SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ GXDEXT": ૧૩૦ તરૂણ જૈન पुरिसा ! सश्चमेव समभिजाणाहि । सच्चस्स आणाए से उबट्ठिए मेहावी मारं तरई ॥ હે મનુષ્યા ! સત્યને જ ખરાબર સમજો. સત્યની આજ્ઞા પર ખડા થનાર મુદ્દિવાન મૃત્યુને તરી જાય છે. ( આચારાંગ સૂત્ર ) – તરૂણ જૈન.: વીવાર તા॰ ૧-૭-૩૪ જૈન ધ ની અહિંસા ભારતવ માં વિશ્વબંધુત્વનું દિવ્ય સંગીત સંભળાવવામાં જૈન ધર્માંનુ સાથી પહેલું સ્થાન છે, લ્હેણે અહિંસાના જગતને સંદેશ આપી વૈર વિરાધ નષ્ટ કરવાને ભગીરથ પ્રયત્ન કર્યાં છે, એટલુ જ નહિ પરંતુ ભારત જ્યારે હતી થઈ યજ્ઞયાગાદિમાંજ વ્ય માનતા હતા, વેદોના શ્રવણ માત્રથીજ પેાતાની મુક્તિ સમજતા હતા. સ્ત્રીઓની સ્વાધીનતાની સ્વચ્છંદપણે લૂંટ ચલાવી રહ્યા હતા, અને મૂડીવાદરૂપ ભીષણ દૈત્યના વિકરાળ પંજામાં પેાતાની સલામતિ વાંચ્છત હતા, ત્યારે જૈન ધર્માંના છેલ્લા પયગબર પ્રભુ મહાવીરે જેની સામે રણભેરી ખજાવી ભારતમાં સત્યમાની ઉષા પ્રગટાવી હતી, મા` ભુલા ૫થીઓને સન્માગે વાળ્યા હતા. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને ત્યાગના મહામૂલા આદર્શો જનતા સમક્ષ ધરી હિંસા અને નૃહ, ચેરી અને વ્યભિચાર, તેમજ જરૂર ઉપરાંતના સંચય હામે જેહાદ જગાડી હતી; પણ જે હિંસાને નિષેધ કરવામાં આવ્યો છે તે હિંસા સમજવા જેવી છે. જગતમાં કહેવત છે કે - ખળીયાના ભાગ ' સબળા નિબળાને દખાવે છે, હેના હકકાની લૂંટ ચલાવે છે, હેને હિંસા કહી છે; નહિ કે કાઇ તમારા અપરાધી હોય, તમારા ગુન્હા કર્યાં હાય અને હમે હેની સામે ક પણ પગલાં લે એ. એ D... જૈન સમાજે અનેક લડવૈયાએ ઉત્પન્ન કર્યાં છે, ખૂદ વ્હેના મનાતા પયગંબરાએ સેંકડા માનવ રકતની સરિતા વહાવી છે, અનેક રાજમુગુટને ધૂળચાટતા કર્યા છે, એટલુંજ નહિં, પરંતુ જહેનાં નામે ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણીક્ષરાએ કાતરાઇ રહેલાં છે, જેમની કીર્તિની યશગાથા આજે પણ આખુ દેલવાડાના મર્દિશ ગાઇ રહ્યા છે, તે વસ્તુપાળ તેજપાળ, વિમળમત્રી, આભા અને ઉદયન વગેરેની તલ્વારાના ખણખણાટે ગુજરાતને કાને ક્યાં નથી પડયા, જૈન સમા જમાં અને સમસ્ત ગુજરાતમાં એ મહારથી ગણાતા, અનેક કુરાને હેમણે તલ્વારના બળે ગુજરેશ્વરને ચરણે લેાટાવી છે, અનેક માનાના સંહાર કર્યાં છે; છતાં પરમ જૈન ધ મનાયા છે; અહિંસાની વ્યાખ્યા આટલી સ્પષ્ટ હેવા RD T તા. ૧-૭-૩૪ છતાં, જૈન ધમ'ની અહિંસાએ માયકાંગલા બનાવ્યા છે, ભિરૂ અને નિયિતા પ્રગટાવી છે, પ્રતિકાર કરવાની શકિત છીનવી લીધી છે. એ જાતનું માનસ હજીપણ પ્રવર્તે છે એ નયુ" જૈન ધર્માં સબધી ગેરસમજનું પરિણામ છે. એ ગેરસમજને અંગે અનેક લેખાએ જૈન ધમ' ઉપર પ્રહારો કર્યાં છે, હેની અહિંસાની જેટલી નિદા થઇ શકે તેટલી કરી છે અને કયે જાય છે, ધાર્મિક અને કૈામી પેપરા કરે અંતે હમજી શકાય હેવું છે પણ જયારે ‘ પુલછાબ ’ જેવા રાષ્ટ્રીય અને માતબર પેપરમાં તેના લેખક મંડળ તરફથી તેવી જાતને પ્રયાસ સેવાય એ તે ન માફ કરી શકાય હેવા ગુન્હા મનાવા જોઇએ. તા. ૧૬-૬-૩૪ ના ફુલછાબના અંકના ૯૫૭ મા પેજ ઉપર ગુજરાતના વ્યાયામ વિકાસ' એ નામના એક લેખ છપાયે છે, વ્હેની પાંચમી કાલમમાં કાઇ ખેડગના ગૃહપતિનું ઉદાહરણ આપી લેખકે જૈન ધર્મ સંબંધી જાણ્યે અજાણ્યે ખૂબ ગેરસમજ ફેલાય એ જાતનું લખ્યુ છે, તે કહે છે કે “ જૈન ધર્મની સાથે અનેક માઠી અસરો ગુજરાતના વીરવન—ગુજરાતના ચાવન ઉપર ઉતરી છે. નામર્દાઈ, નમાલાપણુ, સાતવાર નીચીની અપ્રતિકારવૃતિ, તાત્સાહ અને ઉદાસીનતા એના કૃષ્ણગા " ગુર્જર ઇતિહાસના પાને પાને જે ધર્મને માનનારા જવાંમાઁના ખાંડાના ખેલ આલેખાયાં છે, હેંની વીરતાની ધવલ કાર્તિનાં યશાગાન ગવાયાં છે, એ ધર્મ ઉપર પ્રહાર કરનાર લેખક ગુર્જર પ્રતિહૃાસથી નવાકેક હાવા તેએ અથવા જૈન ધર્મ પ્રતિ હેને ઉડા ઉંડા રાજ હાવા જોઇએ. જૈન ધર્મની અહિંસાએ અનેક નામાને માઁ બનાવ્યા છે, અક માયકાંગલાઐમાં પ્રાણ પૂર્યા છે, અને હ્રદાતા માનવેાના મનુષ્યત્યનું રક્ષણ કર્યું છે અને જગતના તમામ પ્રાણીઓને નિભ યતાના પાડે પઢાવ્યા છે, એ અહિં'સાની શક્તિના અખતરા આજે પણ થઇ રહ્યા છે, આજના યુગના દ્ય પુરૂષ મહાભાજી જેવા પુરૂષોત્તમે પણ જે અહિંસાને પ્રધાનપદ આપી રાષ્ટ્રીય લડતના મૂળમાં સીચી છે; એ અહિંસાના ઉત્પાદક ઉપર ટીકા કરવામાં આવે એ તેા બાલિશતાજ જણાય છે. જ્યારે સમસ્ત જગત્ માનવભક્ષી બની રહ્યું છે, એકના ભાગે બીજાને તાગડધીન્ના કરવા માટે માનવ સંહારના ભીષણ દાવાનળ સળગી રહ્યા છે, માનવીની મહત્ત્વાકાંક્ષાએ માનવ રકતની સરિતા વહાવવા માટે નિરંકુશ કટિબધ્ધ થઇ રહી છે, ત્યારે જગતનું રક્ષણ તાત્ત્વિક દ્રષ્ટિએ તપાસવામાં આવે તે માત્ર અહિંસાની ભાવનાજ કરી શકે; જેટલી અહિંસા વ્યાપક થરો તેટલી નિયતા પ્રગટશે અને એ નિર્ભયતા અડગ અને અણનમ હથિયારથી માનવી પોતાના સપૂણ વિકાસ સાધી શકરો, જૈન ધર્માંની અહિંસાને એ એધપા છે, જગત્ જેટલું હેને વ્હેલ અનુસરરશે તેટલુ એ નિય બનશે, અને માનવી માનવી પ્રત્યેના વિખવાદ દૂર થઈ સાચા વિકાસને પંથે પો
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy