SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ &#XT.XX XXX XXX-DN XXX X XXXT * તા. ૧-૭-૩૪ ૧૩૩ ના રી તરૂણ જૈન. જ વ તાં (૧) હી ચ કા રી પ્ર થા. વી. હેતા જી વ ન નાં લાજ ની ડાહ્યાભાઇ પુરૂષ જાતનું મહા લક અબળાઓને આટલી કારમી શિક્ષા શાને? શું નારીના કાઇ મહા પાપે પુરૂષજાતે સ્ત્રીઓને આવાં જીવતાં નર્કામાં ધકેલી દીધી હશે? કે પુરૂષ જાતની નટ નામર્દાઈની કાળી ટીલી છૂપાવવા આ જીવતી જાગતી અધારી દિવાલાનાં ચણુ તર કર્યાં હશે ? નારી વનનાં સરેરાશ આયુષ્ય વર્ષાં કેટલાં ? જે ગણતરી ચાલીસ વર્ષ આસપાસની સમજીએ. તે પૂરા અહારાત્રિ પદર વધુ એક સ્ત્રીને ઘૂમટાના કાળા કારાવાસમાં જીવન વિતાવવુ' પડે છે એ કાનાં વાંક ? દાઝ ખ પણ કરવાં પડયાં. બાકીની નારીઓએ પીછે હઠેલા નામદાનાં ભૂખ નહી જોવાને કે પોતાનાં મૃખ નહીં ખતાવાને લાજ ખેંચા——શરમના શેરડા પડતાં મૃખ ઢાંકયું. વતર લાલુપ પુરૂષજાતને તે આથી ફાવટ મળી. સ્ત્રીએપરના આક્રમણે ટાઢે પાણીએ ઓછા કરવાની યુતિ જડી. જ્યાં જ્યાં નારી હરણુતા વધુ ભય ત્યાં ત્યાં નામર્દાઇ છૂપાવવા નારીને મુખથી તે પગની પાની સુધી ઘૂમટામાં રહેવાની રૂઢિકરી દીધી. હિંદમાં નામ જનોને સુકાળ (!) ફેલાઇ રહયા. પ્રભુ મહાવીર પછી પચ્ચીસ વર્ષ વીતી ગયાં. જો એમના ઉપદેશાનુસાર સમાજ ચાલ્યો. હાતતે આટલા દીધ કાળમાં એ ઉન્નતિની પરાકાષ્ટાએ પહેોંચ્યા ન હેાત ? પણ જ્યાં જૈનત્ત્વના ક્ષત્રિયત્ત્વના સાચા સ્વરૂપની સમજણ વીના માત્ર રૂઢિ પાલનપરજ સ્વાર્થીય પુરૂષ સમાજ ભાર દેતા થાય ત્યાં અધોગતિ સિવાય બીજું શું હોય ? આન્ટેજ બ્રુને ? જ્યારે મ્લેચ્છનાં આક્રમણ હતાં ત્યારે પુરૂષે નારી જીવનપર લાજની પ્રથા લાદી; તે આજે પણ જૈનત્વના વિજીગીષાના આદેશને સમજતા હોય તે! આ જંગલી પ્રથા ક શાની? પણ આજે. તે પુરૂષ, સમાજના સિતમે સામે થઇ શકતા નથી, એનામાં હિંમત નથી, ા નથી અને તેથી આજના ઝડપી પ્રગતિ યુગમાં અને તે પણ જૈન સમાજમાં એ ગોઝારી પ્રથા ટકી રહી છે; અને એને ટકાવવાને અહાનાં પશુ ડીક ડીક શેાધ્યાં છે ને ? જૈન શાસ્ત્રાનાં પાનાં કાણ ઉકેલશે? શ્રા ઋષભદેવથી તે શ્રી મહાવીરના સમય સુધીમાં કાઇ વીરપુરૂષે નારીઓને લાજ—ધૂમડાથી મોાં ઢાંકી દેવાનું કરમાન કાઢ્યુ હોય એવું વાંચ્યું છે? અરે ! સાંભળ્યુંએ છે? પ્રભુ મહાવીર અને શ્રી ગાતમમ્રુધ્ધ સહેતુ જન્મ લઇ સમકાલીન બન્યા. ચારે બાજી અજ્ઞાન અંધકારે પાપાચારમાં સેલાં માનવાને જ્ઞાન ચક્ષુ દૃષ્ટ ધ્યેય અનુસાર દેશના દીધી. કાર્યની સફળતા અનુયાયીએ ઉપર અવલંબતી હાઇ અને વિભૂતિએ યુવાન ક્ષત્રિય સાવજોને જૈન ધર્મી અને આધ્ધ ધર્મી અનાવ્યાં. કમે` શા ક્ષત્રિયા ધમે શુરા બનતાં સત્ય ધર્મોના જ્ય ચોષ થઇ રહયા. સમય પરિવર્તનશીલ અને મનુષ્ય સ્વભાવ સીધા ચીલે ચાલવાની ઇચ્છાવાળા હાઇ અને માગ દાના નિવા પછી ક્ષત્રિયવશના વારસદાર જૈનત્ત્વને ભૂલતાં વિષ્ણુકાજ બનતા રહયા, અને ક્ષત્રિય દેશરક્ષકાની સંખ્યામાં મોટા ઘટાડા થયેા. હિન્દની જાહેાજલાલીએ યવનેાને ખૂબ આકર્ષ્યા અને દરેક આક્રમણે ક્ષત્રિયવટનો નાશ થતો ચાલ્યે, જીવન મેથી બાકીના સમરાંગણથી ઘર ભણી દોડી જવા લાગ્યા ત્યારે ક્ષત્રિયાણીએ સાફ સભળાવી દીધું. એવા હેવાતનો ( સાભાગ્ય ) કરતાં ચાહીશ હું. વિધવાપણાને ” છતાં એસરેલાં પાણી પુરૂષોને ન ચડયાં, અને શ્રી ક્ષત્રિયત્ત્વ ધરાવતી નારીઓને જાતે લડવું પડયું. કેસરીયાં અને છેવટે જૌહર-નારીઓને પૂછવું પડશે. આટલી ભયંકર શીક્ષા કાને પાપે ? આપણા 'દિશા અને ઉપાશ્રયામાં એ નારીઓને ઘૂમટા ખેંચવા પડે. સારે માઅે અવસરે એમને લાજ કાઢવી પડે. રેલ્વેની મુસાફરીમાં એમને પીઠ ફેરવી જાણે એમને જીવનરસ હાયજ નહી એમ એસી રહેવું પડે; અને ગૃહમાં તે સૂર્યના અજવાળાંએ દેખવા મળતા હશે કે નહી એ પણ '' વડીલેાની મર્યાદા તે સાચવવી જોઇએને ? સ્ત્રીઓએ શરમ । રાખવીજને ? આ એ નિર્માશ્ય દલીલા, એ નારીનેા ધ છે એમ પુરૂષ જાત .નારીઓને સમજાવવા પ્રયત્ન કરે છે, અને રૂઢિચુસ્ત ઉપરાંત આજના યુવાને એ પણ એમાં ખૂબ સાથ સીધા યા આડકતરા આપ્યા છે, ત્યારે જૈનત્વનું—મનુત્વનું લીલામ થતુંજ લાગે છે. કૅલેજમાં યુવાના આદ સેવે છે, મનેરથા ઘડે છે. સ્વતંત્ર કલ્પના સુંદરીના સ્વપ્ના ખડાં કરે છે; અને જ્યારે જીવન વ્યવહાર શરૂ કરે છે ત્યારે ફકત હિંમતના અભાવે—સાયના અભાવે એ પણુ એજ પ્રકારની લાજની—ધૂમટાની સ્ત્રી પાસે આશા રાખે છે. નારી જીવનના અગણીત દુઃખેા ભૂલી જઇ એ પણ જીવન સખી સાથે રંગીયું ગાડું હાંકે છે અને પોતે જીવે છે એમ મનાવે છે. લાજની પ્રથામાં આજે કઇ ભાવના એતપ્રેત થઇ રહી શે ? કે જ્યાં એ ત્યાં પડછાયાની જેમ સથેને સાથેજ એ ખેડી નારીઓને વળગીજ રહે છે. પુરૂષ એ રૂઢિને ઉખેડી ફેંકી શકતા નથી એટલાજ માટેને કે પછી વિકારા પુરૂષોની વેધકદ્રષ્ટિમાંથી અચાવવાને વૃધ્ધની વ્યવહારૂ ( ! ) મુધ્ધિ એ યુક્તિને ટકાવી રાખતી હશે? જે એમજ હાય તે! એવી પુરૂષ જાતને ધાંચીના ખેલના ડાબલા શું કામ ન ચડાવવાં ? પરાયામાલની ચોરી કરનાર શિક્ષાને પાત્ર કે સ`પત્તિ રાખનાર શાહુકાર ? લાગણી વિવશ બની જતાં પુરૂષ જંજીરને લાયક કે સાંય" કરાવવા બદલ નારી ? અને વિકારવશ પુરૂષાયીજ ખચવાને હેતુ હાય તા ગૃહનાં વિલાની સમક્ષ સ્ત્રી મૃખ શું કામ ઢાંક ? વાગ્દાન દેવાયેલી નાની બાળાઓ અને સાંદ ગુમાવી ખેડેલી વૃધ્ધાએ લાજ શું કામ કાઢે? શું ત્યાંએ એ સુરક્ષિત નથી ? કે પુરૂષ જાતની નબળાઇ કયાંયે સમજાય તેવી નથી ? ( અનુસંધાન પાને ૧૩૪ )
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy