SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ XXT:DT DR & PG 8 તા. ૧-૭-૩૪ તરૂ સ્વીકાર અને સંમાલાચના. આબુ-ભાગ પહેલા લેખક શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જ્યન્તવિજ્યજીમહાર'જ, પ્રકાશક લૈંવિત્ર્યધમ સૂરિજી જૈન ગ્રંથમાળા છેટા શરાકા ઉજ્જૈન (માળવા) ૫ ૨-૮–૦ અઢી રૂપીઆ મુનિશ્રીએ આ પ્રંચલખી ઇતિહાસપ્રેમીએને ખૂબ સામગ્રી પુરી પાડી છે, એ બદલ તેઓશ્રીને ધન્યવાદ ધટે છે. અમે આ પુસ્તક દરેકને સ ંગ્રહવાની ભલામણ કરીએ છીએ, આંત જીવન જ્યેાતિ—સચિત્ર કિરણાવલી વ્હેલી પ્રયાજક અને સંપાદક પ્રેા. હીરાલાલ રસીકલાલ કાપડીઆ એમ—એ. પ્રકાશક જીવણલાલ–પનાલાલ, નિઝામ બીલ્ડીંગ, કલબડેવીરાડ, મુંબઇ ન.૨ કિંમત ~~~~૦ પાંચ આના. કાચી વયના વિદ્યાર્થી ઉન્માર્ગે ન જતાં ત્રિકાલાબાધિત વીતરાગમાગે સંચરે એવાં ઉદ્દેશથી આ પાઠ્ય પુસ્તક તૈયારી કરવામાં આવ્યું છે. બાળકા માટેનાં પાઠ્ય પુષ્તકની કિંમત પાંચઆના વધારે પડતી જણાય છે. DEX આબુ એ જૈન સમાજમાંજ નહિ પરંતુ સમસ્ત હિન્દુ સમાજમાં યાત્રાનું તેમજ હવાખાવાનું સ્થળ મનાય છે. અનેક પ્રવાસીએ ત્યાં જાય છે, અને જગત ભરમાં શીલ્પકળામાં અન્ને એવા દેલવાડાના મદિરાના દન કરી ઘડીભર આ મુગ્ધ બનીજાય છે. આ બધાં મંદિશ ઉપરાંત ત્યાંના ઇતિહાસની જનતાને ખૂબ આવશ્યકતા હતી અને એ આવશ્યકતાને આખુ થ્રુ પૂરીપાડી છે, આમાં પ્રત્યેક દશ નીય સ્થળે! વિગેરેના ૭૫ ફાટાએ આપવામાં આવ્યા છે અને દેલવાડા,રીઆ, અચલગ, આમ, આયુરેડ, આખુ કે પ ણાદરા, વગેરે સ્થાળાનુ બહુ અચ્છીરીતે વર્ણન આપવામાં આવ્યુ છે, સાથે મુનિરાજ શ્રી વિદ્યાવિન્યજીને ઉપાદેસને ધાત પણ આખુ માટે ખૂબ પ્રકાશ પાડે છે આમ દરેક રીતે આ પુસ્તક ખૂબ ઉપયેગી છે. મૃત્યુ કે ખૂનઃ— પન્યાસજી શ્રી ભકિતવિજયજી જે સુદી ૧ ના રાજ સવારના ખેડાથી વિહાર કરી માતર જાય છે, ત્રણ સાધુએ પાછળ રહે છે. તેઓ સાંજના પાંચથી સાડાપાંચ વાગે વિહાર શરૂ કરે છે. શેઢીના પુલ સુધી ત્રણે સાથે હાય છે, પછી એ મુનિ સાંજના માતર પહોંચી જાયછે, સાથેના ત્રીજા મૂનિ નિ ણુવિજ્યજીને મૃતદેહ ચારદિવસ પછી સાખાડાના મુખીને ખાર પડતાં માતરના ફેાજદારને ખબર આપવામાં આવે છે, અને માતર નજક જંગલમાં રસ્તાથી દૂર પડીગ્માંશુ જમીનમાંથી મળી આવેછે; લાશના હાથ પગના નવય। જંગલી જાનવ રાએ કાડીખાધાં હતાં મૃત દેહમાં કીડાખદખદતાં હતાં. તેમના અંગપર વણી, આચાયજી, પુસ્તક, પાતરાં વિગેરે હતાં, પાણીને ઘડા બાજુમાં જેમને તેમ પડયા હતા. આ સમાચાર ખૂબ વિચારણ! માગે છે. ચારે બાજુ કાઈ ગામ નથી. તેવા જંગ ન લમાંથી છૂટા પડવું. સાથે કે રાત્રે પણ તપાસ કરવાના પ્રયત્ન ન કરવા બીજા દિવસે સવારે તેમનું પેટયાદ આવે છે અને શ્રાવકાને સોંપાય છે, પણ તપાસ કરવાની