________________
જૈન ધર્મની અહિસા.
Reg No B. 3220.
IN
#તિ
ચન્દ્રકાન્ત વીસુતરીયા. સમાજ, ધર્મ અને સાહિત્ની સેવા બજાવતું નૂતન યુગનું જૈન પાક્ષિક પત્ર. વાર્ષિક લવાજમ ૧-૮-૦]શ્રી જૈન યુથ સીડીકેટ (તરૂણ જૈન સમિતિ નું મુખપવર્ષનું અંક ૧૩ મું
'પરવીવાર તા. ૧-૭-૩૪.
S
૫ રા ણે પૂજા?
“
ફેટ શે.
જ મહારાજ સાહેબ! આ પેળી ટોપીવાળા ભાઈ આવે પણ એ જરા આગળ પડતો ભાગ લે છે, વળી છે ને તે બહુ સારી સેવા કરી રહ્યા છે.” પગચંપી કરતાં ગાંધીજીની નવા જુની કહેત.” એક શેડીયે ઉચાયું.
' “ હું, ત્યારે જ તે ત્રિકાળ વંદના પણ ભૂલી ગયા છે વારૂ”
આ ગાંધીવાળાએ લોકોને પાયમાલ કીધા છતાં તેને ફક “ મહારાજ સાહેબ પધાર્યા એ અત્યારેજ ખબર પડી ” ખરે. ત્યારે દિક્ષા કાં નથી લઈ લેતા ? મને તે બધા સફેદ બે હાથ જોડી નમન કરતા અને નીચે બેસતા એક યુવકે ગારા લાગે છે.”
“ હાય ! પાંચે આંગળી થોડી સરખી હોય છે, પણ બે મિનિટ સુમસામ શાન્તિ છવાઈ, માત્ર પગચંપીનો આ માણસ તો બહુ દયાળુ છે હો ? ” સંચાર ચાલુ હતે.
છે તે તેના આત્માનું ક૯યાણ થશે. પણ ધર્મની બાબ* કેમ ભાઈ ! દેરે રાજ સેવા-પૂજા તે કરે છે ને ?” તેમાં તે લોકોએ એવી છેડતી કરી છે કે હવે લાંબુ ચાલમહારાજે પ્રશ્ન કર્યો.
વાનું નથી. એમણે ધરમમાં હાથ નહોતો ઘાલવે. જુઓને નાઇ, સાહેબ એ તે કાંઈ બનતું નથી.” પેલા ગાંધી હવે મંદિરની વાત લઈ બેઠા છે. કાના બાપન મંદિર યુવકે કહ્યું.
અને કાની વાત?” . કેમ ના બને? બીજી અનેક સેવા કરે છે અને જુઓને આ શ્રાવકના જુવાનીયા કે ઈ દેવ દર્શન, ધર્મની વાત આવે ત્યાં બનતું નથી.
નથી કરતા! તે કઈકને ઉભા કરવાજ પડશેને ? દેવને કાંઈ. - “ ખરું, પણ એ સંબંધની ચચા , તે કદાચ સવારે થોડો અપૂજ રખાશે ? ” શેઠે જરા રમુજ વધારી. કરીશું, પૂનમાં કાંઈ સર્વસ્વ આવી ગયું ?”
અટલામાં પાઠશાળાને એક બાળક આવીને બેસે છે. આપણે શ્રવિક છીએ, તે પૂજા કરવી એ આવશ્યક છે.” કેમ ચંપક, પાઠશાળા પુરી થઈ ? ” પ્રત્યે સવાલ કર્યો.
“પણું સાહેબ, કંઈ ભાવના થવી જોઈએ. પરાણે ના, બાપા !” પૂજા થાય તેને અર્થ શું ? ”
તે પછી અહિં કેમ આવ્યો ?' “હા, હા, પરાણેજ હોય, હું તો એમ કહું છું કે બપાશાળે નથી ગમતું, તે અહિં આવ્યો.” અત્યારના યુવાનોને બાંધીને પૂજા કરતા શિખડાવવું જોઈએ.” કેમ નથી ગમતું ?'
“હવે એ બાબતે આપણે અરસપરસ એક બીજાને માસ્તરનું મેટું જ નથી ગમતું, બીજું શું ?', જાણ્યા વિના ચર્ચવી તે કરતાં સવારે નિરાંતે ચચીં એ “ પણ તારે મહેઢાનું કામ છે કે ભણવાનું?” મહારાઠીક નથી ?”
જશ્રીએ પ્રશ્ન કર્યો, “અમારે સવાર શું ને અત્યાર શું ? જેટલું શાસ્ત્ર ‘માસ્તર બીચારે આખો દિ' કામ કરીને થાકી કીધું તે તમે સાંભળે કે ના સાંભળે, અમારે તે એજ પાકીને આવે, અને પછી ઘડી ઘડીમાં ચિડાય. વળી વાળ કહેવાનું ને ? સવારે પણ એજ કહેવાનું છે.”
- કર્યા વિના ભૂખ્યો આવે એટલે બીજું શું થાય ?' પેલા યુવક ઉડીને ચાલતા થયા.
“ કેમ રાત્રે ભોજન કરે છે ?” મહારાજશ્રીએ પ્રશ્ન કર્યો. મહારાજ સાહેબ ! આપ જરા ઉતાવળા થયા. આપે
બ્રાહ્મણ છે, મહારાજ ! અને ડુંગળીના શાક વિના જરા ધીરજ ધરી હાત તે બે કામ થઈ શકતું.” પેલા પગ- જમતા પણ નથી. એ તે જે એને વહેવાર.' ચંપી કરતા ગ્રહસ્ય કહ્યું..
અરે ! પણ તમે તેમને કેમ રાખો છો?” * અમારે કયાં કોઈની પરવા છે ? અમારા બે વેણ “ શું કરીએ, અમારે એ વ્યવહાર થયા.” સાંભળે છે તે તેના ભલા માટે છે.” મહારાજશ્રીએ ઉચ્ચાયું.
દ્રષ્ટા”