________________
DO ODWODN02330DOENIXDOG ૧૩૮ 'તરૂણ જૈન
તા. ૧૬-૭-૩૪
– તરૂણ જૈન. –
ચાના મા અો પાછળ ખુબ વેદના ભરી છે, માપણી
पुरिसा! सञ्चमेव समभिजाणाहि ।
શ્રીયુત અમૃતલાલ શેઠ કહે છે કે “આજે તમે જૈન सञ्चस्स आणाए से उवट्ठिए मेहावी मारं तरई ॥
કિચ્ચડના કીડા સમાન છે, તમો કિચ્ચડમાં જન્મ્યા છો અને
કિચ્ચડમાંજ મરવાના છે. તમારી સિકાજુની નિબળતા હમાહે મનુષ્યો ! સત્યને જ બરાબર સમજે. સત્યની આજ્ઞા
રાથી દુર થાય તેમ મને લાગતું નથી. પરંતુ હમે તમારી પર ખડે થનાર બુદ્ધિવાન મૃત્યુને તરી જાય છે.
ભાવી પ્રજા માટે, તમારાં બચ્ચાંઓ માટે એ જાતને વાર (આચારાંગ સૂત્ર.) મુકી જાવ કે તેઓ ભવિષ્યમાં આવા સંગ્રામસિંહ કે રાખે.
ગારે હામે પોતે પિતાના આત્મબળથી સામનો કરી શકે, અને સાચા મનુષ્ય તરિકે જીવી શકે.”
શેઠના આ શબ્દો પાછળ ખુબ વેદના ભરી છે, આપણી
આજની પરિસ્થિતિ તેમને માટે અસહ્ય છે. શા માટે આપણે સોમવાર તા. ૧૬-૭–૩૪
આપણું રક્ષણ કરવા માટે તત્પર ન થઈએ ?
ખૂબ યાદ રાખવું જોઇ કે દુનિયામાં નિબળોને જીવ
વાને કશે. હકકજ નથી. હમેશાં બળીયાના બે ભાગજ છે. આસંબીમાં અત્યાચાર. આપણે આપણું સંગઠ્ઠન જમાવી અમેઘ બળ ઉત્પન્ન કરવું
જોઈએ. વ્યાયામથી આપણા શરીરને કસવું જોઈએ. આંતર
કલહને દફનાવી આગેકુચ કરવી જોઈએ. પછી સંગ્રામસિંહની જૈન સમાજ એટલે નિર્બળ બને છે કે તે પિતાનું
તાકાત શી છે કે આપણી સામે આંખ પણ ઉંચી કરી શકે, રક્ષણ કરવાને પણ સમર્થ નથી. આ પરિસ્થિતિને પીછાણી
આપણે જે આપણા પગ પર ઉભતાં શીખી જઈએ તે સમાજ ઉપર એક પછી એક એમ એ તરફથી ડલ્લા આવ
આપણને બીજાનું રક્ષણ માંગવાની જરૂર રહેશે નહિં. તાજ જાય છે. એક બાજુ તીર્થરક્ષાને પ્રશ્ન વિકટ બનતે આસંબીયાને અત્યાચાર આપણે માટે હવે લાલ બત્તી જાય છે, જ્યાં જુઓ ત્યાં તીર્થો માટે ઝગડા ઉભા જ છેલેખા જોઈએ. કાળ આપણને પોકારી રહ્યા છે કે “તમે ત્યારે બીજી બાજુ આંતરકલહની, આગમાં આગેજ અંગે ચેતે ! નહિં તે અસંબીયા જેવા તે અનેક અત્યાચાર જઈએ છીએ. આથી આપણી શકિત ખૂબ ક્ષીણ થઈ ગઈ છે. તમારા ઉપર થશે, તમારા બાળબચ્ચાં, તમારી સ્ત્રીઓ અને આપણી આ નબળાઈ જોઈ બહારથી બીજી કામ કે સમર્થ તમારી ખુદની સલામતિ ભયમાં હશે એટલું જ નહીં પણ વ્યકિત આપણા ઉપર જુલ્મ ગુજારવામાં જરાયે બીનસલામતી તમારું અસ્તિત્વ કાયમને માટે મટી જશે” જયારે જગતના ઈતર માનતી નથી. આસબીઆને અત્યાચાર હેની સાક્ષી પૂરે છે. સમાજે આજે બળવાન બની રહ્યા છે, સંગર્ડન જમાવે વાત એમ બની કે મહાજને પિતાના ટારે સીમમાં
આગે કદમ કરી રહ્યા છે. વ્યાયામથી શારીરિક સંપત્તિ લઈ જવા માટે નવા ગોવાળને બોલાવેલો અને તેની સાથેજ
મેળવી રહ્યા છે, અને પ્રતિસ્પર્ધિઓ જોડે તડજોડ કરવાની ઢોરને મોકલવાનું નકિક કરેલું, પરંતુ આસબીઆના કાર
શકિત કેળવી રહ્યા છે ત્યારે આપણે સંગહ્નવિહેણું અને સંગ્રામસિંહે પોતાના જુના ગોવાળ સાથે જ તેને મેલવા
શારિરીક સંપત્તિમાં દીવાળું ઝુકી રહ્યા છીએ. પ્રતિસ્પર્ધિઅને નવા ગોવાળને ન મોકલ. એ પ્રમાણે મહાજનને ફર
એના અત્યાચારે મુંગે મોઢે સહી લેવાની ધૃષ્ટતા બતાવીએ માયું. આથી સમસ્ત મહાજને જણાવ્યું કે આપને આ
છીએ. આ પરિસ્થિતિમાં હવે પટ આણવાની આવશ્યકતા બાબતમાં કોઇપણ જાતની ડખલગીરી કરવાની જરૂર છેજ
છે. સ્થળે સ્થળે વ્યાયામશાળાઓ સ્થાપી તેમાં આબાલવૃધ્ધ નહિ. આવી રીતે બોલાચાલી થવાથી માત્ર વાર્ષિક ત્રણ હજા
સાએ તાલીમ લઈ પિતાનું રક્ષણ કરવાની શકિત મેળવવી રની આવકવાળા એ ઠાકોરે મહાજન ઉપર તથા ગાવાળા
જોઈએ. રૂઢિચુસ્તતા અને ધમધતાને ધુતકારી કાઢી નવી ઉપર પિતાના ભાડુતી માણસેદ્રારા હીચકારો હુમલો કરાવ્યો.
રોશનીનાં તેજ ઝીલી આપણું ગુમાવેલું સ્થાન આપણે પુનઃ આ અત્યાચાર અટલેથી ન અટકો પણ ત્યાં આજુબાજુ
પ્રાપ્ત કરવું જોઈએ. ઉભેલા અને રસ્તામાં જે હડફેટે ચઢયા હેમને પણ લાડીએથી આસંબઆ જેવા બીજે સ્થળે પણ અનેક કિસ્સાઓ નવાજ્યા, સીમમાં જઈ ખેતરમાં કામ કરતા ખેડુતોને પણ બન્યા છે કે જે જાહેર થયા નથી. આપણે જે જગતમાં ખૂબ ફટકાર્યા.” આમ આવી નજીવી બાબતમાં ત્રણ હજારની વાર્ષિક
જીવવું હોય તે આ સ્થિતિ મિટાવ્યજ છૂટકે છે. આપણી આવકવાળે ઠાકર મહાજન ઉપર અત્યાચાર કરે પોતાના સલામતિ આપણા બળ ઉપર જ નિર્ભર રહેવી જોઈએ. મવાલીઓ દ્વારા જૈને ઉપર આક્તના વરસાદ વરસાવે એ બાબ- આત્મબળ ઉપર ઝૂઝવાની તાકાત કેળવવી જોઈએ. તેમજ તજ આપણે માટે શરમાવનારી છે, આપણામાં જે સંપ આપણે જીવી શકીશું. હોય, વિખવાદ ન હોય, બાવડામાં બળ હોય તે કાની મગર છે કે આપણી સામે આંગળી પણ ચીંધી શકે ?
આટલેથી સદારા હીચકારે તથા ગોવાલા
ઉભેલા અને