જરાયે સૂચના અપાતી નથી. એટલુંજ નહિ પરંતુ તરતજ વિહાર કરી પન્યાસજી ને અને સાધુમળી જાય છે અને તેમને વિહાર આગળ થાય છે. તે સાધુતા અનેક સંબંધીના પત્રોના સબંધમાં માન સેવાય છે, અમદાવાદ તેમજ ીજા સેાસયટી ભકતાની દોડધામ, તેમજ વીરશાસનનું બચાવનામું, આ બધાની પાછળ ખૂબ આશંકાને સ્થન છે. આ કેવળ નિપૂણવિજ્યજીનેાજ પ્રશ્ન નથી; અનેક રીતે નસાડી ભગાડી દીક્ષા આપતા કેટલાક કહેવાતા મુનિએ આ રીતે દિક્ષીતાને રસ્તામાં રઝળતા મૂકે, તેની સાર સ ંભાળ ન લે, મૃત્યુ પામવા છતાં તેના ભાવ પણ ન પૂછાય એ સ્થિતિ અસહ્ય છે. જૈન સમાજ માટે આ ભારે લકની વાત છે. આ રીતે તે અનેક નિપુણવિજ્યેની લાશે જંગલમાં રઝળશે. સમાજના આગેવાનોએ તેમજ સ્થાનિ પેાલી આ બાબતની પૂરતી તપાસ કરવી ધ છે. અમને આશા છે કે આ બાબતમાં લાગતા વળગતા સાચી બીના બહાર પાડશે, અને બીજી વખત એવુ ન અને તે માટેના જરૂરી પગલાં લેશે. મુખઇ-અત્રે જે સુદિ તેરસનાદિને આચાય શ્રીવિજ્યેન્દ્ર સૂરિજી મહારાજ, ન્યાયી મુનિરાજ શ્રી ન્યાયવિન્યજી મહારાજ આદિ ઠાણા ૬. તેમજ આચાર્ય શ્રી વિજ્યનીતિ સુરિજ તેમજ આચાર્ય શ્રી હરિજી મહારાજ આદિ ૧૧૫ ના પ્રવેશ મહેાત્સવ ઉજવવામાં આવ્યા હતા. આચાય શ્રી વિજ્યેન્દ્ર સુરિજી આદિ ઝવેરીબજારમાં જ્યારે મહાવિર પ્રભુના મંદિરે દĆન કરવા ગયા હતા ત્યારે આચાય શ્રી નીતિ સુરિજી મહારાજ આદિનું સામૈયુ ત્યાં આવી પહોંચ્યું હતું, અહિંથી, અનેઆયાર્યાં સાથે ચાળ્યા હતા, એ અરસામાં કેટલાક સેસાયટી આગેવાને ગચ્છતિ કરી ગયા હતા, આ બાતમાં ખૂબ ચકચાર પેદા થઇ હતી, સમસ્ત સાધુ સમાજને પૂજવાના બણગા ફૂંકનારની મને દશા આથી ખુલ્લી પડી ગઇ હતી. NG T ૧૩૧ શ્રી કલ્યાણચ'દ નવલચંદ ઝવેરી જૈન પ્રાઇઝ ઇનામ રૂા. ૧૨ જૈન વિદ્યા એ સૌથી વધારે માર્કસ મેળવ્યા હાય અને જે મુંબઇ યુનિવર્સીટીની મેટ્રીકયુલેશનની પરિક્ષામાં જે આગળ અભ્યાસ ચાલુ રાખવાને હાય તેને ઉપલ્લું નામ આપવામાં આવશે. ઉમેદવારેએ પાતાના માર્કસ, સીટ ખર અને ખીજી વિગત સાથે નીચેના સરનામે તા. ૩૧-૭-૧૯૩૪ સુધીમાં અરજીએ મેકલી આપવી. ૧૩૪, ખારાકુવા મુંબઇ—ર છે. જ હીરાચંદ ફુલચંદ ઝવેરી સેક્રેટરી ધી-ક-ન-ઝવેરી જૈન પ્રાઇઝ શ્રી જૈન મહામંડળની જનરલ સભા તા. ૨૨૭–૩૪ ના રોજ અમદાવાદ ખાતે અમદાવાદ શ્રી જૈન યુવક સંધના આમંત્રણને માન આપી ભરવાનું નક્કી કામાં આવ્યું છે. મહામંડળમાં જોડાયેલી સંસ્થાઓને બંધારણની કલમ ૮ મુજબ પેાતાના પ્રતિનીધીઓને ચૂંટી તેમના નામે મુબઇ શ્રી જૈન યુવક મહામડળને તેમજ અમદાવાદ શ્રી જૈન યુવક સંધ ઠે.' રતનપેાળ નગરોની માર્કેટમાં મેકલી આપવા વિન'તી કરવામાં આવેછે. લી. સેવક, જમનાદાસ અમરચંદ ગાંધી, મણીલાલ એમ શાહ, મત્રીએ
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy