________________
XBXX RG XXX TEXT XXX... 53 ૧૩૪ તા. ૧-૭-૩૪
તરૂણ જૈન.
(અનુસંધાન પાનું. ૧૩૩ થી ચાલુ.) લાજ–ધૂમટાની પ્રથાએ કાટુમ્બિક સુખના સ્નેહના આનંદનો નાશ કર્યાં છે. વધુએ વડિલોના વિચાર જાણવા પેાતાના સ્વાસ્થ્ય ભાગે પણ એમને રાજી રાખષા અનેક પ્રયત્નો કરે છે, છતાં એ ધૂમટા–કીલ્લા, કાટુમ્બિક ભાવનાને જડમૂળમાંથીજ ઉખેડી દે છે. મુખ ખેાલ્યા વિના હૃદય ખેાલીને વાત થઇ સાંભળી છે ? હૃદય ખાલ્યા વિના હ્રદય એક થયાં એમ ક્યાંયે બન્યું છે ? જરાક આપણી નજદિકનાં મહારાષ્ટ્રીય કુટુંબે જોયાં છે ? શ્વસુરથી માંડીને અનેક પૂત્રવધુએની આંખમાં અમીઝરણું–સ્નેહની છેળા ઉડતી જોઇ છે ? ત્યાં શું છે ? એ ભૂમિ ઉપર મહારાષ્ટ્રિય નરશાર્દુલશિવાજીએ નારી જીવન-ગાજીવન-અને બ્રાહ્મણ જીવનને પેાતાની ખડગથી સૂરક્ષિત રાખ્યું છે. નારીજીવનને પુરૂષ જાતની નિર્માલ્યતા ત્યાં લાધી ન હતી; એટલે ત્યાંએ શ્વસુર છે, વડીલે છે, અને માનવ સ્વભાવ સરખા હોય તેવા પુરૂષાય છે. છતાં ત્યાં નારીની આંખમાં શરમ છે, એ છઠ્ઠી ગઇ નથી, છટકેલ બની ગઇ નથી, ઉધાડા શિરે કરે છે છતાંયે.
આ
જીવન જ્યોતિ.
એક દ્રષ્ટિપાત.
વિદ્યાર્થી
કાચા વયના ઉન્માર્ગે ન જતાં ત્રિકાલાધિત વીતરાગ મા સચરે' એ ઉદ્દેશથી શ્રી જીવનલાલપનાલાલે શ્રેણીબધ્ધ પાયપુસ્તકા તૈયાર કરાવવાની પૃચ્છા દર્શાવી હતી, અને તે કાય શ્રીયુત્ હીરાલાલ-રસીકલાલ કાપડીઆને સોંપવામાં આવતાં તેમણે આત્ જીવન ન્યોતિ પહેલી કરણાવલી નામનું પ્રથમ પુસ્તક તૈયાર કરી બહાર પાયું છે, જેમાં બાળાને જૈન ધર્મમાં થતી ક્રીયાઓમાં વપરાતી વસ્તુઓની સચિત્ર સમજણુ આપવાને પ્રયાસ કરવામાં આવ્યા છે. શ્રી રવિન્દ્ર અને પુલિન ત્તની પીંછીએ તૈયાર કરેલાં ચિત્રાને ખરેખર આંખને ઉડી વગે એવાં નૂતન યુગને અનુસરતાં ભાવવાહી છે વસ્તુને ઝીણવટથી સમજાવવાને સુંદર પ્રયત્ન થયે છે.
આવાં પાણ્ડયપુસ્તકાની જરૂરિયાત માટે ખાસ જુદો મત નથી હાતે! પણ જે ઉદ્દેશાનુસાર પુસ્તકા તૈયાર કરવામાં આવે છે તે ઉદ્દેશ બરાબર સચવાય છે કે કેમ ? ભાલો ઉમાગે ન જાય તેમજ ભય અને અંધશ્રધ્ધામાં ન પ્રેરાય મળે છે. તે પછી બાળક ખીજ મહેનનાજ શું કામ કરે ? એ પણ જોવાનું છે. ‘ એ દેવીને પૂજવાથી આપણને જ્ઞાન દેવીઓને પુન્યાજ કરેને ? કે જેથી જ્ઞાન મન્યે જાય. ખાસ્થ્ય વયથી ઠસાવી મારવામાં આવેલી આવી ભાવનાએ મેટેરાંને પણ ખરા માઁ પાછળથી સમજવા દેતી નથી. દેવદેવીના અ ંધશ્રધ્ધા અને ભયબ્રેરી રહ્યાં છે કે નથી તે આજને જૈન પૂજનના લાભ અને અપૂજનનાં પાપ આજે જેનેામાં એટલી કાઈ સાહસકાય કરી શકતા કે નથી તે। એ સાચા જૈનત્ત્વને પિછાનવાની તકલીફ્ લેતા, સિવાય આ થાય અને આ ન થાય' ની. સીગયેલી માન્યતાના અધચીલે ચાલ્યાજ કરવું. અને જૈન દ્રષ્ટિએ દેવદેવીનાં પૂજન મિથ્યાત્વ ન કહેવાય કે ?
શ્રી કમળાહેને, આજસુધી અહીંના વિદ્વાનો જે હીચકારી પ્રથા દૂર કરતા સમાજથી કંપતા હતા, તે જાતેજ સ્વમાન સમજી દુર કરવાની જે હિંમત બતાવી છે તે ખરેખર અભિનંદનીય છે. તે હેને અનેક વર્ષોંથી નારીજીવન ઉપર લદાયેલી એ લાજની જંગલી પ્રથાને એકજ ટકે ભગાવી દૃ, શુદ્ધ ખાદીના શ્વેતવસ્ત્રામાં સજ્જ થઈ ભાવપૂર્વક જ્યારે પાણી ગ્રહણ કર્યું ત્યારે, જુનવાણીમાનસ કૈતુક પ્રિય બની
મુખપૃષ્ટ ઉપરનું મંદિરનું ચિત્ર કાઇ વૈધ દેવાલય કે મા જેવું લાગે છે. અને આખાએ પુસ્તકની ભાષા જે બાળ
આ દંપતીને જોવા ઉલટી પડયું હતું. એમના પિતાશ્રી શ્રીવ માટે એ તૈયાર થયું છે એ ન સમજી શકે તેટલી અઘરી છે, અને પુસ્તકનું નામતા બાળકને તરત યાદ રહી જાય તેટલુ વલી” અને કવિતાઓમાં જૈન-ત્વની દ્રષ્ટિ શુ છે! કવિતાખાતર નાનુ અને સહેલું છે! આહુત જીવન જ્યેાતિ પહેલીકિરણાલખવામાં આવી હોય તે નાનકડી પ્રભુ પ્રાથના ન ચૂકાય ? દરેક કિરણનું મથાળુ' પાઠના અક્ષરા કરતાં મોટા અક્ષર (ટાઇપ) નું રહે તે હીક અને સાથી અગત્યના પ્રશ્ન છે પુસ્તકની યુવાનાકારાના સ્મરણ ચિહ્ન તરીકે, અને જૈન બાળા ઉન્માર્ગે ન જાય કિમ્મતનો. જે માતા-પિતાના કદી ન વીસરી શકાય એવા ઉપએવી એ દૃષ્ટીએ પ્રસિધ્ધ થતા આ પ્રથમજ પુસ્તકની કિ ંમત ૦-૫–૦ હાય ત્યારે જૈન નામ ધરાવતા દરેક બાળકને એના વાંચનના લાભ મળી શકશે? ખીજા પ્રસિધ્ધ થતા પુસ્તકામાં આવે તેા શ્રી વણુવા ના હેતુ બર આવી શકશે. સુધારા થઇ શકે તે અનેક મન મહંજ ઓછી રાખવામાં ડાહ્યાભાઇ-વી--સહેતા.
નારીજીવનના કપાળે ચેટેલા આ હીચકારા દોઝખને નામ મપિતામહેાનાં કલ'કને—યુવાન માનસજ દૂર કરી પાપનાં પ્રાયશ્ચિત કરી શકે. લગ્નને દિવસ એજ સ્વાતંત્ર્યને વિસ છે: આ નર્કને એકજ ઝટકે દુર કરી લગ્ન ગ્રંથીથી નવદંપતિ જોડાય તે એમના જીવનરાહ સાવ સ્વતંત્ર અને સરળ અને.
( બીજું દોઝખ ‘સંયુકત કુટુંબમાં સાસરવાસ' આવતા અંકે.) પાલનપુરમાં જૈન લગ્ન
ધૂમટાને તિલાંજલી. (અમારા ખાસ ખબરપત્રી તરફથી)
શ્રા જૈન તરૂણૢ સંધના મંત્રીશ્રી ભેગીલાલ. સી. બક્ષીના, મ્હેન શ્રી કમળાવતીનાં લગ્ન ગયા શુક્રવારે તા. ૨૨ મીએ ખૂબ આનંદપૂર્વક ઉજવાયાં.
બક્ષીએ પણ રૂઢિ ત્રસ્ત દાસ્તાની ખફગી વહેારી લઇને પણ કમળામ્હેનની ભાવનાનુસાર લગ્ન થવા દીધું તે બદલ તેમને પણ અભિનંદન છે. નારી સ્વાતંત્ર્ય અને કૈટુમ્બિક સુખના નાશને માતરતા આ નને પાલનપુરમાંથી હાંકી કાઢવાની અસાધારણ હિમ્મત બતાવી અન્ય હેંનેને સ્વમાનના રાહ ખતલાવવા જે પહેલ કરી છે તે માટે પાલનપુર સંધના અને ઉદાર માનસવાળા સુધારકા કરી કરી એમને અભિનંદન આપી રહ્યા છે. મહાત્માજી ઉપર મામ્બ:
માનપત્રના મેળાવડા વખતે એક અજબ બનાવ બન્યો. મહા ભાજીના પધારવાના સમયે હેમના જેવીજ એક મેટર ઉપર મેમ્બ ફેંકવામાં આવ્યા હતા, સદ્ભાગ્યે હેમાં મહાત્માજી નહોતા, મહાત્માજી ત્યારપછી સાત મીનીટે આવ્યા હતા. જે મેટર ઉપર એમ્બ ફેંકવામાં આવ્યા હતા ને મેટરમાં સનાતનીના લીડર ભાપટકર હતા જેમને ઇજા થઇ છે, તેમજ ત્યાં ઉભેલા પાંચ-છ બીજા ભાઇઓને પણ એછી વત્તી ઇજા થઈછે. જાહેર પુરૂષ ઉપર આવા અત્યાચારી હુમલા અનિચ્છનીયછે. સનાતનીઓ આવા અત્યાચારથી પાતાનું ધ્યેય સિદ્ધ નહિ કરી શકે.
પુનામાં મહાત્માજી પધારતા ત્યાંની મ્યુનીસીપાલીટી તરફથી માનપત્ર આપવાનું નકકી કરવામાં આવ્યુ હતુ. એ