્ષે પત્ની બનવું પડે છે. સોળ ડાહ્યાભાઇ વી. મહેતા.
વર્ષના બીનઅનુભવી પાસેથી કેટલી આશા રાખી શકાય ?
ન તે એની બુદ્ધિ વિકસીત થઈ હોય કે ન તે એ આર્થિક સાસરવાસ’ એટલે મીઠ', મધુરું, અનેક કાડભર્યું સ્વાતંત્ર્ય ભગવતે હોય. એ બાપદાદાના જુના કુટું મોજ વનિતાઓનું વિશ્રામસ્થાન. એને ઝખ કેમ કહેવાય? વસતે હોય અને જુની પુરાણી ભાવનાઓમાં રાચતે હેય. કુમારાવસ્થા ઓળંગી બાળા મુગ્ધાવસ્થામાં પ્રવેશ કરે ત્યારે એ બને છે જ્યારે જીવતા જાગતા પ્રાણીને માલીક ન સમજાય તેવા માનસિક ફેરફારો થાય. શરમ અને મેં ઝ- ત્યારે એના એ ચક્ષુઓ માલીકી હક પ્રાતિના વણ વધી પડે, છતાં ઘડીએ ઘડીએ એ પલકાય. ભાવી વિજયે ઉંચા કપાળે ચઢી જાય છે એની ફકત સાસરવાસનાં આલ્હાદભય અને આવે, ને તેને અતરમાં કુટુંબિઓ વશ ગુલામીપ્રિય ટુંકી બુદ્ધિ, નવી નાનકડી શાન્તિ થાય-સુખ મળે. જેની કલ્પના માત્ર બાળાને અને મિલકત ઉપર સામ્રાજ્ય ભેગવવા તલસી રહે છે, ત્યારે સાવ આનંદ આપે તેવા સાસરવાસને સ્વર્ગ શું કામ ન કહીએ ? અજાણ્યા ગહમાં એકલી અટુલી ચૌદ વર્ષની સુકુમાર બાળાને
સાચેજ સાસરવાસ તે સ્વર્ગ છેજ. બન્ને વિજાતીય નિરાધાર બની ગુલામેના ગુલામ તરીકે જીવન શરૂ કરવું પડે હૃદયના સાત્વિક જોડાણને સાચવનારું એજ સંગ્રહસ્થાન છે. પતિ બનેલા પુરુષના માતા, પિતા, ભાઈભાંડુ, દાદા ને છે. દંપતિના દિવ્ય સ્નેહની અખંડ જ્યોત જગાવનારૂ બીજા વડીલોનું બનેલું એક સંયુક્ત ટોળું નવવધુના-નવા એ આરામમંદિર છે. પણ એ સ્વર્ગ પુરૂષજાતના સ્વાસ્થય ગુલામના જીવનના સુખના અણુએ અણુને ચુસી લેતું, એની હેતુઓથી આજે નર્ક બન્યું છે. મંદિરને બદલે એ કેદખાનું આસપાસ છૂપી ચોકી કરતું-ફર્યા કરે; અને નિસ્તેજ બની થઈ બેઠું છે. મહિલાઓના સાસરવાસ ઝાઝા ભાગે “સંયુકત જતી બાળા અંતરમાં ઉડે ઉડે વિભકત કુટુંબની ભાવી કુટુંબ”ના શંભુમેળામાં પરિણમતા હોઈ, એમના જીવનમાં આશામાં દિવસે વિતાવ્યા કરે. નારી જીવન પર અસહ્ય ત્રાસ નરસમાજે સુખ અને શાંતિ રહેવા દીધી નથી, સ્વાતંત્ર્ય વરસાવતું “સંયુક્ત કુટુંબ” ચાંચીઆના ટાળા કરતાંએ એને અને આરામ તે સાવ ઝુંટવીજ લીધા પછી, એમના માટે વધુ દુર નહીં લાગતું હોય! રહેવા દીધા છે, ફકત કલહ અને કંકાસ, ગુલામી અને સ્વતંત્ર નહિ એવા ગહમાં નવવધુ, કુટુંબના બધાએ વિખવાદનાં ઉંડા ઉતરી ગયેલાં ઝેર. આજને સાસરવાસ જીના માન કરતાં કાંઈક ઉતરતા દરજજાનું પ્રાણી છે, એટલે દંપતિના સર્વાંગિક વિકાસને રૂંધતે જ એમ સૈો કોઈ વિચારતું થઈ જાય. સૌ કોઈ જેની જેમ સહિતનો કાળો કારાવાસ.
ઈચ્છો આવે તેમ તેના તરફ હુકમ છેડતું ફરે. પુરૂષ વગે રૂટિનાં મુળ આપણા સમાજમાં એ કેટલાં ઉંડા ઉતર્યા તો હુંશીયારી વાપરી, જેમ હીરજ હીરાને કાપે તેમ છે? એ જુનવાણી રૂઢિઓએ આપણા કયા સુખોનું સત્યાનાશ સ્ત્રિઓજ સ્ત્રિઓથી દબાય એવી યુકિતઓ વાપરી, ગૃહના નથી વાળ્યું? ગૃહસંસારના પ્રથમ પગથિરૂપ આપણી હેડર્ડર જગદંબા સમી સાસુઓને નવવધુએ ઉપર આક્રલગ્નપ્રથાને પણ એ રૂઢિના ભૂતે કયાં છેડયું છે? આપણાં મણ સુદ્ધાં કરવાની તક આપી દીધી છે અને સાસુએ પિતાના ચહ્ન અને બુદ્ધિને અંધ અને બહાવરાં બનાવી મૂકી આપણું ઉપર પ્રથમ વિતેલી વિતકકથાઓ, આવું એકચક્રી રાજ્ય મયા ગૃહસંસારની શરૂઆત કેવી કઢંગી કરી મૂકી છે? હિના પછી શું કામ યાદ રાખે ? ફરીથી એને વહુખારૂં થોડું જ સાવ ખોટા અને નિર્માલ્ય આધાર ઉપરથી ઉપજાવી કાઢેલી, બનવું છે? નરનારીના હકમાં ભેદભાવ પાડતી, અસમાન લગ્ન-પ્રથા, સવારના પહેલા પહોરે સાસુને ઘાંટે થાય, અને થાકીસ્ત્રીજીવનને પલાદી એડી નીચે ચગદી નાંખવા સિવાય બીજું પાકી સૂતેલી પુત્રવધુ ઝબકીને જાગે. ઉઠતાં જરાક સમય શું કરે છે ? બાળાનો સાસરવાસ ચોર દિનના ચાંદરણું થાય તે એમના વખતમાં તે એ ચાર વાગે ઉઠી અડધું જેટલીએ ઠંડક શું કામ નથી મેળવત?
કામ પરવારી મુકતી. અને આજની વહુઆરૂ તો આઠ વાગ્યા લગ્નને ઇજા લગ્ન કરનાર પાસે નહિ, પણ લગ્નના સુધી ધણીની સોડ સાચવે”ના હીચકારા મહેણાંથી દિવસનું સાણસામાં ફસાવનાર વ્યકિતઓ પાસે છે, એટલે માબાપ કે કામ રોજ શરૂ કરાવે. મુંગા પશુ જેમ બધુ સાંભળતી–સહન વડિલોના એક મનસ્વી તરંગે બાળકોના જીવનની હોડ રમાય; કરતી પુત્રવધુ કામે લાગે, પછી દિવસ દરમિયાન અનેક અને કોઈ બાળક બાળકીનાં સગપણ થયાં કહેવાય ! અને ટકા, માર્મિક સબ્દપ્રહારે, વધુના માતા-પિતાએ આપ્યા પછી રૂઢિના કડક પાલને, જેની સાથે આખા જીવન સુધી દીધાં કરકરિયાવર વિષેના કટાક્ષો સંભળાવતી સાસુ કે’ અન્યનો સહવાસ–દિલ અને દેહને–રાખવાનું છે, ભુખ્યા વરૂની જેમ બિચારી બાળાને પોંખતી જાય, અને તેને જોવાય નહી અને મળાય નહી ! લગ્ન પછીના પ્રથમ સૈા કોઈનાં એઠા જુઠાં ઠામ, વાસણ, કપડાંલત્તાં અને મિલને બને એળખતાં થાય ત્યારેજ એક વહુ” અને બીજો બીજા અનેક કામકાજના ઢસરડાથી કમળ બાળાને થકવીને વર” એક મિલ્કત અને બીજો માલીક છે એમ મને કે મને
(અનુસંધાન પાનું ૧૪૨)
રણ આવે તે વિચારવું થઇ રતા દરજ્યાના બધાએ
' ઉતય