________________
BARCO IRIGDE XIX ૧૩૨
e XNvbXB
તરૂણ જૈન,
O X તા. ૧-૭-૩૪
જો પ મ નું શુદ્ધિ કર ણ કામ
લેખક પાંચમે.
પ્રમાણિક રોટલે નથી રળાતે, એટલેજ આજે વિશાળ વાનું છે, તે તેમણે દેવદ્રવ્ય જેવી શ્રાવક વગરની બાબતમાં જનતાની આ વિષમ સ્થિતિ છે. સરકારે અને દરબારે એજ પણ શા માટે માથું મારવું જોઈએ કે ચર્ચા કરવી માત્ર આપણા સમાજને ભિખારી નથી બનાવ્યા; પણ
જોઈએ ? દેવને અને આપને કંઇ સંબંધ હોય તે હરિજસાધુ અને આચાર્યો પણ આપણી આ કંગાલીયત અને *
નોની પેઠે દૂરથી ભાવના ભાવવાને, દેવના ઉપર કેવા મુગટ ભિરૂતા માટે ખુબ જવાબદાર છે. રાજ્ય—ધર્મ પ્રત્યે આંગળી
ચડાવવા, કેવી રચના કરવી, અને પૈસા કઈ રીતે મેળવવા ચીંધી ચીંધીને, સમાજને બિરૂતા અને પામરતામાં ઘસડી
એ બધામાં તેઓને પડવાને કશેય અધિકાર નથી રહેતો. લઈ જવામાં સાધુ વર્ગને ફાળે બેઠો છે. આજે નહિ તે
આજે નહીં તે કાલે સમાજવાદ અને સામ્યવાદ સ્થાકાલે આ ઉજળા વર્ગે પોતે આત્મ નિરિક્ષણ કરી પિતાના દે જોઈ કાઢવા માટે પ્રાયશ્ચિત કરવું પડશે.
પિત થશે, અને રશીયામાં જેમ મિલ્કતોની માલેક વ્યક્તિગત
રાખવાને બદલે પ્રજાસત્તાક સરકારને સ્વાધિન થઈ તેમ વળી સાધુ અને શિક્ષક સમુદાય તે એટલે સુધી કહે શ્રાવક વર્ગને વિચાર થયે કે વ્યકિતગત દરેકના ઉપર છે કે અમે તે સંસારી વર્ગ અને સંધ સમસ્તના કલ્યા
જવાબદારી નાંખવા માટે, મંદિરની રક્ષા કરવા માટે અને
મૂર્તિઓની સ્થિતિ જાળવી રાખવા માટે દરેક જૈને મૂર્તિની ણને અર્થે માયા મુંડાવ્યા છે અથવા સેવા આદરી છે.'
વહેંચણી કરી લેવી જોઇશે, અને તે મુર્તિપૂજક તરીકે આશરે આ વસ્તુ જે સાચેજ, ખરા હૃદયની જીભદ્વારા ઉચ્ચારાતી
દસેક લાખની વસ્તીને માથા દીઠ આઠથી દશ પ્રતિમાઓ હોય તે આવકારદાયી છે. જેમ સામાન્ય જનગણે ધર્મ આવે, અને જેને સમાસ કયાં અને કેમ કર એ શ્રાવક અને ધર્માચાર્યોને વફાદાર તેમજ અનુકુળ થવું જોઈએ તેમજ વડના અધિકારની વાત છે. કારણકે મંદિર, શ્રાવક સમાધર્માચાર્યોએ તે જનસમાજની વ્યકિત માત્ર પ્રત્યે જવાબદાર
જના દ્રવ્યમાંથીજ સ્થાપિત થયાં છે અને એ મંદિરોને રહેવું જોઈએ, અને જે તેમણે સ્વેચ્છાપૂર્વક ગરીબી અને
ઉપયોગ સમાજ હિતાર્થે ફેરવાવી શકે છે, અને મૂર્તિઓને ફકીરી ધારણ કરી દેય તે તેમણે સમાજના સુખ દુઃખના
પિતાના ગૃહમંદિરમાં સ્થાપી તેનું ગ્ય રક્ષણ અને જતન સહભાગી થવું જોઈએ. સમાજના દરેક કાર્યને માટે સૌ કરી શકવાને મુખત્યાર છે. આચાર્યો અને વિધાનેજ સાથી વધુ જવાબદાર ગણી શકાય.
કદાચ ઈ મુનિ દલીલ કરશે કે મંદિરની જગ્યામાં અલબત શિક્ષક અને વિધાને જે રીતસર વેતન
- તમે ગમે તેમ કુકમ કરે અને ભગવાનની ગમે તેમ આશાલઈને વિદ્યા, સંપત્તિ, કળા અને શિક્ષણ આપે છે, તે અમુક તના કરે તે અમારાથી કેમ જોઇ શકાય ? અંશે પ્રમાણિક છે. કારણકે તેમને હેતુ માત્ર પારમાર્થિક નથી, પણ આચાર્યો અને સાધુ મુનિવરે તે સમાજના જો આમ અને આવી વેદના આપને થતી હોય તો તે અધિષ્ઠાતા થઇને કરવાનું પસંદ કરે છે. પિતાની નબળાઈને આજેજ પાટથી જરા નિચે ઉતરે, આજે તિર્થો અને મંદિબદલે ત્યાં ધર્મનું બહાનું બતાવી સમાજના દેશે અને કર્મો માં શું ચાલી રહ્યું છે ? એક યા બીજા સ્વરૂપે તિર્થ" અને ઉપર જવાબદારી નાંખે છે અને ત્યાગી વગે વ્યવહારિક મંદિરની આશાતના થઈ રહી છે. ધર્મ અને ધમોચોની. વાતમાં માથું મારવાને અધિકાર નથી એવી વાટુતા અવહેલના થઈ રહી છે, શાસ્ત્ર અને શાસ્ત્રાધારની અણુ તુટી ઉચ્ચારે છે, અહીં સાધુતા બેવડે ગુનો કરે છે.
રહી છે, પ્રભુ અને તેના પૂજારીએ હૈયાત છતાં તેને માન
નારાઓ ધર્મ અને અર્થથી નિચેવાઈ રહ્યા છે, સાધુ કે ત્યાગી વગે, અલબત સંસારમાં લુપ્ત નથી થવાનું પરંતુ સંસારીજનોના અને જનસમાજના દરેક શાસ્ત્રની દલીલ કરનારાઓ આપ, આ પ્રત્યક્ષ શું કાર્યો વિષે પુરી માહિતી મેળવી, ઐહિક કોઈપણ સુખેથી નિહાળી રહયા છે ? નવી પ્રજાને મોટે ભાગે શા માટે પિતે નિલેપ રહી સમાજને માર્ગ દર્શક થવાને તેમને આપને દૂર દૂરથી નમસ્કાર કરી રહ્યા છે ? આપની આસસ્પષ્ટ ધર્મ સમજે, જે તેઓએ સંધ સમસ્તના કલ્યાણ પાસ કયા પ્રકારની દુર્ગધ પ્રસરી રહી છે. જરા વિચાર કરે, અથે મુંડાવ્યું હોય તે પછી તેમણે સંધ સમસ્ત માટે આ બધા નિસ્તેજ થયેલાને પિતાના કરવા માટે કંઈક પ્રસંગ પડયે ફના થઈ જવાની તૈયારી બતાવવી જોઈએ; અને અભિ-સમર્પણ કરવું પડશે. જે સાંધુ કે. ત્યાગી વર્ગ વ્યવહારની વાતમાં તટસ્થ જ રહે
લાલચંદ જયચંદ વોરા.